________________
બારમું ]
*
* *
* * *
*
~ ***
સ્થાનાંગસૂત્ર બ્રહ્મચર્યનું ચોથા નંબરનું સ્થાન યથાર્થ જે છે
અબ્રાને અંગે શૈદ્રધ્યાન વિચારો માત્રથી ગણતું નથી. ટાળવાને ઉપદેશ આપીએ છીએ, ટાળતાં વાર લાગે. પહેલાં દ્રવ્ય-બ્રહ્મચર્યથી શરૂ કરી દે. દ્રવ્ય બ્રહ્મચર્યને પ્રભાવ એટલે બધો માને કે વિચારે ને જવા છતાં દેવક દ્રવ્યથકી બ્રહ્મ ચર્ય પાળનારે પણું અકામનિર્જરાને, દેવકનો ગુણઠાણને ભાગી. કુલાચારે પણ બ્રહ્મચર્ય પાળનાર પવિત્ર ગણાય. તે એને એથે નંબરે મેલવું જ પડે. હિંસાના, જૂઠના, ચોરીના વિચારે વતનો બને છોડવાં છે, પણ મૈથુનને અંગે વિચાર ન છૂટે તે વર્તન માત્ર છેડવું જ જોઈએ. તેથી મૈથુન વિરમણને ચેાથે નંબરે મૂકવું પડે. ચોથે નંબરે કેમ? તેને અંગે સમજી શક્યા છીએ કે બાહ્ય ઉપર જોર દે છે, અત્યંતર ઉપર જેર નહિ. ચારિત્રની જ છે તેથી ચોથે નંબરે છે, રાગદ્વેષ પરિણતિ વગરની હિંસા હોય તે તે હિંસા નથી. અનાદિ કાળથી રખડાવનાર પરિગ્રહ . . . શંકા–પરિગ્રહ છેલ્લું કેમ? ચારેનો માબાપ છે. તે પછી છેલ્લું લટકતું કેમ રાખ્યું ?' એને તે પહેલે નંબરે લાવે. અનાદિ કાળથી જીવ ભટક હિયર્સેિ તે ચાર હિંસા વગેરેને લીધે ભટકતું નથી. ભટકવાનું કઈ પણ કારણ હોય તે તે મૂચ્છભાવ, મમત્વભાવ: પશ્ચિ૭, તેને ગણધરે પાંચમે
.
નંબરે કેમ મૂકહ્યું કે