Book Title: Pratima Shatak Part 03
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 409
________________ ૩૭૪ અવતરણિકા : पराभिप्रायमाह પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૧૮૩ અવતરણિકાર્થ - પૂર્વે ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, વેદવચન અપૌરુષેય છે, માટે સંભવત્=સંભવી શકે તેવા, સ્વરૂપવાળું નથી, તેથી વેદવચન પ્રવૃત્તિનું અંગ બને નહિ. ત્યાં ગ્રંથકારશ્રી પરના=મીમાંસકતા, અભિપ્રાયને કહે છે - ગાથા: “भवतोऽपि य सव्वन्नू सव्वो आगमपुरस्सरो जेणं । ता सो अपोरुसेओ इयरो वा णागमा जो उ" ।। १८३ ।। ગાથાર્થ ઃ જે કારણથી તમારા પણ=જૈનોના પણ, સર્વ સર્વજ્ઞ આગમપુરસ્કર=આગમપૂર્વક છે, તે કારણથી તે=આગમ, અપૌરુષેય હોય, અથવા જે ઈતર=સર્વજ્ઞ, આગમથી જ નથી. II૧૮૩II ટીકા ઃ भवतोऽपि च सर्वज्ञः सर्व आगमपुरस्सरः, येन कारणेन स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्त्तव्यमित्यागमः, अतः प्रवृत्तेरिति, तदसावपौरुषेयः, इतरः वा = अनादिमत्सर्वज्ञः वा, नागमादेव, कस्यचित् तमन्तरेणापि भावादिति गाथार्थः । । १८३ । । * પ્રસ્તુત ગાથાની ટીકા પ્રતિમાશતકની હસ્તલિખિત પ્રતમાં અશુદ્ધ જણાય છે અને મુદ્રિત પુસ્તકમાં પણ તે મુજબ જ છે. તેથી પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૨૯૨ પ્રમાણે ટીકા સંગત જણાવાથી તે મુજબ અર્થ અહીં કરેલ છે, અને ત્યાં ટીકા આ મુજબ છે. भवतोऽपि च सर्वज्ञः सर्व आगमपुरस्सरो, येन कारणेन, स्वर्गकेवलार्थिना तपोध्यानादिकं कर्त्तव्यमित्यागमः, अतः प्रवृत्तेरिति तदसावपौरुषेयः आगमोऽनादिमत्सर्वज्ञसाधनत्वात् । 'इतरो वा' सर्वज्ञो नागमादेव, कस्यचित् तमन्तरेणापि માવાવિતિ ગાથાર્થ: આ પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૨૯૨ની ટીકામાં પણ ફતરો છે ત્યાં યઃ તો હોવું જોઈએ; કેમ કે મૂળ ગાથામાં ‘નો’ છે, તેથી ય: તો હોવું જોઈએ. ટીકાર્ય ઃ भवतोऽपि • ગાથાર્થ:।। તમારા પણ=જૈનોના પણ, સર્વ સર્વજ્ઞ આગમપુરસ્સર=આગમપૂર્વક છે, તેમાં મીમાંસક યુક્તિ આપે છે – જે કારણથી સ્વર્ગ અને કેવલના અર્શી વડે તપ અને ધ્યાનાદિ કરવાં જોઈએ, એ પ્રમાણે તમારુ=જૈનોનું, આગમ છે. આનાથી=એ આગમથી, પ્રવૃત્તિ થવાથી (સર્વજ્ઞ થાય છે) એ હેતુથી સર્વ

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450