________________
૩૪
ઉપઘાત.
ભાવના– અનંત સંસાર મટાડી દે તે ભાવના (૧૯૦). ભાવ-હિંસા-અહિંસાના કારણ રૂપ પ્રમત ગ તે ભાવ-હિંસા(૨૨૪). મહાવ્રત-પાંચે આશ્રાથી ત્રિવિધ, ત્રિવિધ વિરમવું તેનું
નામ મહાવ્રત (૧૪૬). –સર્વથી વિરતિ હેાય તે મહાવ્રત (૧૪૬). " –“દેવતત્ત્વનું નિરૂપણ કરવામાં પહેલે નંબરે ઉપયોગી
થનાર વ્રત તે મહાવ્રત (૧૮૯૮). –પ્રતિજ્ઞાપૂર્વક ભિન્ન ભિન્નતાએ અરિહંતાદિકની સાક્ષીએ હિંસાદિકથી સર્વથા વિરમવાની પ્રતિજ્ઞા તે મહા
વ્રત (૮૪).
-શાસનના સ્તંભ તે મહાવ્રત (૧૩૨). માળા–અજ્ઞાનનું--હનું ચિહ્ન તે માળા (૩૦). મિથ્યાત્વ–ધર્મ મોક્ષને માટે છે એવું ધ્યેય જેનું હોય
નહિ, તે પછી દેવલેક માટે ધર્મ કરે તેનું
• નામ મિથ્યાત્વ (૨૨૮). મૂછ–જેની પાસે જે વખતે જે હોય તેમાં જે જકડાય તે
મૂચ્છ (૧૬). મૃષાવાદ–અનંતા ગુણ પૈકી એક અંશને વિપર્યાય
કરવાની બુદ્ધિ તે મૃષાવાદ (૧૨૯). –બૈરાંની પિક તે મૃષાવાદ (૧૪૩). –અંતઃકરણની પ્રતીતિ તત્ત્વાદિકને અંગે અવળી થાય
ત્યાં મૃષાવાદ (૧૪૨). –પ્રાણોને સર્વથા નાશ કરનાર ગઠડીનું જુઠું તે
મૃષાવાદ (૧૪૨). મેક્ષ–આત્મીય સુખ એનું નામ મોક્ષ (૨૭). મેહ–ઉંદરની કુંક જે જે હોય તે મહ. (ર૭૩).