________________
૧૫૦
શ્રમણપણું અંગીકાર કર્યાં પછી, મેાક્ષ પ્રાપ્તિ થતા સુધીના ૪ર ચાતુર્માસ ભ. મહાવીરે નીચેનાં સ્થળામાં કર્યાં હતા. ૧ અસ્થિગ્રામે, ૩ પૃચ્પામાં, ૧૨ વૈશાલી વાણીય ગ્રામમાં, ૧૪ નાલંદા–રાજગૃહમાં, ૬ મિથિલામાં, ૨ દ્રિકા નગરીમાં, ૧ આલંભિકા નગરીમાં ૧ અન્ય અનિશ્ચિત સ્થાને, ૧ શ્રાવસ્તિમાં ૧ અપાપા નગરીમાં.
છેલ્લુ' ચાતુર્માંસ ભગવાને અપાપા નગરીમાં હસ્તિપાળ રાજાની શુકશાળામાં કર્યું. તે વખતે પ્રભુએ પાતાને નિર્વાણુ સમય નજીકમાં આવ્યા જાણી સેાળ પ્રહર સુધી અસ્ખલિત દેશના આપી, જે સાંભળવા અઢાર દેશના રાજાએ હાજર હતા. આ દેશના પરથી ગણધર દેવાએ દ્વાદશાંગી સૂત્રેાની રચના કરી હતી.
૧૭૮ મહાશતક.
રાજગૃહ નગરીમાં મહાશતક નામે ગાથાપતિ હતા. તે મહા ઋદ્ધિવત હતા, તેમને રેવતી પ્રમુખ તેર સ્રીઓ હતી. એકદા પ્રભુ મહાવીર પધારવાથી મહાશતક વંદન કરવા ગયા. પ્રભુના સોાધથી તે વૈરાગ્ય પામ્યા અને પ્રભુ પાસે ખારવ્રત અંગીકાર કરી ધર્મધ્યાન કરવા લાગ્યા. દિવસ અને રાત્રિના ઘણા ભાગ મહાશતક ધમ ધ્યાનમાં વીતાવતા હોવાથી રેવતીને આ ગમતું નહિ, તેમજ અધુરામાં પુરૂ તેને શાકયાનું પણ પૂરેપૂરી સાલ હતું. તેથી તે મહાશતક સાથે સપૂણું સુખ ભોગવી શકતી ન હતી. ખીજી સ્ત્રીએ પ્રત્યે દિનપ્રતિદિન રેવતીની અદેખાઈ વધતી હતી, તેથી તેણે આ ખારે સ્ત્રીઓને મારી નાખવાના, અને તે દરેકની એકેક ક્રોડ સાનામ્હારા અને ગાકુલ પેાતાને સ્વાધીન કરી લેવાના સંકલ્પ કર્યાં. ચાગ્ય વખતે બરાબર તક સાધીને આ રેવતીએ તેની ખારે