________________
પંદરમ્' ]
સ્થાનાંગસૂત્ર
૨૦૩
કુટુંબની આખરૂ ખગાડવી નહિ, તેમ શાસન વહાલુ' નથી એમ ખરાબ સાધુને બહાર પાડવા તેમાં છે. પેષણ માટે નથી કહેતા. શ્રેણિક મહારાજે સુવાવડનુ કામ કર્યું. નાકર ચાકર ન હતા? જીંદગીના ઉપયેગને પહેોંચી વળે તેટલી ધી કળાએ લેવાની પ્રથમ હતી. દાયણનુ કામ કર્યું. ચંદનમાળા, મૃગાવતી મધા એવા છે એમ કહે છે શુ?
એક પાપી મનુષ્ય બીજને પાપી કહેવડાવવા માગે પણ તેથી કાંઈ બધા પાપી નથી.
ધતુરા પીનાર ઈંટને સેાનું માને તેથી બીજા તેમ કહેવા તૈયાર નથી. મારૂ' કહેવું નથી તેા વેશની પૂજા માટે કે નથી તે અવગુણને પાષવા માટે. તાડન તર્જનની શાસ્ત્રકારે આપેલી છટ
શ્રેણિક વદન કરતા નથી. કુટુંબમાં થયેલી ખરાબી ખમી ન જાય, તેમ ચારે ચઢાવેલી પણ ન પાલવે છેકરે સટ્ટો કરી આવે, તેને શિક્ષા કરાય અને એણે કરેલુ દેવુ' આપવુ પડે. હરામખોર, લુચ્ચા કહેવાય, પણ પણે કેાડીએ કેાડી બધા ભરી દેવા પડે. તેમ જે માર્ગ ચૂકેલા હાય તેમને માટે શાસ્ત્રકાર છૂટ આપે છે, તાડન તર્જન સુધી છૂટ આપે છે પણ
१ एष उत्सर्ग उक्तः, अपवादस्त्वाज्ञावलाभियोगावपि दुर्विनीते प्रयोक्तव्यौ, तेन च सहोत्सर्गतः संवास एव न कल्पते, बहुस्वजननालप्रतिबद्ध त्वपरित्याज्ये अयं विधिः - प्रथम मिच्छाकारेण योज्यते, અઝર્વન્નાજ્ઞયા પુનર્વજ્ઞામિયોોતિ, (આય॰ ટી॰ હારિ વૃ ૨૬); पुरिसज्जाए वे तहा विणीयविजयंमि नन्थि अभिओगो । सेसंमि उ અમિઓનો નળયનાજુ નટ્ટા બાણે ! ( આ॰ નિ - ૬૭૬ )
૪
1
: