________________
બારમું] સ્થાનાંગસૂત્ર
"૧૬૩ કશાની પણ એકાંતે કરવું જ જોઈએ એવી આજ્ઞા નથી રાખી, પણ અહીં સ્વાદુવાદમાં સરકી જઈ શકશે નહિ. મિથુનમાં સ્વાદુવાદ લગાડશે નહિ. મૈથુનવિરમણમાં “પરિણતિ પ્રવૃત્તિથી ભિન્ન ન થાય
શંકા-દયાએ, સત્ય, અદત્તાદાને તમારૂં બગાડ્યું કે જાળી–આરી મૂકી? ચોથામાં બારી કેમ ન મૂકી ? સમાધાન– પહેલા, બીજા અને ત્રીજાને અને પ્રવૃત્તિ, પરિણતિ જુદી રહી શકે છે. નદી ઉતરે ત્યારે પ્રવૃત્તિ હિંસાની. પરિણતિ જુદી. આ ત્રણ મહાવ્રતમાં પરિકૃતિ, પ્રવૃત્તિને જુદી રાખી શકાય છે, માટે સ્વાદુવાદ કરે ઉચિત છે, પણ ચોથામાં પ્રવૃત્તિની સાથે પરિણતિ બગડે છે હિંસા આત્માનું સાધ્ય રહે અને પ્રવૃત્તિ બગડે એ બની શકે, પણ મૈથુન વિરમણે આત્માનું જ સાધ્ય રહે અને પ્રવૃતિ બગડે તે બની શકે જ નહિ. , કૃણુ પણ બ્રહ્મચર્યને વખાણે છે :
કૃષ્ણને ગોપીઓ છતાં “બ્રહ્મચારીને માટે માન રાખે. પિતે કર્યું તેને જ ગાય એ જગતને નિયમ છે, છતાં આટલા બધા વિકારવાળે ગાય છે શાને? “બ્રહ્મચર્યને”રડીબાજ બ્રહ્મચારીને ધન્યવાદ દેતે નથી રંડીબાજ બ્રહ્મચારીને દાસ . બને તે મહામુકેલ. આવા સેળ હજાર ગોપથિી સંતોષ ન માનનારા, એવા “બ્રાચયને ગુણ તરીકે ગણે એમની પરિણતિ કેવી હેવી જોઈએ? એવા છતાં એમને મહાવ્રતધારી કે અણુવ્રતધારી નથી માન્યા - . . . .
. મૂળ વાત પર આવે-પહેલા મહાવ્રતને અંગે, બીજાને અંગે, ત્રીજાને અંગે જાળી, બારી, ખાળ, નહેર પણ ચોથા વ્રતને અંગે જાળી, બારી, વગેરે નહિ. આવા ચેથા મહાવ્રતને