________________
૨૦૦
સ્થાનોંગસૂત્ર
| વ્યાખ્યાન
લાયક. ઈનામને લાયક પસાર થયેલે. આંબા, પીપળાની રમત કરનારા, ધૂળમાં અંગલા બાંધનારા ચણામાં નથી. શિક્ષણ સિવાયની કળા ચણામાં કામની નથી. દ્રવ્ય-ચારિત્રમાં રહેલે, તેને ખાનપાનની ઇચ્છા છે, એવી ઈચ્છાએ જેણે પાપના ત્યાગ કર્યા તે નવ ચૈવેયક સુધી જવાના છે, પણ જે આરંભ સમારંભમાં ખેંચી રહ્યા છે. તેને નરક સુધી જવાનું; તે સિવાય બીજું
કોઇ સ્થાન નથી.
કમલપ્રભાચાય ના નીડર જવામ
કેટલાક ઉમ્બંખલે આવું કહેનારા હોય છે. કમલપ્રભાચાર્યે સાધુની નિશ્રાએ થતાં દહેરાને અંગે કહ્યુંજિનેશ્વર મંદિર છે, પણ તે સાધુને નિમિત્તે થાય તેથી ‘સાવધ’ છે. તીર્થકરગાત્ર સાચાપણામાં બાંધ્યું. નીરપણે પ્રરૂપણા કરી. તેમાં ખાંધ્યું. જ્યાં જતિએ મદિરના માલિક બનવાવાળા, આખુ ગામ બધું મદિરના માલિકના પક્ષનું. એ સભામાં જિનમદિર જે કે પૃય છે, પણ જે સ્થિતિ છે તે પાપનું સ્થાન છે, એ કહેતાં કેટલી જીગર ચલાવવી પડી .ડશે. પેાતાનુ કાઇ નથી. ગામ આખું જે કહેવા માગે છે તેનાથી વિરૂદ્ધ. એવાની સામે પરદેશી મનુષ્યે આખા ગામની રૂચિમાં ન આવે તે કહેવાની હિંમત કરી હશે તે કેવી સ્થિતિ? એ ગામના વર્ગ એમની પાસે લ? રાગવાળે, પ્રીતિવાળા છે. આખુ ગામ એ દશામાં ૐ તે વખતે નિધના મંદિરને અંગે ચૈત્ય જેવી પવિત્ર વસ્તુના ખેદમાં કાઢવાનાં છે, છતાં જ્યાં કહી દીધું ત્યારે કેટલી ડિત ભીડી હશે ? ન્હે કે છે તો નજીકના સગા પણુ-વ્યારા ગણવા છે અને પ્રહાર કરવાનો વખત આવે તે ચૈત્ય-માદાનું સ્થાન અપા