________________
૨૦૦
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ગણવા બેઠા છે? ગણે તો જ્ઞાન થાત ને? નળીઓ ગણ્યાં હેત તે નળીઆનું જ્ઞાન થાત ને? ઉપગ શેને? જ્ઞાન જ્ઞાનરૂપે લેવાતું હેત તે એને ઉપગશે? એ કઈ દિવસ રહેતું નથી. સુખ શા માટે એ સવાલ થતું નથી. સુખ સુખરૂપે આદરવા લાયક છે; હેતુ તરીકે આદરવા લાયક છે. જ્ઞાન જ્ઞાનપણે લેવાતું નથી, હેતુ તરીકે એ લેવાય છે. જ્ઞાન, સાધન તરીકે, નહિ કે સાધ્ય તરીકે
નળીઓ ગણવાં તેને ફાયદે છે? જ્ઞાન સાધન તરીકે ગણ્યું. તેનાથી દયા થાય છે માટે જ્ઞાન. જ્ઞાનની કિંમત શાને લીધે? રાજાને ત્યાં જન્મેલા છોકરાની કિંમત રાજપુત્ર તરીકે છે, પુત્ર તરીકે નથી આશ્રવને છાંડવા અને સંવરને આદરવા માટે જ્ઞાનની જરૂર છે. જ્ઞાનનું જ્ઞાનપણે આરાધ્યપણું નથી. આચારને અંગે જ્ઞાનનું આરાધ્યપણું છે. પ્રશમરતિમાં
જ્ઞાની પુરું વિરતિ ” કહ્યું છે. હેયનું હેય, ઉપાદેયનું ઉપાદાન. તો હવા ધ્યાનમાં લઈશું ત્યારે સમજાશે કે પ્રથમ આચારનું ધ્યેયપણું છે. દશવૈકાલિકમાં શય્યભવસૂરિજી “પમ નાળ તો યા” એમ કહે છે, તે એટલા માટે કે જ્ઞાનમાં બે વાત જાણે, પણ દયા નચે કરે. સંભવ વ્યભિચારને છે. જેણે દયા કરી તેને પાપ નથી, કટુક ફળ નથી. અર્થપત્તિથી આખે ઉપસંહાર થઈ ગયે. ઉપકમ કર્યો. કટક ફળના અભાવને લીધે પાપકર્મ ન થાય. તે પાપબંધ થાય તે કટુક ફળ થાય. ઉપસંહારની વખતે પાપફળ, કટુક ફળની વાત છેડી દીધી. “જ્ઞાન” જ્ઞાન અને દયા બેને અંગે વ્યભિચાર છે. તેથી “તો . યા” કહેવું પડયું. દયાના ધ્યેયે જ્ઞાન આદરવાનું છે.