________________
1
1
ચૌદમુ ‘કાલ’ ભવિનવેદના આથી હરિભદ્રસૂરિએ
પચાશકમાં જણાવ્યુ–દ્રવ્યપૂજા કયી કહેવાય ? જેમાં સર્વવિરતિ મેળવવાની ભાવનાએ ભગવાનની પૂજા હોય—તેનું નામ ‘દ્રવ્ય-પૂજા’. અને આથી જ રાજ કાલ લેવામાં આવે છે. નાનાં બચ્ચાઓને કાલની કિંમત ન હાય, કાલ કયા નય વીયરાય ! નાગુહ્ર! હોય મમં તુનુ વમાવો મથવું ! મવનિન્ગેઓ ( fધાનસૂત્ર ). ચારે ગતિરૂપ સંસારથી નિવેદ તારા પ્રભવાથી થાઓ. એમના પ્રભાવથી માગીએ છીએ ભવનિવેદ.
સ્થાનાંગસૂત્ર
*
૧૯૩
‘પૂજા' દસ્તાવેજ, ‘સહી’ જય વીયરાય
જેને ભવનિવેદનું ધ્યેય ન હેાય તે પૂજા કરે તેમાં શું? દસ્તાવેજ આખા લખે, સહીમાં છટકી જાય તે? દસ્તાવેજ નકામે. પૂજાએ દસ્તાવેજ; નય વીયરાય એ સહી છે. સહીમાં છટકી જવાય તે દસ્તાવેજ રદ થઈ જાય. લુલીઆ જમાલીઆ ઉપર કાંઇ હુડી લખતા નથી. તીર્થંકરની કિંમત તેમના ગુણથી
ભગવાનમાં રહેલા ગુણાની જ પૂજા છે. જ્ઞાન, દર્શન ને ચારિત્ર એ ગુણાની જ પૂજા રાખવામાં આવેલી છે. પુરુષ ને ગુણુ એ બે એકરૂપ છે. તીર્થંકરોની કિંમત એમના ગુણાને લીધે છે.
१ दवे भावे य थओ दव्वे भावथयरागओ सम्मं । जिंणभवणादिविहाणं भावथओ चरणपडिवत्ती | जिणभवणवित्रठावणजत्ता पूजाइ सुतओ विहिणा । दव्वत्थउत्ति नेयं भावत्थयकारणत्तेण ॥ (વંચાયા: ૨૪-૨૪૭)