________________
: વ્યાખ્યાન ૨૦. જ્ઞાનની ઉપયોગિતા શી? : ગણધર મહારાજા સુધર્માસ્વામીજી ભવ્ય જીના ઉપકાર
માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને ક્ષમાર્ગને પ્રવાહ ચલાવવા માટે દ્વાદશાંગીની રચના કરતાં જણાવી ગયા કે જ્ઞાન એ જ્ઞાનના મુદ્દાઓ આદરવાનું નથી. છાપરામાં નળીઓ ગણુએ તે શો ફાયદે? જાણવું એ જ. ફાયદો નથી. નાનાં બચ્ચાંઓને ગણવું એ ફળ છે. એમને અંગે ભણવુંગણવું એ ફળ ગણુએ છીએ તેનું કારણ આગળ વેપાર રોજગારમાં એ જવાને એથી આગળ ફળ આપે તે તરીકે એને ઉપાગી ગયું. જ્ઞાન સાધન તરીકે ઉપગી " ગુજરાતીની બારાખડી શીખવે છે. પહેલાં અંગ્રેજી શીખવેને? જ્ઞાન થશે. એવા જ્ઞાનને શું કરે ? જ્ઞાન, જ્ઞાન તરીકે, સાથ તરીકે માન્યું નથી. વ્યવહારનું શિક્ષણ મેળવાય તે મેળવાત. નડુિં ફલાણું જ ભણતર શા માટે? બચાઓના જ્ઞાનમાં આપણું નેમ કયાં છે? એને વર્તનમાં ઉપયોગી થાય એમાં છે. શિક્ષણ છે એવી મે મારે છે, જે શિક્ષણ ઉપયેગમાં ન આવે તે ગેખાવીને માથું ખાઈ જાય છે. જ્ઞાન,
ન તરીકે ઉપયોગી નથી; સાધન તરીકે ઉપગી છે. ચક્ષુ દેખે. દેખવા માત્રથી ફળ નથી કાંટા દેખ્યા એટલે પગ, ઉપાડીને સાચવીને ચાલે. પાંગળ, આંધળો આ બેની સ્થિતિ १ हयं नाणं कियाहीणं, हया अन्नाणी किया । पासंतो पंगुले રડો, પાત્રમાણે અધો ( નિઃ ૦ ૨૦૨)
-
-