________________
ચૌદમું] સ્થાનાંગસૂત્ર
૧૮૭ પહેલાં સદાચારવાળો થાય, દઢ થાય, ત્યારે વિચારની પરીક્ષા કરવી. બાહ્ય તપ પહેલું કહ્યું, અત્યંતર તપમાં પણ ધ્યાન છેવટે. કહ્યું. બાહ્ય તપ આલેચન થઈ ગયાં. સ્વાધ્યાય થઈ ગયા, પછી ધ્યાન. આચારમાં ઓતપ્રેત થાય ત્યારે તેના વિચારને સુધારો કરવાની જરૂર. તેથી આચારાંગ પછી સૂયગડાંગ. શાસન દોરી લેનાર થાય માટે ઠાણાંગ
' . આ બેથી આચાર વિચારની વ્યવસ્થા થઈ, પણ તે શેઠની શિખામણ ઝાંપા સુધી. આગળ જવામાં જનારની અક્કલ કામ લાગે. ચાલેલા કેસો વાંચી જાય તેથી ન્યાયાધીશ ન થાય, સ્વતંત્ર ન્યાયબુદ્ધિ થવી જોઈએ. આચારાંગમાં, સૂયગડાંગમાં જણાવેલા આચાર, વિચાર જાણી જાય તેથી શાસનની દેરી લેનારે ન થાય, તેથી ઠાણાંગ. પાંચ મહાવ્રતના નિરૂપણનો હેતુ - તે ઠાણાંગના પાંચમા ઠાણામાં પાંચ મહાવ્રતનું નિરૂપણ કર્યું. પણ પૂજા પ્રભાવનાનું નિરૂપણ કરતા નથી. એકદમ મહાવ્રત. સારા મનુષ્યને બોલાવવા હોય તે આસન, સિંહાસન માંડવાં પડે. આસન વગેરે માંડ્યા વિના બેલાવવા આવે તે મૂખ બને. સમાધાન–દેવની પરીક્ષામાં મહાવ્રત ફરજ તરીકે. ગુરૂ અને ધર્મની પરીક્ષામાં મહાવ્રત ફરજ તરીકે. હિંસક બને, પ્રાણીને ઘાત કરે તે દેવ પાલવવાને નથી. જે હિંસા કરે તે ભગવે તારા બાપનું શું જાય? પવિત્ર, અહિંસક, મમતાભાવ રહિત હોય તે જ દેવ માનવા. દેવની પૂજા કરનારે
પહેલાં દેવનું લક્ષણ જાણવાની જરૂર. કુદેવત્વના અભાવરૂપ * લક્ષણ પહેલાં, તે પછી જ સુદેવનું લક્ષણ સમજવું. પાંચ
મહાવતે કુદેવત્વ નથી એમ સાબિત કરે છે. કુદેવપણું નથી