________________
૬૮
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
પાંચ મહાવ્રતા છે, તેને આચારવાના છે. કેશ છે છતાં અમુક જ દેખે. કારણ? શે સાઈટ ( shortsight ) છે. પચિક્રિયસૂત્રમાં, પક્ષીસૂત્રમાં આચારની દૃષ્ટિ હતી. શાસનની ઈયત્તા તરીકેની ષ્ટિ ન હતી. પદાર્થ એને એ જ છે. વકીલ, સેાલિસિટર, ખારીસ્ટર થાય, કાયદાની કલમે એની એ. જેમ એ કલમમાં વકીલની દૃષ્ટિ જુદી હેાય છે. ખારીસ્ટરની દૃષ્ટિ જુદી હૈાય છે. તેમ પ'ચિક્રિયમાં ગુરૂ તરીકેની દૃષ્ટિ હતી અને આચારાંગમાં આચાર તરીકેની દૃષ્ટિ હતી. તી કરીએ જ આ મને નિરૂપણ કરેલાં છે પણ એમાં દૃષ્ટિ ફેર છે. હીરાનું દૃષ્ટાંત
નાનાં બચ્ચાંએ હીરા, મેાતીના દાગીના પહેરેલા છે. એ જ્યારે બજારમાં બેઠા ત્યારે એના એ હીરા છે. મેટા થયે ત્યારે એ માીને નહાતા જોતા ? ના; તે વખતે શાલા, ઘરેણાં તરીકે જોતા હતા, એના ગુણા તરીકે કિંમત-તરીકે જોતા જ ન હતા.
તેવી રીતે પાંચ મહાવ્રત-પ`ચિક્રિયસૂત્ર, આચારાંગ વગેરેમાં જે જણાવ્યાં તે ગુરૂનાં લક્ષણ આચાર તરીકે જણાવ્યાં છે. તેથી હવે વર્ગીકરણની અપેક્ષાએ પાંચ મહાવ્રતે પ્રરૂપે તે જ તીર્થંકર મહાવ્રતાની વાત તીર્થંકરના ગળે વળગાડી-તી કરના લક્ષણમાં પેસાડી, પંચ મહાવ્રતાની પ્રરૂપણા ન કરે તે તી કરો નહિ, તીર્થંકર હાય તે પંચ મહાવ્રતાની પ્રરૂપણા કરે જ, તીકરાને ત્યાં મહાત્રતા રજિસ્ટર
પ્રશ્ન—q[TMા' શબ્દ શા માટે ખેલવા પડયે ? ચાહે પ્રરૂપેલાં હાય કે ન હેાય પશુ જગતમાં છે કે નહિ ? પ્રરૂપણામાં તત્ત્વ શું? વંન્ને મનયા કહેા, પન્ના? શબ્દનું શું કામ ?