________________
૨૨૫
સેલમું]
સ્થાનાંગસૂત્ર મન તે બધું હતું તેથી હિસાબ નહિ.
રૂપ, ચક્ષુને અંગે સંબંધી. રૂપ એ ચક્ષુને જ વિષય, ચક્ષુ ગ્રહણ કરે તે રૂપને. જે અસાધારણ કારણ હોય તેને અંગે વ્યપદેશ થાય. પાંચ ઇંદ્રિયના તેવીસ વિષયો અસાધારણ કારણપણને અંગે સમજવા સાધારણ અને અસાધારણુ કારણ
પ્રમત્તાગ એ ચારેમાં રહેલું છે, માટે સાધારણ કારણ . પ્રમોગ સાધારણ કારણ હેવાથી તેનાથી વ્યપદેશ કર્યો
નહિ. પ્રાણનું વ્યરે પણ એ અસાધારણ કારણ છે. પહેલા મહાવ્રતમાં સર્વથા પ્રાણાતિપાતથી વિરમવાનું કહ્યું. અસાધારણથી વ્યપદેશ થાય. મહાવ્રત તરીકેનો વ્યપદેશ અસાધારણ કારણને કરે તેથી તે વ્યપદેશ કર્યો. . . . .
શંકા-કર્મબંધ રોકવા માટે પ્રાણાતિપાતવિરમણ કરે છે કે અન્ય કોઈ કારણે? કર્મબંધનું અસાધારણ કારણ તે પ્રમરયોગ છે. પ્રમત્તયોગ ક્યાંથી થાય છે, પ્રમત્તયોગ (મઘ, વિષય કષાય, નિદ્રા અને વિકથાના વ્યાપાર) વડે કરીને પ્રાણનો નાશ કરવું તે હિંસા. મત્તયોગાત પ્રાણાયપરેg હિંસા તે વગેરે . આગળ વિચારાશે. . . : ' ' .