________________
બારમું]
સ્થાનાંગસૂત્ર ઉતરતાં અપવાદ, પણ અગ્નિ સળગાવો નહિ. '
- હવે મૂળ વાત પર આવે–શંકા–આવા જબરજસ્ત નિરપવાદ મહાવ્રતને એથે નંબરે મૂકયું. જેને પહેલે નંબરે મૂકવું જોઈતું હતું, તેને પણ ‘ત થા” કહીને ચોથે સ્થાને જ મેલવાનું કારણ? બ્રહ્મચર્યનું ચોથું સ્થાન બરોબર જ છે - સમાધાન–પહેલામાં છએ જીવનિકાયની દયા છે. થોથામાં રૂપ, રૂપગત–આકૃતિ, આકૃતિવાળા દ્રવ્ય જ વિષય છે. તે દ્રવ્ય હોવાથી એથે સ્થાને તેને નંબર છે : અબ્રહ્મ નહિં સેવવાવાળા દુર્ગતિને ભાગી થતો નથી
શંકા-શાસ્ત્રમાં 'ઉવવામાં કેટલાંક કુલોમાં બાળ વિધવાઓ કુટુંબની લજજાને લીધે બ્રહ્મચર્ય પાળે છે, મનમાં આબરૂનો ડર છે. આબરૂના ડરે જ બ્રહ્મચર્ય પાળે તે દેવલોકે જાય. ખૂનને કરવાવાળા ફાંસીને લાકડે લટકે પણ મનમાં ખૂનના વિચારવાળે ફાંસીને લાકડે લટકતું નથી. અબ્રહ્મને સેવવાવાળો દુર્ગતિને ભાગી થાય છે. જેણે સેવ્યું નથી તે દુર્ગતિને ભાગી થતું નથી. * * * મૈથુનાનુબંધીને રૌદ્રધ્યાનમાં ગણાવ્યું નથી - સમાધાન–હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી, (૩) તેયાનુ
(૧) તે વાગોડ રૂથિયા મવંત, તંત્ર તો અ#ામમचेरवासेणं • जाव चउसद्धिं वाससहस्साई ठिई पण्णता ८ । (औपः સૂ૦ ૮) ... (२) हिंसाऽनृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयेो । (તરા) ૦૬ . ૨) . . . '