________________
"
પંદરમુ’]
સ્થાનાંગસૂત્ર
જાતિને ખરામ શી રીતે કહી શકાય ? ભાવ-સાધુપણાની અપેક્ષાએ દ્રશ્ય-સાધુપણુ' નકામુ, જેને પાંચ હજાર મળે તે કહે પાંચ નકામા, પાંચ ખાસડે માર્યા, પણ પાંચ પૈસા મળતા નથી તે શુ' જોઈને ખેલે છે કે ખાસડે માર્યો?
વેશ્યાને પણ છાપામાં ‘આ કુલટા છે' એમ લખેા તે ગુનેગાર. એ (વેશ્યા) જે સ્થિતિમાં છે તેની તે સ્થિતિ અંગે લખવાની છૂટ નથી આપી
શેતાન હાય તેને શેતાન લખવાની છૂટ નથી. ગુને થાય, ફાંસીની સજાની છૂટ પણ મેજિસ્ટ્રેટને ગુનેગાર, લુચ્ચા શબ્દ ખેલવાની છૂટ નથી.
ભાવ ચારિત્રની અપેક્ષાએ જ દ્રવ્ય-ચારિત્ર નકામુ શૈતાન' શબ્દો બીજા વાપરે તેની શી દશા? દ્રવ્યચારિત્ર’કિંમત વગરનું કબૂલ, પણ તે કૈાની અપેક્ષાએ ? ભાવ–ચારિત્રની અપેક્ષાએ. ‘દ્રવ્ય-ચારિત્ર'થી ભવની ભીતિ જાય નહિ એમ કહેવાય, તે ભાવ-ચારિત્ર મેળવવા માટે. ધૃઢતા માટે. નહિ કે અવિરતિને પગથીએ ઊતારી
"
.
૨૦૫
.
',
દેવા માટે લીટા કરવા નકામા. આગળ વધેલાની અપેક્ષાએ. પણ પેલો મૂળમાં રમીને શરીર, લૂગડાં અને ખગાડતા હાય, તેની અપેક્ષાએ લીટા નકામા નથી. તેમ દ્રવ્ય-ચારિત્ર નકામુ, · અનતા આવી ગયાં, કંઈ ન વળ્યું તે બધું પેલા ભાવ-ચારિત્રની અપેક્ષાએ નકામુ, ખાનપાનની અપેક્ષાએ ત્યાગ કરેલ નવ ચૈવેયકે જાય
*
મહારભ, પરિગ્રહ, આત-ધ્યાન, રૌદ્ર-ધ્યાન કરીને સંસારમાં ભટવાળા તેની અપેક્ષાએ દ્રવ્ય-ચારિત્ર નકામુ નથી, લીટા કરવા બેઠેલે તે શુક્રવારના ચણા પામે. લીટા કરવાવાળા છેવટે ચણાને