________________
અગિયારમું] સ્થાનાંગસૂત્ર
૧૪૭ છે. એમ કહેવાવાળા હોય તે બંનેના ચેપડા જેવાય. ચેપડામાં નેંધ નીકળે, ઘડનાર કહે, માલ આપનાર કહે કે આને આપ્યું છે ત્યારે તેને માલ છે એમ નક્કી થાય. પહેલાં તે સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારીએ તે “જીવ” અગર “આત્મા’ શબ્દની ઉત્પત્તિ જિનેશ્વરથી છે. ' પદાથ જાણ્યા પછી નામ સ્થાપન સામાન્ય નિયમ છે કે પદાર્થ જેવામાં, જાણવામાં આવે ત્યારે તેના વ્યવહાર માટે નામનું સ્થાપન કરવું પડે. જે પદાર્થ જેવામાં, જાણવામાં ન આવે ત્યારે તેના નામ સ્થાપનની જરૂર રહેતી નથી. અને જયા જાણ્યા વિના પદાર્થોના નામનું સ્થાપન કરવામાં આવે તે નામ ઘણું થઈ જાય. ' આત્મા સ્પશદિને વિષય નથી.
સર્વ મતવાળાને આ વાત મંજુર છે કે દુનિયામાં હવા એ અનાજના કાંટે, શાકના કાંટે, સેનાના કાંટે પણ તેલવાની ન હેય; એમાંના એકે કાંટે તેલાય નહિ. હવાના તેલ માટે સ્વતંત્ર કાંટે. તેમ આ આત્મા સ્પર્શન, રસન, ધ્રાણુ, ચક્ષુ, ક્ષેત્ર પાંચ ઇંદ્રિયમાંથી એકે ઇંદ્રિયને વિષય નથી. આત્મા અરૂપ, અશબ્દ વગેરે કહીએ છીએ. “આત્મા સ્પર્શ વગેરેને કાંટે જણાતો નથી. એને માટે કાંટો જુદે જોઈએ. આત્માને જણાવનાર કોણ?
- જ્યારે આત્માને જવાને કાંટે જુદે છે તે તે કાંટે ક? કેવલ્યને. કેવળજ્ઞાન સિવાય આત્માને જાણવાને કઈ કાંટે નથી. ઈદ્રિના બધા કાંટા નકામા. કૈવલ્યને કટે કામને. કેવલ્યજ્ઞાન ફક્ત જિનેશ્વરમાં રહેલું છે. કેઈ પણ પિતાના દેવને. અલ્પજ્ઞ માનવા તૈયાર નથી. કેઈ છેક માને ડાકણ કહેવા