________________
આઠમુ" ]
દીપક સમ્યક્ત્વનું સ્વરૂપ જેમ તમે દીવાની મદદે પણ તે તમે પારખા પણુ દીવાને છે, તમને ફ્કત અજવાળું કરી નવે તત્ત્વની પ્રરૂપણા કરે, એને
ne
ચાપડા વાંચા, ઝવેરાત પારખે, લેવા દેવા નહિ. દીવા જંડરૂપે દે. મિથ્યા ષ્ટિ-અભવ્ય જીવા અંગે ખીજાને સમ્યક્ત્વ થઈ જાય એને પેાતાને કાંઇ નહિ. જે મિથ્યાત્વની પરિણતિવાળો છે. પ્રશ્ન—મિથ્યા ં વેદી રહ્યો છે તેને સમકિતી બનાવે છે, એવા મિથ્યાત્વી છતાં સમકિતી કેમ ? સમાધાન એના દ્વારાએ બીજાને થયું તેથી કરનારા ગણાયા; હેતુ તરીકે. હુ આ પ્રમાણે પ્રરૂપણા કરીશ તે આ લેકે મને શાસ્ત્રને અનુકૂળ માનશે. શાસ્ત્ર પ્રમાણે ખેલવું તે આદર, સત્કાર માટે છે. એ ખેલતાં સાંભળનારને સમ્યક્ત્વ થાય તેથી ‘દીપક’......
સ્થાનાંગસૂત્ર
૧૦૩
પરસનિયેગે સમ્યક્ત્વ તત્ત્વ કારે માન્યું છે, જો તે માનવામાં ન આવે તે પ્રતિમા વગેરે નકામા થઈ જાય. જ્યારે મૂર્તિમાં સમ્યગ્દર્શન. જ્ઞાન, ચારિત્ર એકે નથી, એમના દનથી સ્વરૂપનું ભાન થાય. તેથી દર્શન કરનારા સકિત પામે. પ્રતિમા વીતરાગ દશાના સ્મરણ માટે છે.
જ
પાના ઉપર અક્ષર છે. શાસ્ત્રથી મેધ થાય છે. શાસ્ત્ર ખેાલતુ નથી, છતાં તે દ્વારા મેધ થાય તેનાથી જ સ કાળ, ક્ષેત્ર, જગત જાણી શકીએ છીએ. શ્રુતજ્ઞાને કરીને જેની બુદ્ધિ શુદ્ધ થઇ હોય તે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેને જાણે, કાગળ એટલે લૂગડાનાં ચીંથરાં, શાહી એટલે કાયલાના ભૂકે. એ
१ आत्मसंयोगेन, परसंयोगेन, उभयसंयेोगेन चेति वाच्यम्,
(સવા અ॰ સૂ૭મા૦)