________________
સેલમું] સ્થાનાંગસૂત્ર
૨૨૩ ગઈ તેવી રીતે ઊંઘના નામે ઉડાડી દીધું. પ્રાણુવ્યપરોપણની વિરતિમાં સર્વ પ્રમત્તયેગથી વિરમવાનું હતું, છતાં પ્રમત્તપણાની નામનિશાની ન રાખી. અને મહાવ્રત બનાવી દીધું? પ્રમતગ ટળ્યા વિનાની વિરતિની શી કિંમત? - શંકા–મહાવ્રત એટલે છેલ્લે છે. “સગ્રામો પાળારૂવાયામો વેરળ” ત્રિજોરી છોકરાને આપવાની. ટ્રસ્ટીઓએ માલ ' લઈ લીધે. છોકરાને ત્રિજોરી આપી. લેઢે ગળે બાંધ્યું. તેમ હિંસાની ખુદ જડ–થાંભલે–ખુદ સ્વરૂપ જે અંદર ગોઠવાયેલી હતી તે કાઢી નાંખી. પ્રમાદવાળો યોગ એ કાઢી નાખીને મેહ્યું સર્વપ્રાણાતિપાતથી વિરમવું. એને કરે શું ? પ્રમત્તગ જો ટળે છે તે એની કિંમત નથી. પ્રમત્તગ ટળે નથી તે વિરમ્યાની કિંમત નથી. સર્વથા પ્રાણાતિપાતથી વિરમ્યા વીસે વસાની દયા પાળી, છતાં પ્રમત્તગ ન ખચ્ચે તે પાણીમાં. વીસ વસાની દયામાં એકે દયા ન ટળી. પ્રમત્તગ ટળે છે તે વીસ વસાની દયા ટળેલી જ છે. પ્રમત્તયેગ એ પ્રાણાતિપાતની જડ છે
સમાધાન–કાચા પાણીને લેટે ઢાળીને કામ કર્યું હોય તો આપણને ન ખપે. તીર્થકરને માટે જન સુધી વરસાદ વરસાવ્યું તે એ તીર્થકર સમવસરણમાં બેઠાં શું જેને?. લાકડાં, કાંકરા, પાન, વાંસ તણાઈ જાય તે વાયરે કે? કોને માટે? ભગવાનને માટે. આખા જન સુધી વૃષ્ટિ ભગવાનને માટે. તેમાં ભગવાન આવીને બિરાજે. રોજ-રોજ આધાકમાં એમને માટે થયેલું ઉપયોગમાં લે તે ડૂબી જાય કે બીજું ? ડૂબી જવાની વાત દૂર રહી, પણ ઘાતિકર્મની કણી