________________
૧૩૩
પ્રતિમાશતક ભાગ-૩સ્તવપરિજ્ઞા | ગાથા-૮
શષ્ટાદ્યપ રત્ન - અહીં “મદિ' શબ્દથી પાષાણાદિનું ગ્રહણ કરેલ છે અને ‘વ’ શબ્દનો રત્ન સાથે સંબંધ છે, તેથી તપ એમ જોડાણ કરવું અને ‘પ' શબ્દ ભૂમિની અપેક્ષાએ સમુચ્ચય અર્થક છે.
રેવતીશુપવનસ્ અહીં ‘આદિ શબ્દ ભિન્ન ક્રમમાં હોવાથી રેવતો પવન' એમ જોડાણ છે અને માહિ’ શબ્દથી શ્મશાનનું ગ્રહણ કરેલ છે. એટલે અર્થ આ પ્રમાણે થાય છે. દેવતાના ઉપવનથી અને શ્મશાનથી લાવેલું હોય તે લાકડું વગેરે શુદ્ધ છે.
આ ઉપરમાં કહેલ ગાથાર્થ ષોડશક-૧૮ તથા તાત્રિશદ્વત્રિશિકા-૨/ક પ્રમાણે કરેલ છે અને ત્યાં આ પ્રમાણે પાઠ છે - સાર્વપ રુદ્ધમદ યંત્માનીતું રેવતાક્રુપનાઃ | ગાથાર્થ :
(૨) કાષ્ઠાદિ દલ પણ=જિન ભવનનું ઉપાદાન દ્રવ્ય પણ, અહીંયાં=જિનભવનના વિધાનમાં, જે દેવતાદિના ઉપવનથી લાવેલું ન હોય, બળદ આદિને મારવા વડે લાવેલું ન હોય અને સ્વયં જે કરાવેલું ન હોય (ત) શુદ્ધ (જાણવું.).
જ આ બીજા પ્રકારે કરેલ ગાથાર્થ પંચાશક-૭/૧૭ની પૂ. શ્રી અભયદેવસૂરિ મ.ની ટીકા મુજબ કરેલ છે. અને તે ટીકા મુજબ “રંવતઘુવેના’ - અહીં ‘મા’ શબ્દ ભિન્ન ક્રમમાં હોવાથી હેવતો પવનઃ પાઠ જાણવો. તેથી દેવતાના ઉપવનથી=બંતરના કાનનથી અને ‘દિ’ શબ્દથી વ્યંતરના ભવનાદિનું ગ્રહણ કરેલ છે, ત્યાંથી લાકડું વગેરે લાવેલ ન હોય; કેમ કે ત્યાંથી લાવવામાં તેમને પ્રષનો સંભવ હોવાથી જિનાયતન અને તે બનાવનારાઓને વ્યાઘાતનો સંભવ છે, એ પ્રમાણે અર્થ કરેલ છે.
પંચાશક-૭/૧૭ની ટીકાનો પાઠ આ પ્રમાણે છે –
यदिति दलं 'देवयादुववणाउ' त्ति इहादिशब्दस्यान्यत्र दर्शनाद्देवतोपवनादेरिति द्रष्टव्यं, तेन देवतोपवनाद्व्यन्तरकाननात्, आदिशब्दात्तदभवनादिपरिग्रहः, तदानयने हि तस्याः प्रद्वेषसंभवाज्जिनायतनस्य तत्कारकादीनां च व्याघातसंभवादिति । ટીકા :
काष्ठाद्यपि दलं कारणमत्र विधाने शुद्धमिति विधेयनिर्देशः । यद्देवताद्युपवनादादिना भिन्नक्रमेण श्मशानग्रहः, नाऽविधिना बलीवर्दादिमारणेनोपनीतम् आनीतम्, स्वयं च नो कारितं यदिष्टकादि, तत्कारिवर्गतः क्रीतमुचितक्रयेणेत्युक्तेः ।।८।। ટીકાર્ય :
ઝાપિ #ત્યુઃ || કાષ્ઠાદિ દલ પણ=જિનભવનનું ઉપાદાનકારણ પણ, અહીંયાં=જિનભવનના વિધાનમાં=નિર્માણમાં, શુદ્ધ છે, એ પ્રમાણે વિધેયનો નિર્દેશ કરેલ છે=જેનું વિધાન કરવામાં આવે તે વિધેય કહેવાય, તે પ્રમાણે અહીં યત્નથી લાવેલ કાષ્ઠાદિ દલને ઉદ્દેશીને શુદ્ધ છે, તેમ વિધાન કરવું છે, તે બતાવવા જિનભવન નિર્માણમાં આવું લાકડું શુદ્ધ છે તેમ વિધેયનો નિર્દેશ કરેલ છે.