________________
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
ઉપવાસનાં પચ્ચક્ખાણુ હાય અર્થાત્ સાતાવેદનીયથી મળવાવાળા ખારાક તેના ત્યાગનાં પચ્ચક્ખાણુ હાય. પચ્ચક્ખાણ તેનાં હોય ?
૨૭૪
ઉપવાસ કરવા એ કહ્યું. આજના સૂર્યોદયથી કાલના સૂર્યાંય સુધી ખાધા ન કરવુ એમ કહ્યું છે? પીધા જ કરવુ એમ કહ્યું છે ? ઇષ્ટ વિષયાના અપચ્ચક્ખાણ એ પાપનુ કારણ. ટાઢને વેઠવી એ પાપનું કારણ માન્યું? ટાઢ સહન કરવી તેને ‘પરિષહ’ રાખ્યું: પ્રતિકૂળ વિષયેાના પચ્ચક્ખાણુ નિહ, કડવુ ત્યાગ કરવાના પચ્ચક્ખાણુ રાખ્યાં ? મીઠું ત્યાગ કરવાનાં પચ્ચક્ખાણુ રાખ્યાં. ઇષ્ટ વિષયાના જ પચ્ચક્ખાણ કરવાં અને તેમાં જ લાભ. તાપની આતાપના કરવી હેાય તે ખુલ્લાં મેદાનમાં જાએ.
છે.
પરિગ્રહથી વિરમવાનું નામ ‘પચ્ચક્ખાણું.’ પણ અપરિગ્રહથી વિરમવું એવું કેઇએ. પચ્ચક્ખાણ રાખ્યું? જે આ જીવને લેાભાવનાર વિષય છે તેના જ પચ્ચક્ખાણની જરૂર આતાપના, પરિષહ, ઉપસર્ગ, બ્રહ્મચર્ય, અપરિગ્રહના પચ્ચક્ખાણુ નહિ, પાંચ ઈંદ્રિયના ઇષ્ટ વિષયે તે જ સાવનાર છે. પાંચ ઇંદ્રિયાના વિષયને પચ્ચક્ખાણ લાયક ગણ્યાં છે, માક્ષના સાગરીત અને એની ભુગળની સમજણ
પાપ ભેગવવાથી નિર્જરા થાય છે. એવી રીતે દુઃખ ભગવવાથી નિર્જરા થાય છે કે ? નારકીની નિર્જરા કેમ હિસાબમાં લીધી ? દેવલેાકની નિર્જરા હિસાબમાં કેમ નહિ? એક નાકારસી કરે તે નારકીનું આયુષ્ય તૂટે, તે દેવલાકનુ આયુષ્ય તૂટે એમ કહેને શુભ કર્મનું તે માંધે એમ
.