________________
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
ુઢીયાઓમાં દેખીએ છીએ કે દલાલેાના સમકિત, ચેાથમલજીનું સમિતિ, ગમલજીનુ' સમકિત, એટલે જિનેશ્વરમહારાજના દલાલનું સમકત. આપણું ગળું સુકાઈ જાય, છતાં તત્ત્વ તા જિનેશ્વરનું છે. પેલા પારકી મિલકતના માલિક થાય છે. પેાતાનું સકિત શીખ્યા છે, અને છાપ આપે છે. પણ અહીં તેા જે ત્રણ વસ્તુ કહી તેમાં પરાવાયેલે જે હાય, પછી ભલે તેના આત્મામાં ગમે તે હોય પણ તેને ‘સમિતી' માનીએ છીએ. હરિભદ્રસૂરિ છાપ મારવાનું રાખતા નથી. ધર્મની શરૂઆત
૫૪
મૂળ વાત પર આવા-ચેાથે ગુણઠાણે આવેલે જીવ પડી જાય, તત્કાળ ન ચઢે તેવા પડે, અસ ંખ્યાતી વખતે ચઢે તેમ પડે; તે પણ અર્ધો પુદ્દગલપરાવમાં મેહને મારવાને તે એને અવિનાશી પ્રભાવ. તે પ્રભાવ નિગેાદમાં પણ ચાલ્યા જતા નથી. શાને લીધે ? સમકિત પામ્યા તેને લીધે. ચેાથે આવે અવિનાશી. ત્યાંથી ધર્મ વ્યવહાર તરીકે શરૂ કરીએ છીએ. ઉપચારવાળો ધર્મ લઈએ તે જ્યારથી મેહની સીત્તેર કાડાકાર્ડની સ્થિતિમાંથી ૬૯ કડાકડીને ક્ષય કરી ન્યૂન કાડાકાડીની સ્થિતિવાળો અપુન ધક થયા એટલે ધમ આવ્યે. નિશ્ચયથી ધર્મ ચૌદમાને છેડે રાખ્યા. મેાક્ષ સિવાયનું છેાડવાનુ છે
ત્યાગ ન કરવા પડે, છેડવા ન પડે, કેઈ કાળે પણ છેડવા ન પડે, કે નિહ એવું જો કઇ હોય તે તે મેાક્ષ જ’ છે. મેક્ષ સિવાયની ધરૂપે ગણેલી સ્થિતિ બધી છેડવાની. તે સિવાયની બધી સ્થિતિ છછાના છકામાં છવાયેલી છે. અથ ને કામની સ્થિતિ છકામાં છવાયેલી એટલે છેડવાની. તેવી રીતે
: