Book Title: Pratima Shatak Part 03
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 421
________________ ૩૮૯ પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા / ગાથા-૧૯૧ ટીકાર્ય : યથા .... બહાર્થ છે જે પ્રમાણે વૈદકમાંવૈધક શાસ્ત્રમાં, ઓઘથી–ઉત્સર્ગથી, દુખકરપણું હોવાને કારણે દાહનો અગ્નિવિકારવો, નિષેધ કરીને, વળી ત્યાં જ=વૈવક શાસ્ત્રમાં જ, ફળના ઉદ્દેશથી ગંડાદિ ક્ષયનિમિત્ત, વ્યાધિની અપેક્ષાએ, વિધિ વડે તેને જન્નદાહને જ કરવો, એ પ્રમાણે કહેવાયેલું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૯૦૫ - અહીં ‘ત્તોદેશન બ્લડિક્ષનમિત્ત વ્યાધ્યક્ષત્ય કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, ગંડાદિના ક્ષય માટે=ગૂમડાં વગેરેના નાશ માટે દાહનું વિધાન કરેલ છે અર્થાતુ ગંડાદિરૂપ વ્યાધિની અપેક્ષાએ દાહનું વિધાન કરેલ છે, એમ બતાવવું છે. ગાથા - "ततो वि कीरमाणे ओहणिसेहुब्भवो तहिं दोसो । जायइ फलसिद्धिए वि एव इत्थं पि विण्णेयं" ।।१९१।। ગાથાર્થ - તેનાથી પણ તે વચનથી પણ, કરાતા તેમાં દાહમાં, ફળસિદ્ધિ હોવા છતાં પણ ઓશ નિષેધથી ઉદ્ભવેલો દોષ થાય છે. એ પ્રકારે અહીં=વેદમાં, જાણવું. ૧૯૧ ટીકા : ततोऽपि वचनाक्रियमाणेऽपि दाहे ओघनिषेधोद्भव इत्यौत्सर्गिकनिषेधविषयस्तत्र दोषो दुःखकरत्वलक्षणो जायते फलसिद्धावपि गण्डक्षयादिरूपायां सत्यामेवमत्रापि वेदे विज्ञेयं चोदनातोऽपि प्रवृत्तस्य फलभावेऽप्युत्सर्गनिषेधविषयो दोष इति गाथार्थः ।।१९१।। ટીકાર્ય - તતો ....... પથાર્થ છે. તેનાથી પણ તે વચનથી કરાતા પણ, દાહમાં, ઓઘનિષેધથી ઉદ્દભવ ઓત્સર્ગિક નિષેધવિષય દુખકરપણારૂપ દોષ, ગંડલયાદિરૂપ ફળસિદ્ધિ હોવા છતાં પણ થાય છે. એ રીતે અહીં પણ=વેદમાં પણ, ચોદતાથી પણ=વેદવચનની પ્રેરણાથી પણ. પ્રવૃતિને, ફળના ભાવમાં પણ=સ્વર્ગની પ્રાપ્તિરૂપ ફળતા ભાવમાં પણ, ઉત્સર્ગનિષેધવાળો દોષ જાણવો. એ પ્રમાણે ગાથાર્થ છે. II૧૯૧૫ ભાવાર્થ: પૂર્વે ગાથા-૧૮૭માં સ્થાપન કર્યું કે, સન્યાયને અસ્થાને સ્થાપન કરવો નહિ. તેનાથી એ પ્રાપ્ત થયું કે, ભગવાનના વચનરૂપ સત્યાયને અસ્થાને સ્થાપન કરીને તેના બળથી યાગમાં થતી હિંસામાં દોષ નથી, તેમ સ્થાપન કરવું નહિ. તેથી હવે યાગની હિંસામાં દોષ કઈ રીતે છે ? તે યુક્તિથી બતાવે છે –

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450