________________
૭૨
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન
જૈન દર્શનમાં તત્ત્વાના વિભાગ
.
જૈન શાસનમાં કેટલાક પેટાભેદ અને કેટલાક મુખ્યભેદ એકઠા કરીને નવ તત્ત્વ કહ્યાં છે. સામન્ય રીતે જીવ, અજીવ એ એ જ તત્ત્વ છે. હેય, ઉપાદેય, જ્ઞેય તરીકે ઉપદેશ દેવાના હોય, અને ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ થાય, તેથી આશ્રવાદિ તત્ત્વા વધાર્યા. દૃષ્ટિ તે ધ્યેય નક્કી થાય તે જ છે. આશ્રવનુ છેાંડવા લાયક રૂ ંવાડે રૂ ંવાડે થાય, અને સવર તથા નિર્જરાનુ સાધન તરીકે આદરવા લાયકપણું જણાવવા સાથે મેાક્ષનુ ઉપાદેય જણાવ્યુ. એ બધા તેથી તે ભેદ કર્યા. તત્ત્વા છતાં સક્રમણુ વંગરના પદાર્થો છે. આગળ વધ્યા ત્યારે નવ તત્ત્વ. પુણ્ય, પાપ એ એ સક્રમણીય છે. આશ્રવનુ શુભપણુ તે પુણ્ય, તેમજ શુભપુદગલાનું વૈદન તેનુ નામ પુણ્ય. અને અશુભ પુદ્દગલાનુ વેદન તે પાત્ર. પુણ્ય અને પાપ એ આશ્રવ તથાં બંધાયમાં સંક્રમણીય છે, સ્વતંત્ર નથી. મૂળભેદાને જણાવવાના પ્રસંગ આવ્યે ત્યાં સાધક ખાધક એવા પુણ્ય, પાપને ખસેડવાં પડયાં. પેટાભેદમાં પ્રરૂપણા તરીકે જણાવ્યાં. આવી રીતે સંક્રમણીય પદાને કારણસર ભેદ તરીકે ગણવામાં આવે છે. ચાલુ અધિકારમાં સચ્ચાત્રો વાળાવાયાગો' એ વગેરે પાંચ કહેધાય. તે પાંચે સ્વયં પદાર્થો છે. સંક્રમણીય પેટાભેદો નથી. તેથી પંચનુ વિધાન છે. જો તેમ છે તેા બાવીસ તી કરાતુ કયુ વિધાન છે ? ‘વિરતિ' શબ્દ કેમ વાપર્યાં ? મહાવ્રત કહેવાં હતાં તે વિરમણ વખતે ‘મહા શબ્દ કેમ નહિ ?
•
*