________________
૨૧૮
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન
ક્રિયા આ ચાર બેઠાં છે, ત્યાં સુધી કનાં દ્વાર ખુલ્લાં છે. જ્યાં સુધી ચારના ચક્રાવામાં છે, ત્યાં સુધી મેાક્ષ નથી પામી શકતા.
*
ચારના ચક્રાવામાંથી નીકળવું કયારે મને ? અચેાગિપણામાં જાય ત્યારે. ચારેની ચાકી મૂકી-ઇર્યાપથિકી ને ત્રણ યાગ એ ચારેની ચાકી મૂકી, ત્યારે મેક્ષ આણ્યે. શુદ્ધનયવાળો કહેઃ “ નિમ્નાળો સંગમા ચવક નિર્વાણુ એ સંયમ. વ્યવહારે પ્રવચન અને નિ થપણુ-જ્ઞાન અને ચારિત્ર એ ખનેને મેાક્ષ માન્યા છે. કેવળજ્ઞાન આવી જાય અને બેસી રહેવુ પડે તે તેની તાકાત શી? શુદ્ધ-નયને મુદ્દો સંયમ એ જ મેાક્ષ. યાં ચારિત્રની પ્રાપ્તિ છે ત્યાં સમ્યગ્દર્શન ને જ્ઞાન રહેલાં છે. “ઉત્તરહામે તુ નિયતઃ પૂર્વામા (તા॰ અ॰ ? સૂરુ છુ મા॰). ખીજી માજુએ મનનીયમુત્તરમ્ (તરવા૦ ૧૦ ટૂંક મા॰). ઉત્તર' જ્ઞાન પારિત્ર ૬ (સવા॰ ટી રિí ૨૬) એક જ વિકલ્પ એક જ ના.
.
સમ કાલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન
;
- સમ્યગ્દર્શન ને સભ્યજ્ઞાન અને સાથે આવે છે. જે સમયે સમ્યગ્દર્શનના લાભ તે જ સમયે સમ્યજ્ઞાનનાં લાભ. સમય માત્ર પણ સમ્યગ્દર્શન થયું હોય ને અજ્ઞાની રહે તે માનવા તૈયાર નથી. બે વચ્ચે એક સમયના પણ ફરક નથી. સમ્યક્ચારિત્ર હોય તેને સમ્યગ્દર્શન
ને સમ્યજ્ઞાન હોય જ ચારિત્રની સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનમાં ભજના. પણ ચારિત્ર પ્રાપ્ત થયું કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનની ભંજના નથી.
+