________________
૨૧૬
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
જ
થઈ જાય. ત્રીજા ભાગની, ચેાથા ભાગની તકરાર તમે કરી છે, કાંઈ નથી. જજ કહેઃ ત્રીજો ભાગ એ જ ચેાથા ભાગ અને ચેાથે। ભાગ એ જ ત્રીજો ભાગ છે. શેઠીઆએ જે ત્રીજો ભાગ કહ્યો છે અને વીલમાં લખ્યું છે તે અને એક જ છે. સમુદાયના ચેાથે એ શેષના ત્રીજો. બંને ભાગ મેળવી લે. સેાના ચેાથેા પચીસ. સેામાંથી પચીસ કાઢીને રહેલાં પંચાતેર. તેમાંથી ત્રીજો પચીસ. એના જેવુ' વહેંચી લેશે, તેવી જ રીતે તેને મળશે. દસ્તાવેજમાં ચોથા ભાગ લખ્યું છે તે બધાનું ભેગુ' કરીને લખ્યું છે. હવે તકરાર શાની કરે છે? અકકલ નહિ પહેોંચાડનારા મેટા વકીલે હેાય, સાચી વસ્તુ સમજી ન શકે. તેમ મિથ્યાત્વે રહેલા મેાક્ષની ઈચ્છા કરે. એક પુદ્દગલ-પરાવતે મેક્ષે જાય. ચોથે ગુણઠાણે એક પાપસ્થાનક રોકયું. અ પુદ્દગલ-પરાવમાં મેાક્ષ, પાંચમે આરભપરિગ્રહ છે, છતાં આઠ ભવે માક્ષ. છઠ્ઠું પણ આઠ ભવની છાપ, સચેગિંકેવલી મેલ્લે જતા નથી. જેમ પણે ફરક ન હતા તેમ અહીં અકકલ પહેોંચાડાય. વસ્તુને ન સમજે તેને સેાનું-પિત્તલ અને સરખાં
પહેલે એક પુદ્દગલ-પરાવતે મેક્ષ તે પહેલા ગુણુઠાણે રહેલે નહિ પણ અત્યારે પહેલે છે, મેાક્ષની ઈચ્છા છે .તેને १. नरलोकमेत्य सर्वगुण सम्पदं दुर्लभां पुनर्लब्ध्वा शुद्धः स । सिद्धिमेव्यति भवाष्टकाभ्यन्तरे नियमात् ॥ ( प्रशमरति श्लोक ० ३०८ ) त्वत्पद्य मनुष्येषु भुक्त्वा भोगान् सुदुर्लभान् 1 विरक्तो मुक्तिमाप्नोति शुद्धात्मान्तर्भवाष्टकम् || (यो० शा ० प्र०३, श्लो०
૨૨૬)
: