________________
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા) ગાથા-૨૮-૨૯
૧૫૫
ગાથાર્થ -
આ પૂજાયે છતે સંઘ પૂજાયે છતે, તેવું કાંઈ નથી કે જે પૂજિતઃપૂજાયેલ, ન થાય. ભુવનમાં પણ, તેનાથી=સંઘથી, અન્ય કોઈ પૂજનીય ગુણનું સ્થાન નથી. રિટા. ટીકા :___एतस्मिन् पूजिते नास्ति तद् यत् पूजितं न भवति, भुवनेऽपि पूज्यं नास्त्यन्यत्ततः गुणસ્થાન ૨૮ ટીકાર્ય :
િ ... ગુજસ્થાનમ્ | આ પૂજાયે છતે=સંઘ પૂજાય છે, તેવું કાંઈ નથી કે જે પૂજાયેલું ન હોય, ભુવનમાં પણ તેનાથી=સંઘથી, અન્ય કોઈ પૂજ્ય ગુણનું સ્થાન નથી. ll૨૮ ભાવાર્થ :
ચતુર્વિધ સંઘની પૂજા કરાય છતે ભગવાનના વચનાનુસાર ચાલનારા સંસારવર્તી તમામ જીવોની પૂજા થઈ જાય છે. એટલું જ નહિ પણ ચતુર્વિધ સંઘના ફળરૂપ સિદ્ધ ભગવંતોની પણ પૂજા થઈ જાય છે. તેથી જ કહે છે કે, સંઘની પૂજા કરાય છતે તેવું કાંઈ નથી કે જે પૂજાયેલ ન હોય આ ચતુર્વિધ સંઘની પૂજા કર્યા પછી તેનાથી અન્ય એવી કોઈ વસ્તુ નથી કે જે પૂજા કરવા યોગ્યમાં બાકી રહે. તેથી જ ધર્માચાર્યની કે કોઈ અન્યની પૂજા કરતાં ચતુર્વિધ સંઘની પૂજા મહાન છે. ર૮iા . અવતરણિકા :
અહીં પ્રશ્ન થાય કે, સંઘની પૂજા કરનાર પણ સંઘના એક દેશની જ પૂજા કરી શકે છે, સંપૂર્ણ સંઘની પૂજા કરી શકતો નથી; કેમ કે સંઘનું સકલ લોકમાં આશ્રયપણું છે. તેથી પૂર્વે ગાથા-૨૮માં કહ્યું તે પ્રમાણે સર્વ ગુણવાન જીવોની પૂજા સંઘના એક દેશની પૂજાથી કઈ રીતે થઈ શકે? તેથી કહે છે –
ગાથા -
"तत्पूआपरिणामो हंदि महाविसयमो मुणेयव्वो ।
તલપુયો વિ ટુ લેવપુત્રાપાણut” iારા ગાથાર્થ :
તેની સંઘની, પૂજાનો પરિણામ મહાવિષયવાળો જ જાણવો. સંઘના દેશમાં પૂજા કરવા છતાં પણ દેવતા પૂજાદિ દષ્ટાંત વડે (સંપૂર્ણ સંઘ પૂજાયેલો થાય છે.) ર૯ll
છે ગાથામાં ‘’ શબ્દ છે તે ઉપપ્રદર્શન અર્થક છે.. મહાવિસામો =મહાવિષયો - અહીં પ્રાકૃત શૈલીથી 'કાર છે.