________________
ચૌદમું ]
સ્થાનાંગસૂત્ર
૧૯૫
:
જન્મ્યા, દશ મર્યા એમાં એછાવતા કહે તે મૃષાવાદ સુધી પહેાંચાડી દે. જન્મ્યાની સ ંખ્યામાં ફેરફાર થાય તે મૃષાવાદ. મારની જગ્યા પર દેશની વાત કરવામાં આવે તે મૃષાવાદ. તે પછી અઢારની જગ્યા પર પાંચમાં સ થઈ ગયું ? અઢારનાં પાંચ કર્યા તેમાં સ કેમ ?
સમાધાન-પાદશાહે ખીરખરલને પૂછ્યું-સત્તાવીશમાંથી નવ ગયાં ? શૂન્ય. નવ નક્ષત્ર વરસાદનાં. સત્તાવીશમાંથી નવ નક્ષત્ર વરસાદનાં કેરાં જાય. તે આશા શુ રહે? શૂન્ય. અઢાર મારચાં કરાજાએ માંડેલાં છે પણ તે બધાનુ મુખ્ય સ્થાન આ પાંચ. અઢારમાંથી પાંચ જાય તે શું રહે ? કર્મસ્થાનને અંગે પૂછીએ તે શૂન્ય’ કહેવાય. વાંઝીને વંશ વગર આગે સરે, તેમ તેર પાપસ્થાનક
ક્રોધ, અભિમાન, માયા, લાભવાળા આ પાંચમાં ન આવે ને પેાતાના મૂળ દેખાડે. જુએ? આ પાંચ દરવાજા હતા. પાપસ્થાનક તે અઢાર. પેસવા નીકળવાના રસ્તા પાંચ તે અંધ કર્યા, એટલે ચુમાઇને બેઠા. બેઠા મળ્યા કરા, નીકળવા ન દઇએ તે શું કરવાના હતા ? હિંસા, જૂઠ વગેરેમાં ન આવવા દઇએ તે તેર પાપસ્થાનકે વાંઝીઆ મરી જાય. વાંઝીઆના વંશને મારવા માટે શૂળીએ ગેઠવવી ન પડે, વાંઝીએ મર્યાં એટલે ખલાસ. હિંસા વગેરે પાંચ હોય તે એનેા વંશ, એ નહિ ાય તે વગર માયે મર્યાં છે.
એક લઈને ત્રણ મા કરે તે। દેવાળું કાઢે. જ્યારે ત્રણને વિભાગ કરે તે રાગ, દ્વેષ ને પરિગ્રડ એ જુદી વસ્તુ. પરિગ્રહ માનીશ તે જ પશ્ત્રિહવિરમણ. પરિગ્રહવિરમણ એટલે ધર્માંપકરણ સિવાયની ચીજ લેવી તે મધ. ધર્મપકરણની ચીજ