________________
૨૦૦
સ્થાનાંગસૂત્ર
[વ્યખ્યાન
તે ખીલાવાળાં ચારિત્ર કર્યાં છે. ખીલા વગરનાં ચારિત્ર આઠ વખત જ હાય છે. અનત દ્રવ્ય-ચારિત્ર થયા વિના ભાવ ચારિત્ર આવે નહિ એમ હરિભદ્રસૂરિ કહે છે.
પગથિયે ચઢનાર નથી માળને, નથી માઢ ( આંગણાનાં એક ભાગ)ના, પગથિયાં વટાવ્યા વિના માળ મલવાના નથી. દ્રવ્યત્યાગ કરનારા એ દુનિયાના સુખથી નીકળી ગયા. એ આત્મીય સુખને પામ્યા નથી. વચલા પગથિયામાં છે, છતાં જેટલાં પગથિયાં એળગે તેટલેા માળ નજીક આવે. જેટલાં દ્રવ્ય-ચારિત્ર થાય તેટલું ભાવ-ચારિત્ર નજીક આવે. ભાવને લાવવાને માટે દરેકે પ્રવૃત્તિ કરવાની છે. દ્રવ્ય-ચારિત્ર કરતાં ભાવ-ચારિત્ર અધિક છે.
ભાવ–ચારિત્રની અપેક્ષાએ દ્રશ્ય-ચારિત્રની કિંમત નથી. રૂપિયા હિસાબમાં નહિ, સાદો થવાના હોય, સ્પેશિયલ (special) મૂકાવી કે, રૂપિયાના હિસાખ નહિ. શુ ઘરમાંથી રૂપિયા ફૂંકી દીધા ? પેલા લાભની અપેક્ષાએ. આમ પૈસાની કિ′′મત છે. પછી પાંચસે ગયા તે શુ ? પાંચ હજાર આવવાના છે તેથી. ચિનુભાઇ મરી ગયા તે વખતે વિમાનમાં બેસીને આવવું પડયુ. પૈસાની કિંમત શી ? એમ થયુ છે, એ બધા શબ્દો ઉદ્દેશથી છે. દ્રવ્ય-ચારિત્રની કિ`મત શી ? નકામુ; એ બધું ભાવ–ચારિત્રની 'नेवं चरणाभावे मोक्खत्ति पडुच्च भावचरणं तु । दव्वचरणम्मि भयणा सोमाईण अभावाओ । तेसिपि भावचरण तहाविहं दव्वचरणपुत्र्वं तु । अन्नभवाविकखाए विन्ने उत्तमत्तणं ॥ तह चरमसरीरतं अणेगभवकुसलजोगओ निअमा । पाविज्जइ जं मोहो अणाइમંતોત્તિ દુબ્લિનો 1 (પંચવ૦ ૦ ૬૨૬-૨૨-૨૩).