________________
પંદરમુ”]
સ્થાનાંગસૂત્ર
· પ્રશ્ન-ઘડીઆળ રાખવી કે નહિ ?
r
• સમાધાન—ચાવી દેવી એ સ’જમની વિરાધના છે માટે ઘડીઆળ રાખવી નિહ જોઇએ. ઉપકરણ કે અધિકરણ
હવે મૂળ વાત પર આવે—નથી તે મૂર્છાભાવ, રાગદ્વેષ, મમત્વભાવ આવવાથી પાંચમા વ્રતના ભાંગવાને ભય. ધર્માંપકરણ સિવાયની વસ્તુ લેવાની બધી. 'સંયમના ઉપકારમાં વતે તે ‘ઉપકરણ’; ખાકી અધિકરણ. અધિકરણના અર્થ સમજો. ગૃહસ્થને ગે હળ, હથિયાર, ચપ્પુ, એ અધિકરણા— દુર્ગતિનાં સાધન. દુર્ગતિ ઉપકરણ બુદ્ધિથી ટળે છે. હળ, હથિયારની સગી દુર્ગતિ છે, એમ ન સમજશેા ઉપકરણની બુદ્ધિ વિનાના પાટાં, પૂઠાં સંયમનું સાધન હેાય. ઉપકરણપણાની બુદ્ધિ હૈાય ત્યાં દુર્ગતિનું ોર ચાલતુ નથી. જે વસ્તુ દુતિથી ખચવા માટે છેડી-ઘર હાટહવેલી એકે વળગ્યુ નથી. જે વસ્તુ પ્રમાનનું સાધન અમારાથી એક ડગલું છેટુ થાય તે પ્રમાન થાય નહિ, ઊનમાં ઊતર્યા તરીકે વળગાડયુ નથી. સર્વો જીવેાની વધની વિરતિ કહેવી છે, તે પ્રતિજ્ઞા એઘાના સથવારા સિવાય પાળી શકું નિહ. એનાથી સાડા
14
? (અ) ‘જીવરળ’‘૭૫ રેતી યુવઋરળ, તથા રળમુઅલધિરિતિ, (ઓનિસ્ટો પૃ૦ ૨૦૮); (આ) ન નુારૂ જીવવાર (જાર) સવારળ તં સિત્તેર ચગળ । અતિરેનું અદિરાં બનતાં .. અજ્ઞયં પરિદરતે। (પ્રોનિ॰ ૨૭૪૨) (૪) સવાર ન નુારૂ .. उवयारे सेसयं तु अहिगरणं । इय उनहिं पेहिता पुणरवि संगहइ સુત્તસ્થં (યતિરિન ૦ ૨૨૧)
*
૨૧૧
....