________________
આ ગ્રન્થને અંગે મુનિ મહારાજ શ્રીગુણસાગરજી મહારાજે ભાવિક સંગ્રહસ્થ પાસેથી દ્રવ્ય સહાય અપાવી છે એથી અમે આ ગ્રન્થને પ્રકાશિત કરી શક્યા છીએ.
આ ગ્રન્થનું મુનિમહારાજ શ્રીકંચનવિજયજી તથા તથા મુનિમહારાજ શ્રીક્ષેમંકરસાગરજીએ પ્રેસમેટર તૈયાર કરવું, મુફ જેવાં વગેરે કાર્ય કર્યું છે.
આ ગ્રન્થના પ્રકાશનમાં પરમ તારક ગુરૂદેવશ્રીને આભાર જેટલે માનીએ તેટલે ઓછા છે. તેમજ ઉપર જણાવેલા મુનિ. મહારાજાઓને, પ્રોફેસર કાપડિયાને તથા દ્રવ્ય સહાયકોને આભાર માનીએ છીએ.
આ ગ્રન્થના પ્રકાશનમાં અમને મળેલાં સાધન દ્વારા પ્રેસમેટર પ્રફ વગેરેનું સંશોધન કરવા છતાં, તેમજ પ્રેસષથી કે દષ્ટિદેષથી કઈ ભૂલ રહી જવા પામી હોય તે વાંચકે સુધારીને વચે! એ જ અભ્યર્થના.
અંતે એટલું જ જણાવવાનું કે આ ગ્રન્થને સાદ્યન્ત વાંચીને ભાગ્યશાળીઓ ગ્રન્થમાં જણાવેલા માર્ગને અનુસરે. ૨૦૦૫ કા. વ. ૩ }
લિ. પ્રકાશક.