________________
૧૧૪
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વૃત્તિ જ ન આવત. બારે વ્રતના અતિચારે કહી આપે છે કે દાનત દરવાજા બંધ કરવાની. વધ સિવાયની પણ દયા પાળવાની ફરજ ગણું છે. અતિચાર દરવાજા બંધની ભાવના જણાવે છે
જેમ ચેથા વ્રતમાં કામગની તીવ્ર અભિલાષા તે અતિચાર. સ્વસ્ત્રીને અંગે છૂટું છે, છતાં સ્વસ્ત્રીને અંગે અતિચાર કેમ? તીવ્ર અભિલાષા છે માટે સર્વથા બ્રહ્મચર્ય રાખવાનું છે, પણ તીવ્ર અભિલાષા થઈ તેથી અતિચાર છે. અપકવ, દુષ્પકવ અતિચાર. આ વિચારશો ત્યારે માલમ પડશે કે દરવાજા બંધ કરવાની ભાવના છે, શક્તિની ખામીને લીધે ખાળ બંધ કરે છે. સત્તરમાં પ્રવતેલે સમ્યકત્વી *
દેવલોક પટે લખી આપે છે. કેને? સત્તરે પાપસ્થાનકમાં પ્રવર્તવાવાળે છતાં સમ્યકત્વવાળો હોય તેને મુઠ્ઠીભર ની દયા કરી હોય. અડી ત્રસની દયા પણ બિનશરતી નથી. શ્રાવકની દાનત ધર્મ પક્ષમાં છે
શત્રુને છોકરો હોય, એણે શત્રુતા કયારે કરી? અપેક્ષા છે તેથી છૂટ. જેમાં કાંઈ પણ અપેક્ષા નહિ હોય- ત્રસ હોય તો મારી નાંખવું નહિ. સમકિતી સમકિતપણામાં કાળ કરે તે વૈમાનિક દેવ થાય. દેવકને પટે કેમ મળે? પટો સેંઘા હતો? પરિણતિ આચારઆખાની તેથી દેવલોકન પટે, સંખ્યાતાની દયા, અનંતાની હિંસા. પટે કયાંથી મળે? ભાવના
સ્થાવરની પણ દયા પાળવાની છે. સાધુ ધર્મપક્ષમાં, તેવી રીતે શ્રાવકને આચાર ધર્માધમને છે, તેને પણ ધર્મ પક્ષમાં ગો, કારણ દાનત ધર્મ પક્ષમાં છે. સૂક્ષ્મ જૂ હું બેલું તેમાં