________________
૧
વગેરે અનેક રાન્નએ તેમનાથને પરણાવવા માટે જાન લઈ વિવાહ મંડપે ગયા, ત્યાં એક મેાટા પાંજરામાં અનેક પશુ પંખીઓ પૂરવામાં આવ્યા હતા. તેમના કરુણુ આ નાદ સંભળાઈ રહ્યો હતા. શ્રો તેમનાથના કાને આ કરૂણ ધ્વનિ પડયો. તેમનાથે રથ-સારથીને પૂછ્યુ` કેઃ—આ પશુ પ`ખીને પાંજરામાં ક્રમ પૂર્યાં છે? અને આ બધા કિલકિલાટ શાથી ? સારથીએ કહ્યું:—મહારાજ ! આપના લગ્ન થઈ જતાં જ આ બધા પ્રાણીઓને ભાગ લેવાશે અને આ લગ્નમંડપમાં નાતરેલા કેટલાક હિંસક મનુષ્યાને એ માંસને ખારાક આપી સતાષાશે. શ્રી તેમનાથ ચમક્યા અને ખેલ્યાઃ—અહા ! મારા એકના લગ્ન માટે—મારા ક્ષણિક ભાગવિલાસને માટે શું આ અસંખ્ય જીવાનો વધ થશે ? આમ ન થવું જોઇએ. એમ કહી નેમનાથે સારથીને રથ પાશ વાળવા કહ્યું. રથ પાછા ફર્યાં, શ્રી નેમ તારણેથી લગ્ન કર્યા વિના જ પાછા વળ્યા. કૃષ્ણ, સમુદ્રવિજય શરમીંદા મ્હાંએ સ્વસ્થાનકે પાછા ફર્યાં. તેમનાથે રાજ્યમાં આવી વાર્ષિક દાન આપવું શરૂ કર્યું. તેમનાથના પ્રચંડ વૈરાગ્યને કાઈ રાકી શકયું નહિ. પ્રભુએ વર્ષે અંતે શ્રાવણ શુદિ આઠમે દીક્ષા લીધી. તે વખતે તેમની "મર ૩૦૦ વર્ષની હતી. તેમની સાથે બીજા એક હજાર રાનએએ પણ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તરત જ શ્રી તેમનાથને મનઃ પવજ્ઞાન અને દીક્ષા પછી ચેાપનમે દિવસે એટલે આશા વિદ અમાસે કૈવલ્યજ્ઞાન થયું. તેમનું દેહમાન ૧૦ ધનુષ્યનું હતું. નરદત્ત વગેરે તેમને ૧૧ ગણુધરા થયા. પ્રથમ શિષ્યા યક્ષણી નામની આ થયા. ૧૦ દશાર્ણો મુખ્ય શ્રાવક અને શિવાદેવી મુખ્ય શ્રાવિકા થયા. તેમના પરિવારમાં ૧૮ હજાર સાધુઓ, ૪૦ હજાર સાધ્વી, ૧૬૯૦૦૦ શ્રાવકા અને
* સ તીર્થંકરાની જન્મ, દીક્ષા, દેવળજ્ઞાન અને નિર્વાણની તીથીએ આવે ત્યાં પુનમીયા મહિના સમજવા.