________________
૧૨૨
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
અનાવતા હેાય તે જિનેશ્વરની પહેલાં દયા એ ધર્મ ન હતા. પ્રાચ એ ધર્મ ન હતા, એમ થાય અને બનાવે ત્યારે થયા થાય. શાહુકારી હતી, પણ એમાં ધમ પણું ન હતુ તે તીથ કરે એ મતાવ્યું. એવી રીતે અધમ તીર્થંકરાને બનાવેલા નથી, બતાવેલા છે. મનાવેલે માનીએ તે તીર્થંકર પહેલાં ગુના કરતાં તેને ગુનેગારી ન લાગે. શારદાએઁકટ (Act) એટલે અત્યારે માળલગ્ન કરે તે। ગુનેગારી. કાયદે થયા પહેલાં ગુનેગારી લાગતી ન હતી. મનાવવાનું માનીએ ત્યારે આવી સ્થિતિ થાય તેથી તે ન થાય તે માટે ખતાવવાનું માનીએ છીએ. તેથી બિનપન્નત્ત તä ( સત્તારવૌરસી )-જિનેશ્વરે પ્રરૂપેલું તત્ત્વ, કેવળીએ કહેલા ધ એમ કહીએ છીએ.
દીવા બતાવનાર છે બનાવનાર નથી
જગતમાં અંધારૂં હોય, હીરા પડયા છે, કાંકરા પડયે છે. હીરાકાંકરાનું ભાન નથી. દીવેા કર્યાં–હીરા હીરારૂપે માલમ પડચે. દીવાએ કાંકરાને મતાન્યે છે. હીરાને મતાન્યેા છે. બતાવ્યે એટલે પહેલાંના હતા. દીવાએ તે માત્ર બતાવ્યા. તેવી રીતે જગતમાં હિંસા વગેરે પાંચે આશ્રવે, કળધનાં કારણા જગતમાં બનેલાં હતાં તેમ હિંસા વિગેરેના પચ્ચક્ખાણુ કરવાથી ધર્મ પણ બનતા જ હતા, નવા બનાવેલા નથી. જેમ દીવાએ મતાન્યે આ હીરે, આ કાંકરે તેમ જગતમાં સિદ્ધ જે મેાક્ષના રસ્તે તે બતાવી દીધેા.
.
નિબધમાં વાકય જુદાં પણ ભાવ એક તેમ દ્વાદશાંગી સુધર્માસ્વામી ને ગૌતમસ્વામીજીની દ્વાદશાંગીની રચના છે. સુધર્માસ્વામીની દ્વાદશાંગીમાં કેટલાકમાં ગેાયમા, કેટલાકમાં સુધર્માસ્વામી છે. પણ તેથી વસ્તુ એક જ છે, શબ્દો જુદા