________________
પાંચમું] સ્થાનાંગસૂત્ર
૭૧ જાય. રાજધાનીની શોધ રજિસ્ટર થાય. “આ વાત કેવળીને અપમાનને માટે નથી.” જગતને તારવાને અંગે તીર્થકરની શોધ રજિસ્ટર થઈ કેવળી મહારાજની શોધ રખડી ગઈ, કારણ શાસન પ્રવર્તકપણું આવ્યું નહિ. તીર્થકરેએ શાસન પ્રવર્તાવવા માટે ઝુકાવેલું હતું તેથી પ્રવર્તાવનારા થયા. સામાન્ય કેવળીઓ જાણે છે, પણ રજિસ્ટર કરાવી શક્યા નહિ. શોધક ખરા, પણ જંગલના. તેને માટે પન્ના કહી દુનિયાને જાહેર કરનાર તરીકે કઈ પણ હોય તે તે તીર્થકર ભગવાને છે. “u “મgવયા' અને પDગા કેમ?
શંકા -ઈચત્તાની જગ્યા પર પાંચ મહાવ્રતને વિચાર કરે પડેપાંચ મહાવ્રતે કેમ? પાંચ ગણાવ્યા એટલે આપોઆપ આવી જવાનાં હતાં, છતાં “પંચ શખ શા માટે કહે? સામાન્ય મહબ્ધયા કહી દે. પંચપણું વિધેય શા માટે? રમળ કહ્યું તે વિરતિ આવી ગઈ હતી, વ્રત આવી ગયાં હતાં. વ્રત આવી ગયું હતું તે “મહવયા’ શબ્દ કહેવાની જરૂર ન હતી, કેમકે સંખેય આવી જવાથી સંખ્યા આવી જાય છે. વેરમાં કહેવાથી ઉત્તમgવવા કહેવાની જરૂર નથી. તેમજ Homત્તા કહેવાની જરૂર નથી. તે પછી “પંચ “ભવા ' અને “quiારા કેમ મેલ્યાં? એકે કહેવાની જરૂર ન હતી. તેમજ સંગ' કહેવાની જરૂર ન હતી. આ નકામાં લખી નાખ્યાં. એ સમાધાન-અહીં પંચપણું અને મહાવ્રતપણું પનત્તા કહી નકકી કરવું છે. પંચપણું વગેરે વિધેય છે, પણ અનુવાદ તરીકે લેવાનાં નથી. પાંચેનું વિધેયપણું છે. પણ એકેને પિટાભેદ તરીકે કહેવામાં આવેલાં નથી, વૈશેષિકે એ “ભાવ” એમ કહી એક મુખ્યભેદ અને છ–પેટભેદ કરીને સાત ભેદ કહ્યા.