________________
આઠમું] સ્થાનાંગસૂત્ર
૧૦૫ હશે તેને. તીર્થકરના શાસનમાં હશે તેને ભગવાનની પ્રતિમા દેખીને ઉલ્લાસ થશે. જિનેશ્વરની મૂર્તિ અનેક જીવોને સમ્યકત્વ આપનારી થઈ તેથી તત્વાર્થકારે જિનેશ્વરની મૂર્તિમાં સમ્યત્વ માન્યું. નહિ માનનારાઓ માનનારાની પરીક્ષા લે. પરસંગે મૂર્તિ ચારિત્રવાળી છે - પ્રતિમામાં કેટલાં ગુણઠાણાં? તેર. તસ્વાર્થકારે, આવશ્યકનિર્યુક્તિમાં કહ્યુંઃ એક જીવમાં એક સાધુને દેવે સમકિત થયું. એક જીવમાં એક પ્રતિમા દેખી સમકિત થયું. હેતુપણે પરસંનિગ–અજીવ જેમ મૂર્તિ દેખવા માત્રથી સમ્યત્વ ઉત્પન્ન થાય. જ્યારે જિનેશ્વરની મૂતિ કેવળ આત્મઅપેક્ષાએ જડસ્વરૂપ છે. આત્મસંનિધાનની અપેક્ષાએ અજ્ઞાન છે. પરસંનિ
ગે ચારિત્રવાળી છે, ચોથા ગુણઠાણી સમ્યકત્વવાળી છે. આત્મસંનિગ–જેમાં ઉત્પન્ન થાય છે. સમ્યક્ત્વ જીવમાં ઉત્પન્ન થાય
સમ્યત્વ ઉત્પન્ન શેમાં થાય? જીવમાં. પરસંનિગ–બાહ્ય કારણ બને, બીજને સંબ છે, હેતુરૂપે હતું તે જ સભ્યત્વ થયું. અનાદિની રખડપટ્ટીમાં જે નહેતું મળ્યું એ પ્રતિમાને પ્રભાવે મળ્યું. આત્મા તે અનાદિન હતા. ઊંઘી ગયે હતે. કાંઈ કેમ વળ્યું નહિ? પ્રભાવ એને. સમ્યકત્વ થયું પણ
१परसंयोगेन जीवस्याजीवस्य, (तत्त्वा० अ० १. सू० ७ भा०) एवमेकमजीवाख्यं पदार्थ प्रतिमादिकं प्रतीत्य यदा क्षयोपशमः समुपजायतेऽतम्तदा तस्यैवाजीवस्य सम्यग्दर्शनम् (तत्वा टी. हरि पृ०.४०). #પરિશિષ્ટ પહેલુ નબર (1) જુઓ