________________
સ્થાનાંગસૂત્ર
૩૦૩
ખાવીસમુ સંસ`
"
સ``પ્રાણાતિપાતવિરમણ. સ જીવની Rsિ'સાથી વિરમવાનું રાખ્યું. તે સજીવની હિંસા કરતા હતા એમ નથી. બુદ્ધિથી વિરમવાની બુદ્ધિ છે.. જેવી રીતે બુદ્ધિથી ચેરેની પના કરી. ચેારા આવી પહોંચે અને રક્ષણ કરે તેથી વળાવેા લીધે, તેમ હિ ંસાને અંગે કલ્પના આવે, પ્રસ ંગે આવી જાય તે પણ મારે હિંસા કરવી નહિ. બુદ્ધિથી ધી હિંસાઓ કલ્પી, તેથી દૂર રહ્યો. ચારી છેાર્ડ એ ચારને જ કહેવાય. દુનિયામાં કાયાના સસંગનાં દૃષ્ટાંત છે માટે જોડે ધ્યાન રાખ. વફાદારીના સેગન લેવાય છે ત્યાં પ્રજા શુ એવફાદાર હતી? એવફા થયે હેાય તે જ લે ને ? ના. પણ ખિનવફાદારીના પ્રસંગ આવે તે બિનવફાદારી નિર્ડ કરૂ. વફાદારીથી ચાલીશ એ આશયે સેગન લે છે. આથી જે હિંસાથી વિરમવાનુ` કહે છે તે હિંસા કરતા જ હેાય એ નિયમ નથી. અહીં ‘અપાદાન’ ર કહીને પચમી કહી તેથી અહીં અપાદાનમાં પંચમી લેવાની છે. આ સર્વ પ્રકારની હિંસા બુદ્ધિથી સમજી લીધી છે. બુદ્ધિથી આત્માએ સ’સ કર્યાં છે અને આવે પ્રસંગ આવે તે તે ન કરવી. અહીં કાયાના સસને અપાય નથી. સવ' કહેવાનુ કારણ શું?
‘સ’વિશેષણની જરૂર શી ? એક ઘટતુ ઘટપણું એળખ્યું તે દુનિયાના બધા ઘટા એળખાઈ ગયા. રતિભર સેનાને પારખ્યુ. તે આખા જગતનુ સાનુ પારખ્યું. સેાનાપણુ ખ્યાલમાં આવવાથી જળનનું સેનુ પારખ્યું. કંટકે ન દેખ્ય પણ સેનાપણું ખ્યાલમાં હતુ. હિંસાપણું તે તમારા ખ્યાલમાં તે રાખો તે પછી સર્વથી કહેવાની જરૂર શી? સર્વ ડિસામાં હિંસાપણું હોય તે હિં’સાથી વિરમે એટલું ખસ ‘સ શબ્દ’
*
4.