________________
૩૧૨
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
છે. કેટલાકને ખ્યાલમાં ન હેાય. જગલીની લિપિ A. B. C. D. અ, ૬, ૬, ૭, એનુ જ અનુકરણ. નથી સ્વરનું ઠેકાણું, નથી વ્યંજનનુ' ઠેકાણું. આટૅની ભાષામાં કંઠય લીધા તે કય, જ્યારે એની ભાષામાં નથી અક્ષરા પૂરા, નથી રચના પૂરી, છતાં અનુકરણ કરીને અ, 7, , ૪ લીધા. વારતવિક રીતે આ, આ, હૈં, હૂઁ. શ્ ના અ કાંઈ નહિ. તે અધા રૂ.
કેટલાક શબ્દ વ્યુપત્તિ પ્રમાણેના છે. પૅરોતિ તિ હતાં. જે કરનાર હોય તેને 'કર્તા' શબ્દ લાગુ થાય. કેવળ વ્યુત્પત્તિથી લાગુ થાય તે ‘ યૌગિક,’
યોગિકરૂંઢ શબ્દ તે વ્યુત્પત્તિ ને પ્રવૃત્તિને હિંસાખ રાખે. ગે એટલે ગાય. નૈઋતિ તિÎ:. ચાલે છે તે 7: તે શું ભેંસ, ઘેાડા ચાલતા નથી ? તેમ ગાય બેસે છે, કયાં ચાલે છે, છતાં એને ‘ગેા’કહીએ છીએ, ગેા શબ્દ વ્યુત્પત્તિ લઇને રૂઢ કરી નાખ્યા, ચાલતા હાથીને ન લાગ્યું પણ એઠેલી ગાયને પણ ‘ગા’ કહેવાય. તેવી રીતે આ વેરમણુ” શબ્દ એકલા વ્યુત્પત્તિ અર્થને લેનારા નથી, વ્યુત્પત્તિ લઈએ તેા ‘પાછુ નિવર્તવુ’ એ નથી. આ ‘વેરમ’ શબ્દ યૌગિક નથી. જો એ યૌગિક શબ્દ હેાય તે ત્યાગ ખુશીથી લેવાય. નહાતી પંચમીની જરૂર. વેરમાંની જરૂર? કયારે? વેરમણ યૌગિક હેત તે. પણ આ વેરમણ શબ્દ "યેાગરૂઢ છે. કાં રૂઢિ કરી ? ``જ્ઞાવાડ મ્યુવૈયાવળ. એમ ચેાગ્યરૂઢ કહ્યું.
વિરતિ-વિરમણ કેનું નામ ? પાછું હઠવું. એટલાનુ નામ વિરતિ' નથી તે અહીં ‘ત્યાગ’ શબ્દ હવે
સૂક્ષ્મ એકેન્દ્રિય જીવે। હિંસાથી છૂટા રહેલા છે. કેવળ? વિરુતિર્રામ જ્ઞાવાચ્યુપેલ્યારમ્ (તત્તન્ના, ત્ર. ૭ જૂ॰ ? ના૦)