________________
તેરમું] સ્થાનાંગસૂત્ર
૧૬૯ લકર ને બળવાખારમાં વફાદારીને ભેદ છે.
તાલીમ, દારૂગોળો, હથિયાર કાર્ય કરતાં દેખાય પણ તે બધાંની પાસે વફાદારી કામ કરાવે. કુટુંબ, હાટહવેલીને છેડે. થાવત્ શરીરને પિતાનું ન ગણે. ધનમાલ છોડયા, શરીર છેડયું તે દુનિયામાં દેખાય પણ ખરી રીતે અંદર કામ કરનારી ચીજ કેણ વફાદારી હોય તે તે દારૂગોળો, હથિયાર, તાલીમ સીધું કામ કરે. પલટી જાય તે? બંડખાર પાસે શું નથી હતું ? તાલીમ પામેલા બંડ ઉઠાવે. જેના કબજામાં કાંઈ પણ હથિય રે દારૂગોળો આવે, જે કાંઈ તાલીમ પામેલા હેય તે બંડ ઉઠાવે. તાલીમ એ લશ્કરના હાથમાં બળવારના હાથમાં પણ હોય. ફરકશે? લશ્કરને દેશહિતની બુદ્ધિ બળવારેને પોતે ફાવટની બુદ્ધિ. તેવી રીતે અહીં પણ સાધુ આચારમાં પ્રવર્તે, ઘરબાર, વગેરે છોડયાં, યાવત્ શરીર ઉપરથી મમતા છોડી, પણ પોતે છે કેણુ? લશ્કરી કે બળવાખોર? શાસનના હિત, ફાયદાને માટે, જગતના બચાવ માટે, ઉદ્ધારને માટે જેની બુદ્ધિ હોય તે લશ્કરી. જેને શાસન શું? ધર્મ શું? તે બળવાર. જેને માત્ર હું અને મારૂં. મારું માન સિરે કર્યું છતાં પણ તેને વળગવા જાય તો? જે માન, સન્માનને પકડવા જાય તે બળવાખોર કાર્ય કરનારી દેખીતી ચીજે લશ્કરી અને બળવાખેબંને પાસે છે. મોક્ષમાર્ગ સાધવાવાળા પાસે જે ત્યાગ, આચાર, ચારિત્ર છે, તે જ ચીજ મેક્ષથી ખસેડવાવાળા પાસે પણ છે. બાહ્ય ત્યાગ સદાચાર હોય તે ભવ્ય મૃકે '
જેને રૂપિયાભાર કલાઈમાં રૂપિયે મેળવે છે, તેને સિક્કો ત્યાં ઠેકી દેવો પડે. કલાઈ ઉપર સિકકો ન ઠોકે તે રૂપિયાભાર કલાઈને લે કોણ? ચાંદીને સિકો ન હોય તે