________________
ઓગણીસમુ
સ્થાનાંગસૂત્ર
આચારની દૃષ્ટિએ જ્ઞાનની સફળતા
જ્ઞાન આચારની દૃષ્ટિએ સફળ છે, માટે પહેલાં આચારની જરૂર છે. સુધર્માસ્વામીજીએ પહેલાં આચારાંગની રચના કરી; પછી આચારમાં પ્રવર્તે લે! પુરુષ મળવામાં મિનિટ અને જાળવવામાં જીદગી. એક લાખની ચીજ લઇને મજારમાં જાય, લાખની મિલ્કત હાય ને ચેક આખે લઇ આળ્યે, પણ લાવ્યા પછી જાળવવામાં જીંદગી જોઇએ. તેમ આચારાંગથી આચારની પ્રાપ્તિ કરાવી દીધી, છતાં જાળવવા માટે જીંદગીના પ્રયત્ન જોઇએ. તેને માટે સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી નાંખી તેથી મળેલા આચાર આછા ન થાય, ખસે નહિ. વિચારની વ્યવસ્થા કર્યા પછી ઠાણાંગજીમાં પાંચ મહાવ્રતા કહ્યાં. પ્રમત્ત ચેાગ તરીકે પચ્ચક્ખાણ નહિ પાળાવાયાંગો વેરમાં'' હિંસામાં પ્રમત્ત યોગ, પ્રાણજ્યપરાપણે હિંસા, પ્રમત્ત યેગની પ્રતિજ્ઞા કરવાની નથી હિંસાથી વિરમવાનુ ન અને, હિંસા વગેરેમાં પ્રમત્ત યેગ ખધાને લાગેલેા છે. સ્ત્રી-ગમનમાં લાગેલેા નથી. શાસ્ત્રકારે મનાઈ કરી, તેથી પ્રમત્ત યેગશાના લગાડેા છે? પ્રમત્ત ચેગ પદ ન લાવવું. તે હિંસામાં એ પ્રકાર છે; જૂડમાં એ પ્રકાર છે; અદત્તાદાનમાં એ પ્રકાર છે; અને મૂર્છામાં બે પ્રકાર છે. આમ ચારમાં એ પ્રકાર. અહીં ચાથામાં વિશેષણના વ્યભિચાર નથી. પ્રમત્ત ચેત્ર પાંચેમાં લાગુ પડે છે તે એને એ નામથી કહી શકીએ નહિ. ‘મન' સ્પર્શ, ગંધ વગેરે જાણવામાં લાગુ રસને મનને વિષય કહેતા નથી. મન ખધામાં લાગુ પડે છે તે સાધારણ કારણ છે. પ્રમત્ત યેગ એ પાંચે પાપસ્થાનકાને અંગે સાધારણ કારણ છે, તેથી પ્રમત્ત યાગ હિંસારૂપ છે એમ કહી શકીએ નહિ. પ્રમત્ત યાત્ર
*
..
૨૬૧