Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chaganlal Sanghvi
Publisher: Jivanlal Chaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 344
________________ ૩૨૫ તે ચિલાતને ઠપકે આપી ઘરમાંથી કાઢી મૂક્યો. ચિલાત નોકર ગામમાં જ્યાં ત્યાં રખડવા લાગ્યો અને તે ચોરી, માંસ, દારૂ, જુગાર, પરસ્ત્રીગમન ઈત્યાદિને વ્યસની બની ગયું અને સ્વચ્છેદે વર્તવા લાગ્યો. તે નગરીથી ડેક દૂર એક ચોરોને રહેવાની ગુફા હતી. તેમાં વિજયસેન નામને ચૌર્યકળામાં કુશળ એ ચાર રહેતા હતો. તેની સાથે બીજા પાંચસો રે હતા. આ ચિલાત કર ત્યાં ગયે અને તે ચોરને મળ્યું. તેની સાથે રહીને તે પણ ચેરી કરતાં શીખે અને ચૌર્યકળામાં પ્રવીણ થયો. કાળાન્તરે તે વિજયસેન ચેર મરણ પામ્યા. તેથી પાંચસે ચોરેએ મળીને આ ચિલાત ચોરને પિતાને અધિપતિ બનાવ્યું. એક વખત તે ચિલાત ચોર પિતાના પાંચસે ચેર સાથીઓને લઈને રાજગૃહી નગરીમાં ધન્નાસાર્થવાહને ઘેર ચોરી કરવા આવ્યો. ધન્ના સાર્થવાહ પિતાના પાંચ પુત્રોને લઈ ભયભીત થઈને એકદમ ઘરમાંથી દૂર જ રહ્યો. ચિલાતે ધન્નાના ઘરમાંથી પુષ્કળ દ્રવ્ય લીધું એટલું જ નહી પણ સુષમાદારિકા નામની તેની કન્યાને લઈ તે ત્યાંથી પૂલાયન કરી ગયો. ચોરના ગયા બાદ ધન્નાસાર્થવાહ ઘેર આવ્યો અને કેટવાળ પાસે ગયા. તેણે કેટવાળને ચોરીની તથા પુત્રહરણની વાત કરીને, પિતાની સાથે તપાસ કરવા આવવાનું કહ્યું. કોટવાળ હથીયાર તથા માણસ લઈને ધન્નાસાર્થવાહ સાથે પેલી ગુફામાં ગયો. ત્યાં એરો સાથે યુદ્ધ થયું. પરિણામે બધા ચેરે નાસી ગયા. ચિલાત પણ ગભરાયો તેથી તે સુષમાદારિકા નામની કન્યાને સાથે લઈ બીજે રસ્તેથી જંગલ ભણી પસાર થઈ ગયો. આ દશ્ય ધન્ના તથા તેના પુત્રોના જોવામાં આવ્યું, તેથી તેઓ તેની પાછળ પડયા. દૂર અટવીમાં ગયા પછી ચિલાત થાક્યો. કન્યા સાથે આગળ જલદીથી નાસી શકાશે નહિ, એમ ધારી તેણે પેલી કન્યાનું તલવાર વતી મસ્તક ઉડાવી

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372