Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી
જેનાગમ કથા કોષ
5
લેખક અને પ્રકાશક
મનથી શનાય અથવી
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री जिनवराय नमः
શ્રી જેનાગમ કથા કોષ
પાગચ્છાધિદેશિ
કાર
- જ્ઞાનભંડાર,
લેખક અને પ્રકાશક જીવનલાલ છગનલાલ સંઘવી
પંચાઈની પિળ–અમદાવાદ
કિંમતો
બેa
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમત્તિ
પ્રત ૧૧૦૦
સર્વાધિકાર સ્વાધીન
संबुज्झह ! किं न बुज्झइ ? संबोहो खलु पेञ्च दुल्लहा । णो हूबणमंति राइओ, नो सुलहं पुणरावि जीवियं ॥ ..
જાગ ! તમે કેમ સમજતા નથી? પાછળથી બધીબીજની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. કારણકે જેમ વીતી ગયેલી રાત્રિઓ પાછી આવતી નથી તેમ આ જીવન (મનુષ્યભવ) ફરીથી સહેલાઈથી મળી શકતું નથી.
–શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર
ર્મણિલાલ છગનલાલ શાહ ધી વીરવિજ્ય પિન્ટીંગ પ્રેસ રતન પોળ, સાગરની ખડકી
અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
સ્વ. હીરાચંદ ઠાકરશી શાહ-ચોટીલા.
જન્મ: સં. ૧૯૪૬ ફાગણ શુદિ ૧૩
અવસાન: સં. ૧૯૯ર
ફાગણ શુદિ ૨
Page #6
--------------------------------------------------------------------------
________________
અર્પણું
આ
જ
ન
શ્રીયુત સ્વધર્મનિષ્ટ રા. રા. નેમચંદભાઇ ઠાકરશી શાહ.
ચેટીલા.
મુરબ્બીશ્રી !
જૈન આગમમાંથી તારવેલાં જૈન મહાપુરુષ અને સન્નારીએનાં જીવનચરિત્રને આ સંગ્રહ-ગ્રન્થ કોને અર્પણ કરવો, એ વિકટ પ્રશ્નનો ઉત્તર મેળવવાની વિચારમાળા દરમ્યાન મને આપને પરિચય થયો. એ પરિચય દ્વારા હું જાણું શક, કે આપને જેન ધર્મ પ્રત્યે અવિરત પ્રેમ છે. જેને સાહિત્યકારોને ઉત્તેજન આપી જૈન સાહિત્ય વિકાસમાન થયેલું જોવાના આપ સુંદર અનેર સે છે, એટલું જ નહિ પણ સમય સમય પર આપ સાહિત્યકારોને ઉત્તેજન આપી સક્રિય સાથ આપો છો.
વળી આપ ધંધાર્થે કલકત્તા જેવા દૂરના ક્ષેત્રમાં વસતા હવા છતાં, આપ આપનું ધાર્મિક નિત્યકર્તવ્ય–સામાયિક, પ્રભુસ્મરણાદિ અખ્ખલિતપણે બજાવ્યે જાવ છે, તેમજ આપ કલકત્તાના સ્થા. જૈન સંધમાં હમેશાં આગેવાનીમાં ભાગ લઈ ભગવાન મહાવીરના શાસનરક્ષણમાં સુંદર ફાળો આપી રહ્યા છો. એ વગેરે આપના ઉદાર અને પ્રશંસનીય કાર્યોથી આકર્ષાઈને “જેનાગમ કથાકેષ” નામનું આ પુસ્તક હું આપને પ્રેમપૂર્વક અર્પણ કરી કૃતાર્થ થાઉં છું.
–જીવનલાલ.
Page #7
--------------------------------------------------------------------------
________________
સ્વ. હીરાચંદભાઈ ઠાકરશી શાહનો
ટુક જીવન પરિચય ચોટીલા (કાઠીયાવાડ) ના સ્થા. જૈન સમાજમાં એક યશસ્વી, ધાર્મિક અને પ્રેરણાત્મક જીવન વિતાવી જનાર સ્વ. શ્રી હીરાચંદભાઈ ઠાકરશી શાહને જીવન પરિચય આ ધાર્મિક કથાનકવાળાં પુસ્તક્માં આપતાં અમેને ઘણોજ આનંદ થાય છે. આપણે આપણું પૂર્વજોનાં રસાત્મક ધામિક જીવન વૃત્તાતો વાંચીએ, તે સાથે આધુનિક યુગના કો' વિરલાઓ પણ એ મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણાની મીઠી સુવાસ લઈ પિતાનું જીવન સુવાસિત બનાવી શકે છે, એ જાણવા માટે જે આપણે ઉઘુક્ત થઈએ તો, પ્રાચીન અર્વાચીન ચરિત્રના મેળથી આપણને વધારે પ્રેરણું મળે એ સ્વાભાવિક છે. - ચોટીલામાં શ્રી ઠાકરશી મોતીચંદનું કુટુંબ જાણીતું છે. શ્રી. હીરાચંદભાઈ, રાયચંદભાઈ અને નેમચંદભાઈ એ તેમના સુપુત્રો છે. જેમાંના શ્રી રાયચંદભાઈ હાલ ચોટીલામાં અને શ્રી નેમચંદભાઈ કલકત્તામાં કાપડનો ધિક વ્યાપાર કરી રહ્યા છે. તે સાથે આ બંને સજન ધર્મકાર્યમાં પોતાનો યથાશક સુંદર ફાળો આપી રહ્યા છે.
સૌથી મોટા શ્રી હીરાચંદભાઈ હતા, તેમને જન્મ સં. ૧૯૪૬ ના ફાગણ સુદ ૧૩ ના રોજ ચેટીલામાં થયો હતો. તેમના માતુશ્રી મેથીબાઈ હાલ હયાત છે. વૃદ્ધ ઉંમર છતાં તેમની ધાર્મિક ભાવનાઓ
અતિ પ્રશંસનીય છે. તેમના પિતાશ્રી પણ ધર્મસંસ્કાર અને ધાર્મિક ઉચ્ચ વિચારેથી દિત હતા. આમ માતાપિતાના સુસંસ્કારો પુત્રમાં ઉતરે, એ સહજ ક્રમાનુસાર સગત હીરાચંદભાઈમાં પણ ધાર્મિક સંસ્કારો સારી રીતે વિકાસ પામ્યાં હતાં.
ધર્મભાવનાની સાથે તેમનામાં ધંધાની સાહસિકતા પણ ઘણી સારી હતી. ગુજરાતી અભ્યાસ પૂરો કરી તેઓ ચેટીલાની પોતાની કાપડની દુકાનમાં જોડાયા, અને ધીરે ધીરે તે વ્યવસાયને સારી રીતે ખીલ; એટલું જ નહિ પણ તેમણે વડિલ બધુ તરિકેની પિતાની ફરજ અદા
Page #8
--------------------------------------------------------------------------
________________
કરતાં, પિતાના બંને ભાઈઓને પણ દુકાનમાં પોતાના હાથ નીચે રાખી હોશિયાર બનાવ્યા.
સં. ૧૯૭૯ ની સાલમાં ધંધાના વધુ વિકાસાર્થે તેઓ કલકત્તા ગયા. જ્યાં તેમણે પિતાની ઉદારતા, પ્રામાણિકતા અને સાહસિકતા વડે કાપડની દુકાન સારી રીતે જમાવી.
માત્ર ધંધામાં જ આગળ વધી પૈસા પ્રાપ્ત કરવાં, એવો એકજ માત્ર ઉદેશ તેઓનો ન હતો. પોતાના ગરીબ સ્વધર્મી બંધુઓને આર્થિક મદદ, કેળવણુમાં સહાય વગેરે ગુપ્તદાન પણ તેઓ કરતા, હંમેશાં પ્રાત:કાળે સામાયકવ્રત કરવું, ફુરસદના વખતે ધાર્મિક વાંચનનું અધ્યયન કરવું, ધાર્મિક સાહિત્ય તથા જીવદયાદિ શુભ કાર્યોમાં યથા શક્તિ ફાળો આપ, સાધુસંતની વૈયાવચ્ચ–સેવાભક્તિ કરવી, વગેરે પવિત્ર જીવન ગાળવા માટે કરવા યોગ્ય કાર્યો કરીને તેઓ સંતોષ પામતા. ટુંકમાં તેમના જીવનનાં છેલ્લાં દશ વર્ષો વ્યવહારિક પ્રવૃત્તિ કરતાં ધાર્મિક પ્રવૃત્તિમાં વધારે ગયા હતા, એમ કહીએ તો તેમાં લેશ પણ અતિશયોક્તિ નથી. - સાધારણ સ્થિતિમાંથી આગળ વધ્યા, ત્યારે તેમને ધાર્મિક કાર્યોમાં જરા વધારે ઉદારતાથી બે પૈસા ખર્ચવાની ઈચ્છા થઈ અને ચોટીલામાં ધાર્મિક અને કેળવણું વિષયક કાર્યોમાં યત્કિંચિત મદદ આપવાની પિતાની ઈચ્છા તેમણે પોતાના ભાઈઓને જણાવી. બંને ભાઈઓએ તેમની આ ઈછા સહર્ષ વધાવી લીધી; પણ ધાર્યું ધણીનું થાય” એ નિયમ મુજબ હીરાચંદભાઈ ન્હોતા જાણતા કે માત્ર ૪૬ વર્ષની ઉંમરે મારે એકાએક આ જગતમાંથી વિદાય લેવી પડશે; તેઓ ન્હાતા જાણતા કે મહારા સ્વહસ્તે હાની સરખી સખાવત કરી હું સંતોષ મેળવી શકીશ કે કેમ ?
સં. ૧૯૯૨ ની સાલ ચાલતી હતી. એ વખતે હીરાચંદભાઈ કલકત્તામાં હતા. તે વખતે તેઓ સહજ બિમાર પડ્યા. આ બિમારી પણ એવી ન હતી. કે જે જીવલેણ નીવડે. પણ હીરાચંદભાઈ માટે તો “આદર્યા અધુરાં રહે, ને હરિ કરે સો હાય ” એવું જ કાંઈ નિર્માણ થયું હતું; તેથી તેઓ એજ અરસામાં સં. ૧૯૯૨ના
Page #9
--------------------------------------------------------------------------
________________
કાગણ શુદ ૨ ને દિવસે અપેારના એક વાગે એકાએક આ ફાની દુનિયાના ત્યાગ કરી ગયા.
પા
તેમની ધારણાએ ભલે તે વખતે અધુરી રહી, પણ તેમની પ્રેરણાએ અધુરી રહેવા સરજાઈ ન હતી. એટલે તેમના અને પુત્રાએ મળી તેમની એ ઇચ્છા તેમના મૃત્યુબાદ પૂર્ણ કરી. તેના ફળ સ્વરૂપે તેમના બધુએએ ચોટીલાની કન્યાશાળામાં તાના માતુશ્રીના નામથી “ શ્રી મેાંધીબાઇ રૂમ” બધાવી આપ્યા છે, તેમજ ત્યાંના સ્થા॰ જૈન ઉપાશ્રયમાં શ. ૩૦૦૦) ના ખર્ચે ઉપરના માળ અધાવ્યા છે, ઉપરાંત સદ્ગતના પુણ્ય-સ્મરણાર્થે તેઓ ધાર્મિક પારમાર્થિક કાર્યોમાં યત્કિંચિત્ ખરચ્ચે જાય છે; એ ખરેખર પ્રશંસનીય છે.
શ્રી રાયચંદભાઈ અને નેમચંદભાઈ મહેાળું સંસ્કારમયી કુટુંબ ધરાવે છે. તેઓ પણ પાતાનુ જીવન પ્રમાણિકપણે વીતાવી, પેાતાની ધર્મ અને સમાજ પ્રત્યેની ફરજો બજાવ્યે જાય છે.
મહુમ હીરાચંદભાઈ પાતાની પાછળ ભાઈ કેશવલાલ, ચંપકલાલ, ધીરજલાલ, બાબુલાલ વગેરે ચાર પુત્રા અને બે પુત્રીઓ વગેરેનુ હાળું કુટુંબ મૂકતા ગયા છે, જેએ બધા સંસ્કારી છે. તેમાંના ભાઇ કેશવલાલ તથા ચંપકલાલ કલકત્તા ખાતે ધંધામાં જોડાયલા છે; અને તે પણ યત્કિંચિત ધાર્મિક ફરજો બજાવે છે.
આમ આખા સંસ્કારાત્મક સમૃદ્ધ કુટુંબના પરિચય આપ્યા પછી ઇચ્છીએ કે સદ્ગત હીરાચંદભાઈ પેાતાના ઉજ્જવળ ધાર્મિક જીવનની જે સુવાસ પાતાના જીવનમાં મૂકી ગયા. અને જે પ્રેરણા તેમણે તેમના કુટુંબી જનાને આપી, તે ધાર્મિક પ્રેરણામાં તેમના કુટુંબીજનેા ઉત્તરાત્તર અભિવૃદ્ધિ કરી, જૈન ધર્મને દીપાવી, શાસનાદ્વારનાં સત્કાર્યો કરે અને આપણે પણ સદ્ગતના ધર્મમય સરળ અને પ્રમાણિક જીવનનું અનુકરણ કરી, ધાર્મિક રસાત્મક જીવન ગાળીએ, એજ અભ્યર્થના ! ૐ શાંતિઃ
—જીવનલાલ.
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના. આજથી બરાબર પાંચ વર્ષ પહેલાં મારા તરફથી જેને સિદ્ધાન્તની વાર્તાઓ ભા. ૧ લો બહાર પડેલો, જેમાં જેનાગમમાં આવેલી ૬૮ ટુંક વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને એ અલ્પ પ્રયાસથી પણ જણાયું હતું કે જનરુચિ ભ. મહાવીરના શ્રીમુખે ઉચ્ચારાયલી વાણીનું રહસ્ય જાણવા કેટલી આતુર છે, અને તેની વધુ પ્રતીતિ તો ત્યારે જ થઈ કે ઉપર્યુક્ત પુસ્તક ખલાસ થતાં હજુયે તેની માગણી ચાલુ જ છે. આ દરમ્યાન ધર્મજીજ્ઞાસુ એવા એક વર્ગ તરફથી એક એવા પ્રકારની માગણી થતી કે જેનાગમમાં આવેલો સમસ્ત કથા વિભાગ જનતાની જાણ માટે પ્રકટ કરવામાં આવે, તો ઘણો જ લાભ થાય તેમ છે, એટલું જ નહિ પણ ઘણુઓ સાધુ વંદણ વાંચે છે, મુખપાઠ બોલે છે, પરંતુ તેમાં દર્શાવેલા મહાન આત્માઓની નામાવલી સિવાય, હેમનાં અપૂર્વ, ધાર્મિક અને બોધપ્રદ ચરિત્રની લેશપણ માહીતિ હતી નથી. આથી આ પ્રકારનો જનતાનો વિચાર સ્વપરહિતાર્થે મહને ખૂબજ ઉપયોગી લાગ્યો, અને અનુકુળ સંગો અને સમય પર આ જાતને પ્રયાસ કરવાને મેં નિર્ણય કર્યો.
એવા સમયમાં વીસલપુરવાળા આપણું એક સ્વધર્મીબધુ શ્રી નગીનદાસ હઠીશંગ શાહ (પેન્શનર મહેતાજી) દ્વારા જાણવામાં આવ્યું કે તેઓએ આ જાતનો પ્રયાસ કર્યો છે, અને સમસ્ત આગમ તપાસી તેમાંથી તેઓએ મહાપુરૂષો અને સતીઓનાં ટુંક ચરિત્રોની તારવણી કરી છે. એ હસ્તલિખિત નોંધ તપાસતાં તેમાં મને ઘણી ઉણપ લાગી, ચરિત્રો અધુરાં તથા ભાષાશુદ્ધિની જરૂરિયાતવાળાં જણાયા. આ બધા પ્રકારની ત્રુટિઓ દૂર કરી, સાધારણ રીતે સમજી શકાય, જનતા આગમના કથા સાહિત્યને જાણી શકે, અને સમાજમાં એક સુંદર ગ્રંથ તૈયાર થઈ શકે તેવું હોય તો શ્રી. માસ્તર સાહેબે તેમને પ્રયાસ લેખે લાગે, ઉપકારક બને એ
Page #11
--------------------------------------------------------------------------
________________
હેતુથી આધાર માટે મને એ હસ્તલિખિત યાદી આપી, અને અતિશયાક્તિ વગર કહું તો આ ગ્રંથ અલ્પ પ્રયાસે, આટલા વહેલા પ્રગટ કરવામાં કારણભૂત હાય તા તે શ્રી. નગીનદાસભાઇને આભારી છે. તેથી તેમના અને મ્હારા અગાઉના પુસ્તકના આધારથી, તેમજ અન્ય અનેક પુસ્તકાના સાધનથી આ ગ્રંથ તૈયાર થવા પામ્યા છે. આપણું આગમ સાહિત્ય ઘણું વિશાળ છે. તેનાં એકેક શ્લોક પર, એક એક કથા પર વિવેચન કરવા બેસીએ, તેા વર્ષોના વર્ષો પસાર થતાં પણ તેને પાર આવે તેમ નથી. તેમાં એટલુ રહસ્ય, એટલેા અધેા ન્યાય, એટલા બધા ખાધ છે કે ખરેખર શ્રદ્દાવત મનુષ્ય એકેક વિષયને વિચારપૂર્વક મનન કરે, તેા તેનાં હૃદયમાં આનંદની વિચિએ ઉછળી આવે, વીરવાણીની ખૂબીનુ મહત્વ સમજાય, સંસારની અસારતાનું ભાન થાય અને આ જગતમાં સદેહે કરવાં યેાગ્ય કાર્યોનું યથા પણું સમજાય. પરિણામે મનુષ્ય સમ્યક્દ્નાન, દર્શીન, ચારિત્ર અને તપની આરાધના કરી સંસાર પરિત્ કરી શકે; જન્મ મરણનાં દુ:ખાથી મુકત થઈ શકે.
ભ॰ મહાવીરે ઉપદેશેલી વાણીમાંથી શ્રી ગણધર મહારાજાએ એ જીવને સમ્યજ્ઞાન દનની પ્રાપ્તિ માટે અને જનકલ્યાણાર્થે સૂત્રેાની ચાર અનુયાગમાં ગુંથણી કરી છે. (૧) દ્રવ્યાનુયાગ (૨) ગણિતાનુયોગ (૩) ચિતાનુયાગ અને (૪) ચરણ કરણાનુયાગ. તેમાં ચિરતાનુચેાગ સુગમ ાવાથી મનુષ્યની સ્મરણશક્તિ બહુધા જલ્દીથી અને રસપ્રદ રીતે સ્પર્શી કરી શકે છે; એટલું જ નહિ પણ પ્રાયઃ મનુષ્યનું જીવન અનુકરણ કરવા પ્રતિ વધારે દોરાયલું હાઈ, અનુકરણુ માગે વળે છે, અને તેથી તે પેાતાના જીવનની ત્રુટિઓ નિહાળી, તેને સુધારી યથા પુરુષા વડે આત્મહિત સાધે છે. આ કારણે જ આજે જીવનચરિત્રાનાં પુસ્તકોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આમાંના એક એક ચિરત્રને ધારીએ તેટલું લખાવી શકાય છે, પરન્તુ એમ કરવા જતાં એક જ ગ્રન્થમાં સંપૂર્ણ માહીતિ આપી દેવાની ઈચ્છા પાર પડી શકે નહિ, તેથી જ સામાન્ય જરૂરિયાતની માહીતિ આપવાના આ ગ્રંથમાં પ્રયત્ન કર્યાં છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથમાં ૩૨ આગમેમાંના કથા-સાહિત્યની માત્ર ૨૪૩ વાર્તાઓ આપવામાં આવી છે, અને અમારે મને આમાં જાણવા લાયક લગભગ સઘળી વાર્તાઓનો સમાવેશ થાય છે. કેટલાંક પાત્રાનું ચરિત્ર મુખ્ય વાર્તાના અંતરભાગમાં ગૌણ વાર્તા તરીકે આવી જાય છે. દાખલા તરીકે હલકુમાર, વિહલકુમાર, પિટિલા વગેરે; તેથી તે અલગ આપેલ નથી. ઉપરાંત કેટલાંક ટુંક ચરિત્રો કે જેની સ્થળ, દીક્ષા અને મોક્ષ સિવાય અન્ય કશી માહીતિ સૂત્રોમાં નથી, તે આમાં ઉધૂત કર્યા નથી. દાખલા તરીકે શ્રેણિક રાજાના પુત્રો તથા રાણીઓએ લીધેલી દીક્ષા અને તેમનું મોક્ષગમન, કૃષ્ણની રાણુઓની દીક્ષા અને તેમનું મોક્ષગમન, કેટલાક સાર્થવાહના પુત્રોની દીક્ષા અને તેમનું મેક્ષગમન, વગેરે.
આ કથાગ્રન્થમાં ૨૪ તીર્થકરે, ચક્રવર્તીઓ, બળદે, વાસુદેવ, પ્રતિવાસુદેવ, ભ. મહાવીરના ભક્તરાજાઓ, દશ ઉપાસકો, ચાર પ્રત્યેક બુદ્ધ, ૧૧ ગણધરદેવ, અનેક તપસ્વી મુનિવર અને મહાસતીઓ, આદર્શ ગૃહસ્થ અને સન્નારીઓ વગેરેના વૃત્તાંત આપવામાં આવ્યા છે. તે સાથે કથાઓ પરથી નીકળતો ન્યાયસાર પણ કેટલીક વાર્તાઓને અંતે આપવામાં આવ્યો છે, જેથી વાચકને પાત્રોના ઉજજવળ અને પ્લાન એ બંને પ્રકારના ઉલ્લેખનીય જીવનમાંથી સુયોગ્ય પ્રેરણા મળી શકે.
જો કે આમાંની પ્રત્યેક કથાની નીચે સૂત્રધાર ટાંયે નથી; પણ લગભગ આમાંની ઑટા ભાગની કથાઓ શ્રી ભગવતી, ઉપાસક દશાંગ, સૂત્રકૃતાંગ, નિર્યાવલિકા, અનુત્તરવવાઈ જ્ઞાતા, અંતગડ, વિપાક, ઉત્તરાધ્યયન આદિ સૂત્રોની છે. માત્ર થોડી એક કથાઓ જેવી કે-સુભદ્રા, સ્થૂળીભદ્ર, સુદર્શન, વગેરે કથા ગ્રંથની છે. બીજી ડી એક વાર્તાઓ જેનું આગમમાં પણ અધુરું ચરિત્ર જોવામાં આવે છે, અને તે પૃથફ પૃથફ સ્થળે થઈ પૂર્ણ તારવી શકાય છે તેવાં થોડાંક ચરિત્રાની પશ્ચાત અને અધુરી હકીકત ગ્રંથ દ્વારા મેળવીને પૂર્ણ કરવામાં આવી છે, તે સાથે ન્યાય
Page #13
--------------------------------------------------------------------------
________________
જાળવવા ખૂબ જ લક્ષ રાખવામાં આવ્યું છે. છતાં આગમથી કદાચ વિરુદ્ધ જતી કઈ વાર્તા માલમ પડે તો વિદ્વાને સૂચિત કરશે, કે જેથી બીજી આવૃત્તિ સમયે યથાર્થ સંશોધન કરી શકાય.
આ કથાગ્રંથની મુફ શુદ્ધિ માટે ખૂબ જ કાળજી રાખવામાં આવી છે, છતાં શીઘ્રતાને લીધે દષ્ટિદેષ અને પ્રેસદોષને અંગે રહેવા પામેલી ભૂલો વાચકો સુધારી લેશે. અલગ પ્રુફ શુદ્ધિ આપવામાં આવી નથી. મુખ્ય શુદ્ધિ અને પુરવણી આ ગ્રંથને છેડે આપવામાં આવી છે.
આ પુસ્તક આધંત તપાસી મને યોગ્ય સૂચનો અને સલાહ આપવામાં દરિયાપુરી સંપ્રદાયના વિદ્વાન મુનિશ્રી હર્ષચંદ્રજી સ્વામીએ પોતાના અમૂલ્ય સમયને જે ભોગ આપ્યો છે, તે માટે હું તે વિદ્વાન મુનિને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેમજ મારાં આ પ્રકાશન માટે, પ્રેમપૂર્વક સહકાર આપી, સારી સંખ્યામાં અગાઉથી ગ્રાહકો થઈ જે જે સ્વધર્મી બંધુઓએ આ ધાર્મિક ચરિત્રયુક્ત પુસ્તકને અપનાવ્યું છે, તે બધા બંધુઓનો તથા ચોટિલાનિવાસી શ્રી રાયચંદભાઈ ઠાકરશી તથા નેમચંદભાઈ ઠાકરશી કે જેઓએ આ પુસ્તકની સારી નકલો ખરીદીને, મને પ્રોત્સાહિત કર્યો છે; તેમનો હું સહદય ઉપકાર માનું છું, અને ઈશ્વર પાસે યાચું છું કે ધાર્મિક પ્રકાશનો વડે ઉત્તરોત્તર જૈન સમાજની સાહિત્યસેવા બજાવવાનું પ્રભુ મને બળ આપે.
અંતમાં મહારા અલ્પ અભ્યાસને અંગે આ પુસ્તકમાં રહી ગયેલી ત્રુટિઓ બદલ વિદ્વાન વાચકો ક્ષમા કરશે, અને સાથે સાથે પ્રેરણાત્મક ચરિત્રોના વાચન, મનન અને નિદિધ્યાસનથી જેન ભગિનીઓ અને બંધુઓ ચોગ્ય પ્રેરણા મેળવી સ્વહિત સાધવા પ્રયત્નશીલ બનશે, તે મહારે આ પ્રયાસ કેટલેક અંશે સફળ થયે ગણાશે. ઈત્યલમ. કિં બહુના સુષ !
ચૈત્ર શુકલાષ્ટમિ: ૧૯૯૩ ) શ્રી સંઘને સેવક, પંચભાઈની પળઃ અમદાવાદ જીવનલાલ છગનલાલ સંઘવી
Page #14
--------------------------------------------------------------------------
________________
વાર્તાનું નામ
અકતિ
અગ્નિભૂતિ
અચળ
અચળ
અચળ ભ્રાતા
( અ )
બળદેવ
અજીતનાથ
અજીતસેન
અતિખળ
અતિમુક્ત
અતિમુક્ત કે અઈવત
અદીનશત્રુ રાજા અનાથી મુનિ
અનાદિષ્ટ
અનિકસેન
અનિરુદ્ધ
અનતનાથ
અન તસેન
અભગ્ગસેન ચાર
અભયકુમાર
અભિય
અભિદ
અભિનંદન
અવિતા સુકુમાલ
અનુક્રમણિકા.
પૃષ્ઠ
૧
૧
૨
૩
૪
૪
૫
७
८
૧૦
૧૦
૧૦
૧૧
૧૨
૧૨
૧૩
૧૫
૧૫
૧૫
૧૬
વાર્તાનું નામ અરણિક
અનાથ
અલખરાજા
અરિષ્ટનેમિ–નેમનાથ
અક્ષાભ નક
અહ
અર્જુનમાળી અષાડાભૂતિ
( આ )
આ કુમાર
આનંદ ગાથાપતિ
આનંદ બળદેવ
આનંદકુમાર અંગતિ ગાથાપતિ
( ૬ )
ઈષુકાર રાજા
ઇંદ્રભૂતિ ( ગૌતમ ) ઈલાચીકુમાર
( ૪ )
ઉગ્રસેન રાજા ઉજ્જવાળીકુમાર
ઝિઝયકુમાર
પૃષ્ઠ
૧૭
૧૮
૧૯
2 9% 9
“ “ ” ઢ
૨૯
»» z
668
૩૮
૩૮.
Page #15
--------------------------------------------------------------------------
________________
ઉદાયતરાજા ઉદાયન (૨) બરદત્ત
ઋષભદત્ત બ્રાહ્મણુ
ઋષભદેવ
ઋષિદાસ
( 8 )
કપીલમુનિ
કમળાવતી
અંજી અંજના
અંધક વિષ્ણુ અંખડ પરિવ્રાજક
અબડ સન્યાસી
કરકડું
કલાવતી
( * )
( ૪ )
કામદેવ શ્રાવક કાર્તિક શેઠ
કાલીકુમાર
કાલીરાણી
કાલીકુમારી કાસવગાથાપતિ કીર્તિવી
૪૧
૪૩
૪૩
૪૫
૪૬
४८
*
૪
૫૪
૧૪
}
ૐ ૐ ૐ
૬૦
૬૧
૭૨
૭૨
૭૫
૭૬
09
७७
૧૨
કૃષ્ણારાણી
કૃષ્ણ વાસુદેવ
કૃષ્ણકુમાર
કુંથુનાથ
એરકુમાર
કુંભરાજા
કૅડકાલિક
કેશીસ્વામી
કે ચી કૈલાસ ગાથાપતિ
કાણિક (અજાતશત્રુ)
કૌશલ્યા
સ
ખમ્ર મુનિ ખંધક સન્યાસી
( 1 )
ગર્ગાચા
ગજસુકુમાર ગભાળીમુનિ
ગાશાળા
ગાલ શેઠ
ગૌતમ (૨)
ગૌરીરાણી
ગગદત્ત
330
૭૭
૭૭
८०
10
૮૧
1
૮૨
૨
૮૫
૫
૮૫
ve
te
૯૧
૯૪
૯૫
૯૬
૧૦૨
૧૦૩
૧૦૬
૧૦૬
૧૦૭
૧૦૭
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪૫
૧૪૮
૧૪૯ ૧૫૦.
ઉપર
૧૨૪
૧૫૩.
૧૫૫.
૧૩૧
૧૫૬.
૧૫૬
. (૪)
જિનરક્ષ, જિનાલ ચિત્ત અને બ્રહ્મદત્ત ૧૦૮
ઝરણુશેઠ
જુઠલશ્રાવક ચુલ્લણપિતા
૧૧૭
જંબુસ્વામી ચુલ્લણું શતક ૧૧૮ ચેડારાજા (ચટક)
૧૧૯ ચેલણું (ચિલ્લણું દેવી) ૧૧૯
ઢંઢણકુમાર ચંપ્રદ્યોત
૧૨૨ ચંડકૌશિક સર્ષ
() ચંદનબાળા
૧૨૬ તામલી તાપસ ચંદ્રછાયા
૧૩૦.
ત્રિપૃષ્ટ વાસુદેવ ચંદ્રપ્રભુ
ત્રિશલા દેવી ચંદ્રયશ
૧૩૨ તેતલી પ્રધાન | ( 1 )
| ( ) ભાલી
૧૩૨
થાવર્ચા પુત્ર જયઘોષ
૧ ૩૪ જયંતી જયસેન
૧૩૭ દસ જરાકુમાર
૧૩૮ દમયંતી જરાસંધ
૧૩૯ દશરથ રાજા જસા
૧૪૦ દશાર્ણભદ્ર જશભદ્ર
૧૪૦ દ્વિપૃષ્ટ જાલીકુમાર
૧૪- દ્વિમુખ (પ્રત્યેક બુદ્ધ) જિતશત્રુ રાજા અને
દેવદત્તા સુબુદ્ધિપ્રધાન ૧૪૨ દેવકી જિતશત્રુ
૧૪ દેવાનંદા જિનદાસ
૧૪૫
૧૫૯
૧૩૬
૧૬ર.
૧૬૨
૧૬૩ ૧૬૪’ ૧૬૫ ૧૬૫
૧૭૦
૧૭૦.
દ્રોપદી
૧૭૪
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૬ )
ધન્યકુમાર (ધો) ધન્નાઅણુગાર ધન્ના સાવાહ
ધર્મનાથ
( ૬ )
નમિ, વિનમિ નમિનાથ
નમિરાજ (પ્રત્યેકબુદ્ધ)
નળરાન
નારદ
નિગતિ (પ્રત્યેકબુદ્ધ) નિષધકુમાર
નંદ બળદેવ
નંદ મણીયાર નંદિની પિતા
પ્રતિબુદ્દ
પદ્મકુમાર
પદ્મપ્રભુ
પદ્માવતી
પ્રદ્યુમ્ન
નદીવન
નદીષે મુનિ
નદીષેણુ કુમાર
(૫)
૧૭૬
૧૮૦
૧૮૧
૧૮૫
૧૮૫
૧૮૬
૧૮૭
૧૯૩
૧૯૪
૧૯૪
૧૯૬
૧૯૮
૧૯૮
૨૦૦
૨૦૧
૨૦૨
૨૦૫
૨૦૬
૨૦૬
૨૦૭
૨૦૮
૨૧૦
૧૪
પ્રભવસ્વામી પ્રભાવતી
પ્રભાસ ગણુધર
પ્રદેશી રાજા
પ્રસન્નદ્ર રાજર્ષિ
પાર્શ્વનાથ
પ્રિયદર્શના
પુંડરિક, કુંડરિક
પુરુષાત્તમ
પુરુષ પુંડરિક
પુરુષસિંક
( 4 )
ખળભ
બ્રાહ્મી અને સુંદરી
બૃહસ્પતિ દત્ત
બહુપુત્રી દેવી
૨૧૨
૨૧૩
૨૧૩
૨૧૪
રરર
૨૨૪
૨૨૬
૨૨૭
૨૨૯
૨૨૯
૨૨૯
મધવ ચક્રવર્તી
મિચ
મરુદેવી માતા
૨૩૦
૨૩૦
૨૩૨
૨૩૩
( સ )
ભરત અને બાહુબળ
૨૩૫
ભૃગુ પુરાહિત
૨૩૮
ભદ્ર બળદેવ
૨૩૮
ભાજ વિષ્ણુ અંધક વિષ્ણુ ૨૩૮
( મ )
૨૩૮
૨૩૯
૨૪૦
Page #18
--------------------------------------------------------------------------
________________
મલ્લીનાથ
મહાપદ્મ
મહાવીર પ્રભુ
ર૪૦
૨૪૫
૨૪૬
મહાશતક
૨૫૦
પર
મહાસેન કૃષ્ણાકુમારી મુનિ સુવ્રત સ્વામી
પર
૨૫૩
મૃગાપુત્ર (વૈરાગ્યવંત) મૃગલાઢીએ (મૃગાપુત્ર ૨) ૨૫૬
મૃગાવતી
૨૬૦.
મેધકુમાર
ર૬ર
મેતાય મુનિ
૨૬૮
૨૭૦
મેતા ગણધર મૌય પુત્ર ગણુધર
૨૭૦
મંડિત ગણધર
૨૦૧
રહનેમી–રાજેમતી
રામ
રાવણ
રૂકિમણી
( ૬ )
રૂપી રાજા
રેવતી
રાહિણી
રાહિણીયા ચાર
લક્ષ્મણ
( ૪ )
૨૦૧
૨૭૪
૨૭૫
૨૭૫
૨૭૬
२७७
२७८
૨૮૨
૨૮૩
૧૫
( ૬ )
વરૂણ
વ્યક્ત ગણુધર
વાયુભૂતિ ગણધર
વાસુપૂજ્ય
વિજય ખળદેવ
વિમળનાથ
શિતળનાથ
શ્રેયાંસનાથ
શ્રેયાંસકુમાર
( A )
શાલિહી પિતા
શાંતિનાથ
શાળીભદ્ર
શિવરાજ ઋષિ
શ્રીદેવી
શ્રેણિક રાજા
શખ રાજા
શંખ અને પેાખલી
( ૪ )
સદ્દાલપુત્ર
સનતકુમાર ચક્રવર્તી
સગર ચક્રવર્તી
સગડ કુમાર (શકટ) સમુદ્રપાળ મુનિ
૨૮૩
૨૮૪
૧૮૪
૨૮૫
૨૮૬
૨૮૬
૨૮૭
૨૮૭
૨૮૯
૨૯૧
૨૯૨
૨૯૨
૨૯૩
૨૯૪
૨૯૪
૨૯૬
૨૯૬
૨૯૮
૩૦૦
૩૦૩
૩૦૪
૩૦૬
Page #19
--------------------------------------------------------------------------
________________
સ્વયંભૂ સ્થૂળીભદ્ર
સીતા
સુક્રોશલમુનિ
સુદન ( બળદેવ ) સુધૌસ્વામી સુદર્શન શેઠ
સુપ્રભબળદેવ
સુપાર્શ્વનાથ
સુબાહુ કુમાર
સુભદ્રા
સુમતિનાથ સુરાદેવ
૧૬
૩૦૬
૩૦૭
૩૧૧
૩૧૨
૩૧૪
૩૧૪
૧૫
૩૧૭
૩૧૭
૩૧૮
ર૦
૩૨૩
રેક
સુષુમાદારિકા
સુલસા
સુમ ચક્રવર્તી
સુવિધિનાથ સેામિલ
સરિયદત્ત મચ્છીમાર
સતિ રાજા
સભવનાથ
( ૪ )
રિસેન (ચક્રવર્તી)
હસ્તિપાળ
હરકેશબળ (મુનિ)
સ
૩ર૪
૩૨૭
૩૨૯
૩૩૦
૩૩૦
૩૩૧
૩૩૩
૩૩૧
૩૩
૨૩૬
=s
Page #20
--------------------------------------------------------------------------
________________
જૈનાગમ થાકોષ
1 અકપિત વિમળાપુરી નગરીમાં દેવ નામના બ્રાહ્મણની જયન્તી નામની આથી “અકંપિત’ નામને પુત્ર થયો હતો. વેદાદિ ગ્રંથમાં પારંગત થયા પછી, તે ગૌતમ નામના બ્રાહ્મણ સાથે યજ્ઞમાં ગયો હતો. તેને ‘નારકીનું અસ્તિત્વ હશે કે નહિ” એ સંબંધી મહેદી શંકા હતી. ભગવાન મહાવીરના પરિચયમાં આવતાં પ્રભુએ તેની શંકાનું સમાધાન કર્યું; આથી તેણે ગૌતમની સાથે જ ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. અકપિત મુનિ પ્રભુ મહાવીરના આઠમા ગણધર ગણાયા અને તે મોક્ષમાં ગયા.
૨ અગ્નિભૂતિ ગોબર નામક ગ્રામમાં વસુભૂતિ બ્રાહ્મણની પૃથ્વી નામની સ્ત્રીથી અગ્નિભૂતિ ઉત્પન્ન થયેલા. તે ઈંદ્રભૂતિના બહાના ભાઈ હતા. ઈંદ્રભૂતિ અથવા ગૌતમ સાથે તેઓ એકવાર સોમિલ બ્રાહ્મણના યજ્ઞમાં ગયા હતા. તેમની એ માન્યતા હતી કે –“કર્મ' જેવી વસ્તુ જ નથી, અને જે હોય તો અમૂર્તમાન જીવ શી રીતે બાંધે? તેને આ સંશય ભગવાન મહાવીરે એવી રીતે ટાળ્યો કે –કેવળજ્ઞાનીઓ કર્મ પ્રત્યક્ષ દેખે છે અને છમસ્થ છો અનુમાનથી જાણે છે. આથી સંતોષ પામી અગ્નિભૂતિએ, ગૌતમ સાથે જ દીક્ષા લીધી, અને બીજા ગણધર પદે સ્થપાયા. અહિંસા, સંયમ અને તપનું ઉત્કૃષ્ટ પાલન કરી તેઓ મેક્ષમાં ગયા.
Page #21
--------------------------------------------------------------------------
________________
૩ અચળ. અચળ” એ અંધક વિનુના પુત્ર હતા. તેમણે પ્રભુ નેમનાથ પાસે દીક્ષા લીધી હતી. ૧૬ વર્ષની ઉગ્ર સંયમ આરાધનાને અંતે તેઓ મેક્ષમાં પધાર્યા. (અંતકૃત)
૪ અચળ બળદેવ. પિતનપુર નામની નગરીમાં પ્રજાપતિ નામે રાજા હતો. તેની ભદ્રા નામની રાણીથી અચળ નામે બળદેવ થશે. તેમણે શ્રેયાંસનાથ પ્રભુના સમયમાં ચારિત્ર લઈ ૮૫ લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને તેઓ મેક્ષમાં ગયા.
૫ અચળ ભ્રાતા. કૌશંબી નગરીમાં વસુ નામના બ્રાહ્મણની નંદા નામની સ્ત્રીથી ઉત્પન્ન થયા હતા. તેમને “પુણ્ય અને પાપ” સંબંધીને સંશય હતો. ભ. મહાવીરે તેમને તે સંશય ટાળ્યો, તેથી તેમણે મૈતમ સાથે દીક્ષા લીધી અને તપ સંયમની આરાધના કરી મેક્ષમાં ગયા. તેઓ ભગવાન મહાવીરના નવમા ગણધર હતા.
- ૬ અજીતનાથ.
વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થકર. તેઓ વનિતા નગરીમાં જિતશત્રુ રાજાની વિજયાદેવી નોમની રાણીની કુક્ષિએ, સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચવીને વૈશાક શુદિ ત્રીજને દિવસે ઉત્પન્ન થયા હતા. તે વખતે તેમની માતાને ચદ સ્વપ્ન આવ્યા હતા. ગર્ભકાળ પૂરે થતાં મહાશુદિ આઠમે તેમને જન્મ થયો. છપ્પન કુમારિકા દેવીઓએ આવી સૂતિકાકર્મ કર્યું. ઈન્દ્રોએ જન્મોત્સવ ઉજવ્યો. પિતાને અતિ આનંદ થયે. અજિતનાથ ગર્ભમાં આવ્યા ત્યારથી રાજારાણી પાસા રમતાં, વિજયાદેવીને પાસાની રમતમાં રાજા જીતી શક્યો ન હોવાથી
Page #22
--------------------------------------------------------------------------
________________
પુત્રનું નામ અજીતનાથ પાડયું. અજીતનાથ ૧૮ લાખ પૂર્વ સુધી કુમારપણે રહ્યા. પ૩ લાખ પૂર્વ અને એક પૂર્વાગનું રાજ્ય ભેગવ્યું. ત્યાર પછી પોતાના કાકાના દીકરા સગરને રાજ્ય સેંપી વરસી દાન આ૫વું શરૂ કર્યું. દાનમાં ૩૮૮૮૦ લાખ સાનેયા (સુવર્ણ મહરો) યાચકને આપ્યા. (દરેક તીર્થકર એટલું દાન આપે) મહા શુદિ ૯ ના દિવસે પ્રભુએ ચારિત્ર લીધું. ૧૨ વર્ષ સુધી છદ્મસ્થતામાં રહ્યા પછી પિશ શુદિ ૧૫ ને દિવસે શ્રી અજીતનાથ પ્રભુને કૈવલ્ય જ્ઞાન થયું. તેમને સિંહસેન આદિ ૯૫ ગણધર હતા. તેમના સંધમાં ૧ લાખ સાધુ ૩૭૦ હજાર સાધ્વીઓ, ૨૯૮ હજાર શ્રાવકે અને ૫૪૫ હજાર શ્રાવિકાઓ હતાં. સાધુઓમાં ૩૭૦૦ ચાદ પૂર્વી, ૯૪૦૦ અવધિ જ્ઞાની અને ૨૨૦૦ કેવળજ્ઞાની હતા. ૧ લાખ પૂર્વમાં ૧ પૂર્વાગ માં ૧૨ વરસ ઓછાં કેવળજ્ઞાન રહ્યું, એકંદર ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી ૧૦૦૦ સાધુઓ સાથે ૧ માસના સંથારે તેઓ ચિત્ર શુદિ પાંચમે મોક્ષમાં ગયા.
૭ અજીતસેન. ભક્િલપુર નગરમાં નાગ નામે ગાથાપતિને સુલસા નામની સ્ત્રી હતી. તેને નિમિત્તિયાએ કહ્યું હતું કે તારે મરેલાં બાળક અવતરશે', આથી તેણે હરિણગમેષી નામના દેવની આરાધના કરી. દેવે પ્રસન્ન થઈને તેને સંતાપ ટાળે. પૂર્વ જણાનુબંધના મેગે દેવે દ્વારકાના વસુદેવ રાજાની દેવકી રાણીને જન્મતાં જીવતાં બાળકે ઉપાડીને સુલતાની કુક્ષિમાં મૂક્યાં અને સુલતાના મૃત બાળકે ઉપાડીને દેવકીની કુક્ષિમાં મૂક્યાં. એમ છે ગર્ભનું ઉલટસુલટ સાહરણ કર્યું. બીજી તરફ દેવકીને જન્મતા પુત્રોને નાશ કરવાનો કંસે નિશ્ચય કર્યો હતો, પરંતુ દેવકીથી જન્મ પામતાં પુત્રોનું પુણ્ય પ્રભાવે આયુષ્યબળ લાંબુ હેવાથી આવો વેગ મળી આવેલો. શ્રી નેમિનાથ પ્રભુને ઉપદેશ સાંભળી સુલતાના અજીતસેન પુત્ર દીક્ષા લીધી.
Page #23
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠછઠ્ઠના પારણાના અભિગ્રહ લઇ ચૌદપૂર્વનું જ્ઞાન મેળવ્યું અને ખૂબ તપશ્ચર્યા કરી. ૨૦ વર્ષ ચારિત્ર પાળી એક માસના સથા તેઓ શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. ૮ અતિમળ.
ભરત પછી આ ત્રોજા રાજા અને મહાયશાના પુત્ર હતા. ભરતરાજાની જેમ અતિખળને પણ અરિસાભુવનમાં કૈવલ્યજ્ઞાન થયું હતું. ( અંતકૃત)
૯ અતિમુક્ત.
દ્વારિકાના ઉગ્રસેન રાજાને અતિમુક્ત નામે પુત્ર હતા. તેણે સમય જતાં દર્દીક્ષા અંગીકાર કરી હતી. અતિમુક્ત સાધુ નિમિત્ત શાસ્ત્રમાં પ્રવિણુ હતા. વસુદેવ અને કસને પરસ્પર અતિ પ્રેમ હતો. તે પ્રેમના બદલામાં ક્રમે પોતાના કાકા દેવકરાજાની દીકરી દેવકીજીને વસુદેવ સાથે પરણાવી હતી. પરણીને પાછા ફરતી વખતે કસે તે જાન પેાતાને ત્યાં રાકી હતી. કંસની સ્ત્રી વયશા અને દેવકીજી પરસ્પર વાર્તા વિનાદ કરતાં ગાખમાં ખેઠા હતા. તેવામાં પ્રસ્તુત અતિમુક્ત મુનિ ત્યાં ગૌચરી અર્થે આવી ચડયા. જીવયશાએ મુનિની મશ્કરી કરતાં કહ્યું કેઃ—દિયરજી, પધારે.. આપણે દેવકીખાનાં લગ્નગીત ગાઈએ. આ સાંભળી મુનિ મૌન રહ્યા. જીવયશાએ કરી ફરી ત્રણવાર આ પ્રમાણે કહ્યું. મુનિ સમતાના સાગર હતા, છતાં આ વખતે તેમને સયમ કાચ્છુમાં ન રહી શક્યા. તે મેલ્યાઃ—જીવયશા ! શું જોઇને તું મારી મશ્કરી કરે છે ? હને તે ખબર નથી, પરન્તુ હું તને નિમિત્તબળથી કહું છું કેઃ “ આ દેવકીજીના સાતમા બાળક તારા પતિના અને તારા બાપના કુળનેા નાશ કરશે. આમ કહી તરત જ અતિમુક્ત મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા. જીવયશા ભયભ્રાન્ત બની. ( વધુ વૃત્તાન્ત કંસ ચરિત્રમાં ) મુનિ આ સાહસ વચનના પશ્ચાત્તાપ કરી શુદ્ઘ થયા અને એ જ ભવમાં મેાક્ષ પામ્યા.
,,
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૦ અતિમુક્ત કે અખ઼વત.
પેાલાસપુર નગરમાં વિજય રાજાની શ્રીદેવી નામની રાણીથી તે જન્મ્યા હતા. બાળપણમાં જ્યારે તેએ ચોગાનમાં રમતા હતા, ત્યારે તેણે ગૌચરી અર્થે જતાં ગૌતમ સ્વામીને નિહાળ્યા. જૈન સાધુને જોઇ અતિમુક્ત આશ્રય પામ્યા અને તેમની નજીક પહોંચી જઈ પૂછવા લાગ્યાઃ———મહાનુભાવ! આપ કાણુ છે? અને શા માટે ક્રશ છે.? શ્રી ગૌતમ ખેલ્યાઃ—કુમાર ! અમે નિગ્રન્થ સાધુ છીએ અને ભિક્ષા અર્થે ફરીયે છીએ. આ સાંભળી અતિમુક્ત શ્રી ગૌતમની આંગળી પકડી કહેવા લાગ્યાઃ—ભગવાન, મારે ઘેર પધારો. બાળકની ભાવભીની ભક્તિ જોઇ શ્રી ગૌતમ તેની સાથે સાથે રાજ્ય મહેલમાં ગયા. ત્યાં શ્રીદેવીએ મુનિને નિર્દોષ આહાર પાણી વહેારાવ્યા. તે લઈ શ્રી ગૌતમ પાછા વળ્યા, ત્યારે કુમારે પૂછ્યું:—મહારાજ, આપ ક્યાં જાઓ છે? શ્રી ગૌતમે કહ્યું:—કુમાર, આ નગરની બહાર શ્રીવન નામના ખાગમાં મારા ગુરુ પ્રભુ મહાવીર બિરાજે છે ત્યાં. કુમારે કહ્યું:—હું આવું ? જવાબમાં શ્રી ગૌતમે કહ્યું:—જેવી તારી ઈચ્છા.
અતિમુક્ત ગૌતમ સ્વામી સાથે શ્રી મહાવીર પાસે આવ્યા, અને પ્રભુને વંદન કરી તેમની સામે બેઠે. પ્રભુએ તેને ધર્મોપદેશ આપ્યા. અંતિમુક્તના આંતર્ ચક્ષુ ખૂલ્યાં, તેને વૈરાગ્ય થયા, પ્રભુને કહ્યું કે હું સાધુ પ્રવાઁ લેવા ઇચ્છું છું, તા હું મારા માતાપિતાની રજા લઇ આપની પાસે આવીશ. પ્રભુએ કહ્યુંઃ—જેવી ઇચ્છો,
અતિમુક્ત ઘેર આવ્યા, પ્રભુના ઉપદેશની અને પેાતાને થયેલા વૈરાગ્યની વાત તેણે પેાતાના માતાપિતા સમક્ષ કહી.
માતાએ કહ્યું:—કુમાર, આ બચપણમાં તું ધર્મ અને પ્રવાઁમાં શું સમજે ?
Page #25
--------------------------------------------------------------------------
________________
કુમારે કહ્યું –માતા, હું જાણું છું તે નથી જાણત, અને નથી જાણતા તે જાણું છું.
માતાપિતા–આને અર્થ શો ?
અતિમુક્ત હું જાણું છું કે જે જન્મે છે તેને અવશ્ય મરવાનું છે, પણ એ નથી જાણતા કે ક્યારે અને કેવી રીતે ભરવાનું છે! કયા કયેગે જીવો નરક, તિર્યંચાદિ ગતિમાં પરિભ્રમણ કરે છે, તે જાણતો નથી, પણ એટલું જાણું છું કે કર્મમાં આસક્ત થવાથી ચાર ગતિમાં અથડાવું પડે છે.
માતા પિતા કુમારના ઉત્તરથી આશ્ચર્ય પામ્યા. અતિમુક્તને દીક્ષિત થતે રોકવા તેમણે અનેક પ્રશ્નો પૂછ્યા, અનેક પ્રલેશને બતાવ્યા, પરંતુ અતિમુક્તના વૈરાગ્ય ભર્યા અને બેધક વચનેથી સંતોષ પામી આખરે તેઓને રજા આપવાની ફરજ પડી. એક દિવસનું રાજ્ય ભોગવવા પિતાએ વિનંતિ કરી. અતિમુક્ત એક દિવસને રાજા બન્યા. પિતાને હર્ષ થ, બીજે દિવસે ધામધૂમપૂર્વક અતિમુક્ત શહેર બહાર નીકળી ગયો, અને પ્રભુ મહાવીર પાસે દીક્ષિત બને.
એકવાર અતિમુક્ત બાળમુનિ ભારે વરસાદ પડયા પછી બહાર નીકળ્યા, ત્યારે તેમણે પાણીના વહેળાઓ ખળખળ ચાલી જતાં જોયાં. મુનિને પિતાની સાંસારિક બાળ રમત યાદ આવી. તરત જ તેમણે બંને બાજુ પાળ બાંધી પાણીના ચાલ્યા જતા પ્રવાહને રોક અને તેમાં પિતાની પાસેનું પાત્ર મૂકી “આ મારી નાવા કેવી તરે છે!” કહી હસવા કુદવા લાગ્યા, આ દ્રશ્ય તેમનામાંના કેટલાક મુનિઓ તે સ્થળેથી જતા હતા તેમણે જોયું. તરત જ તેઓ પ્રભુ મહાવીર પાસે પહોંચી ગયા અને પૂછયું -પ્રભો, આપના અતિમુક્ત નામના બાળમુનિ કેટલા ભવ કરશે? પ્રભુએ કહ્યું -તે બાળમુનિ આ ભવમાં જ મેક્ષ જશે, માટે તેમની નિંદા કરશે નહિ. પણ તેમની ભક્તિ જ કરજે.
Page #26
--------------------------------------------------------------------------
________________
ડીવારે અતિમુક્તને પોતાનું સાધુપણું યાદ આવ્યું. પિતાના બાળ સ્વભાવ માટે તેમને ઘણે ખેદ થયે; પ્રાયશ્ચિત્તાર્થે તેમણે ઇરિયાવહી પ્રતિક્રમી. પશ્ચાતાપના અગાધ જળમાં સ્નાન કરતાં તેઓ શુદ્ધ થયા. ૧૧ અંગ ભય, ગુણ સંવત્સર કર્યો. અને વિપુલગીરી પર્વત પર સંથારે કરી તેઓ નિર્વાણ (મેક્ષ) પામ્યા.
૧૧ અદીનશત્રુ રાજા. કુદેશના હસ્તિનાપુર નગરનો તે રાજા હતા; પૂર્વભવમાં મહાબળનો વૈશ્રમણ નામે તે મિત્ર હતું. તેણે ગત ભવમાં મહાબળ સાથે દીક્ષા લીધી હતી. ઉગ્રતપ સંયમના પ્રભાવે તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયો હતો, અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે અદીનશત્રુ નામે રાજા થયો હતો.
મલ્લીકુંવરી (મલ્લીનાથ ) ના પિતા કુંભરાજને મલદિન નામનો એક કુમાર હતો. તેણે પિતાના મહેલના બગીચામાં અનેક સ્થભો અને ચિત્રોથી સુશોભિત એ સભા મંડપ બંધાવ્યો હતે. ચિત્રની હારમાળામાં એક ચિત્રકારે મલીકુંવરીનું આબેહુબ ચિત્ર ચિતર્યું હતું. મલીકુંવરીની આ પ્રતિમા મલ્લદિન પણ ન પારખી શકો કે તે જીવન્ત પ્રતિમા છે કે જડ? આવી ઉત્તમ કળાકૃતિ માટે મલ્લદિન તે ચિત્રકાર પર પ્રસન્ન થવાને બદલે ક્રોધિષ્ટ બન્યો. ચિત્રકારને ઈનામ આપવાને બદલે તેણે તેનો નાશ કરવાની અનુચરને આજ્ઞા આપી. આ સાંભળી ચિત્રકાર કંપે, પ્રજાજનો દયાથી બેલી ઉઠયા-મહારાજ! ચિત્રકારનો આમાં અપરાધ નથી, છતાં આપની દૃષ્ટિએ તે અપરાધી હેય, તે પણ તે એક માત્ર અંગુઠાને જેવાથી સાક્ષાત આખી પ્રતિમા ચિતરી શકતો હોવાથી, તેને ગુન્હો માફ કર જોઈએ. પ્રજાજનોની આ વિનંતિથી મધદિને તેને વધ ન કરાવ્યો, પણ તેની આંગળી છેદાવી તેને દેશનિકાલની સજા કરી. આથી તે ચિત્રકાર હસ્તિના
Page #27
--------------------------------------------------------------------------
________________
પુરમાં અદીનશત્રુ રાજાને આશ્રયે ગયો. ત્યાં તેણે મસ્જિકુંવરીનું રૂપ ચિતરી રાજાને બતાવ્યું. રાજા મહાધિન બને.
મલ્લીકુંવરી સાથે લગ્ન કરવાની ઈચ્છાથી રાજાએ કુંભરાજા પાસે પિતાનો દૂત કલ્ય, અને એ રીતે તે સ્વયંવર મંડપમાં ગ.. (વૃતાન્ત શંખ રાજાને મળતું). ત્યાંથી પાછા ફરી અદીનશત્રુએ દીક્ષા લીધી અને મેક્ષમાં ગયે.
૧૨ અનાથો મુનિ. કૌશંબી નગરીના ધન સંચય નામક શ્રેષ્ઠિના તે પુત્ર હતા. યુવાવસ્થા થતાં પિતાએ તેમને પરણાવ્યા હતા. પુષ્કળ ધન સંપત્તિ, માતા, પિતા, સ્ત્રી, બહેન, ભાઈ અને વિસ્તૃત કુટુંબથી પરિવૃત હાઈ સર્વ પ્રકારે તે સુખી હતા. એક દિવસે તેમને આંખની અતિશય વેદના ઉપડી, અને તે વધતાં વધતાં શરીરનાં સમસ્ત ભાગો પર અનેક પ્રકારના દાઉજવરાદિ રોગો થયાં. આ રોગ મટાડવા તેમના માતા પિતાએ અઢળક ધન ખચ વૈદ દ્વારા અનેક પ્રકારના ઉપચાર કરાવ્યા; પરન્તુ અનાથીનો આ રેગ કઈ રીતે નષ્ટ ન થયા. અનાથી ચિંતાગ્રસ્ત બન્યા.
એક દિવસે “આ રોગ શાથી?” એ સંબંધી અનાથીએ (અપર નામ ગુણસુંદર) વિચાર કર્યો, તે તેમને જણાયું કે “પોતાના કર્માનુસાર જ સૌને સુખદુઃખ ભોગવવાં પડે છે. આથી તેમણે એવો નિશ્ચય કર્યો કે, “જે મારી આ વેદના નાશ પામે, તે હું ચારિત્ર ગ્રહણ કરી સંસારનો ત્યાગ કરીશ.” શુભ ભાવના અને પૂર્વ યોગે તેજ રાત્રિએ તેમની આ વેદના કાંઈક શાન્ત થઇ, અનાથીને તે સત્રીએ ઉંધ આવી, અને જોતજોતામાં પ્રાતઃકાળ થતા, અનાથી સર્વ રોગોથી મુક્ત બન્યા. બીજે દિવસે સંસારના પરિતાપનું અને સંયમ માર્ગનું આબેહુબ વૃત્તાન્ત તેમણે પોતાના માતાપિતા, સ્ત્રી આદિને કહ્યું અને તે સર્વની રજા મેળવી, તેઓ દીક્ષિત બનીને ચાલી નીકળ્યા.
Page #28
--------------------------------------------------------------------------
________________
ફરતા ફરતા તેઓ રાજગ્રહી નગરીના મ`ડીકક્ષ ઉદ્યાનમાં આવી ચયા, મુનિ તે સ્થળે ધ્યાનમાં બેઠેલા છે તેવામાં તે નગરીનેા રાજા શ્રેણિક અશ્વ ખેલાવતા મુનિ સમીપ આવો પહેાંચ્યું. તેણે મુનિનું સર્વાંગ સુંદર શરીર નીહાળી આશ્ચર્ય ચકિત બની પૂછ્યું:–મહાનુભાવ, કૃપા કરીને કહેશેા કે આપ કાણુ છે ? આ સુંદર દૃહે આવા કઠિન તપ શા માટે?
અનાથીએ કહ્યું:“રાજન, હું અનાથી નામે નિગ્રન્થ—સાધુ છું. શ્રેણિકે કહ્યું:—મહાનુભાવ, તમાશ કાઇ નાથ ન હેાય તો હું
તમારા નાથ થાઉં.
મુનિરાજન, તું પાતે જ જ્યાં અનાથ છે ત્યાં તું મારા નાથ શી રીતે થઇ શકશે ?
શ્રેણિક આશ્ચર્ય પામી ખેલ્યેા:-આપ મૃષાવાદ તા ખેલતા નથીને? કેમકે હું તે અંગ અને મગધ દેશના રાજા છું. કરાડાની ધનસ'પત્તિ અને લાખા અનુચરાને હું માલીક ધ્યુ.
મુનિ—રાજન, એ બધું જાણીને જ મેં તમને કહ્યું છે. મારૂં અનાથપણું તમે સમજી શકયા નથી. તેા સાંભળેાઃ—હું કૌશ’ખી નગરીના ધનાઢય શેઠના પુત્ર છું, મારે ત્યાં ધન સંપત્તિની કમીના ન હતી. નાકર, ચાકર, શ્રી, માતા, પિતા, બહેન, ભાઈ વગેરે બધું મારે હતું. હું મારા દિવસેા મુખમાં નિમન કરતા, પરન્તુ કાઈ એવા વિષમ ચેાગે મને આંખની અતૂલ પીડા ઉત્પન્ન થઇ, શરીરમાં દાહ જ્વર થયા, મારૂં આખું અંગ વ્યાધિધી ઘેરાઇ રહ્યુ. મારા આપ્તજના મારા આ દુઃખ માટે ખૂબ શાક કરવા લાગ્યા. પુષ્કળ ધન ખર્ચીને દવા કરાવી, પરન્તુ મારૂં આદુ:ખ મટયું નહિ—કાઇ મટાડી શક્યું નહિ. મારી સ્ત્રો રાત દિવસ મારી પાસે બેસી રહીને આંસુએ સારતી, મારી માતા મને દુ:ખ મુક્ત જેવા અતિ આતુર હતી. મારા ભાઇઓ અને બહેન, નાકરા અને ચાકરી સતત મારી સેવા
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦
કર્યા કરતાં હતાં, પણ તેમાંનાં કાઈ પણ મારી આ વેદના જરાયે આછી કરી શક્યાં નહિ. રાજન, આ મારૂં અનાથપણું હતું. તે વખતે હું સમજ્યા કે સૌ કાઈ જગતનાં પ્રાણીયા અનાય છે, કાઈ કાષ્ટના નાથ થઈ શકતા નથી, પણુ જો સંયમ લઈ પાતે જ પાતાના નાથ બનવાના માર્ગ ગ્રહણ કરે તેા જ બની શકે, અને ત્યારે જ અનાથપણું ટળી શકે. આ વિચારે એક રાત્રિની કાઇ ધન્ય પળે મારી વેદના શાંત થઈ, મેં સુખ-નિદ્રા અનુભવી અને ખીજે દિવસે મેં મુનિપણું અંગીકાર કર્યું. રાજન, હવે કહે, કે તું મારા નાથ થઈ શકીશ ? વિચાર કર, કે તું પે।તે નાથ છે કે અનાથ ? રાજા વિચારમાં પડ્યો, મુનિએ તેને ખાધ આપ્યા. આથી શ્રેણિક રાજા બૌદ્ધધર્મના ઉપાસક મટી જૈનધર્મના અનુયાયી બન્યા. અનાથી મહા નિગ્રન્થ કર્મના ક્ષય કરી મેક્ષ પામ્યા.
૧૩ અનાવૃષ્ટિ.
વસુદેવ રાજાની ધારણી રાણીના એ પુત્ર હતા, ૫૦૦ સ્ત્રીઓ પરણ્યા હતા, પરન્તુ પ્રભુ તેમનાથના એક જ અખંડ ઉપદેશના યેાગે વૈરાગ્ય પામી પ્રભુ પાસે દીક્ષિત બન્યા હતા. ચૌદપૂ અભ્યાસ કરી, વીસ વર્ષની ઉગ્ર સયમઆરાધના કરી, શત્રુ જય પર્વત પર સંથારા કરી તે નિર્વાણુ પામ્યા. ( અંતકૃત ) ૧૪ અનિકસેન.
લિપુર નગરના નાગ ગાથાપતિની સુલસા નામક શ્રીના એ સૌથી માટા પુત્ર હતા. તેમનું વૃત્તાન્ત અજીતસેનના વૃત્તાન્તને મળતું છે.
૧૫ અનિરુદ્
તેઓ પ્રદ્યુમ્ન રાજાની વૈદરભી રાણીના પુત્ર હતા. ભગવાન તેમનાથના ઉપદેશે વૈરાગ્ય પામી તેમની પાસે દીક્ષિત થયા અને મહાતપ કરી મેાક્ષમાં ગયા. ( અંતકૃત )
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૧
૧૬ અનંતનાથ.
અયેાધ્યા નગરીના સિંહસેન રાજાની સુયશા નામક રાણીની કુક્ષિમાં, પ્રાણત દેવલાકથી ચ્યવીને, શ્રાવણ વદ સાતમે શ્રી અનંતનાથ ઉત્પન્ન થયા હતા. તે વખતે માતાએ ૧૪ સ્વપ્ન દીઠાં. ગર્ભકાળ પૂરા થયે, વૈશાક ર્વાદ ૧૩ ને દિવસે આ ૧૪ મા તીર્થંકર શ્રી અનંતનાથના જન્મ થયા. છપ્પન કુમારિકા દેવીએ અને ઇંદ્રોએ આવી તેમના જન્મ મહાત્સવ ઉજવ્યેા. અનંતનાથ ગર્ભમાં આવતા દુશ્મનાએ અયેાધ્યા નગરીને ઘેરા ધાલેલે, પણ શત્રુઓના અનંત ખળને સિંહસેન રાજા હઠાવી શક્યા હતા, તેથી પુત્રનું નામ અનંતજીત ’પાડવામાં આવ્યું. તેમનું દેહમાન ( શરીરની ઉંચાઈ) ૫૦ ધનુષ્યનું હતું. પિતાના સંતાષને ખાતર તેઓ પરણ્યા. સાડાસાત લાખ વર્ષની ઉમરે ગાદીએ બેઠા. પંદર લાખ વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી સયમ લેવાના નિરધાર કર્યાં. વરસીદાનમાં લાખા સુવર્ણ મહારે। આપી, એક હજાર રાજા સાથે વૈશાખ વદ ૧૪ ના રાજ તેમણે સંયમ ધારણ કર્યો. તે પછી ત્રણ વર્ષ સુધી છદ્મસ્થ તરીકે રહ્યા અને વૈશાક વદ ચૌદશે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમને ૫૦ ગણધર હતા. તેમાં સૌથી મેટા યશ હતા.
6
2
અનંતનાથ પ્રભુના સંધ પિરવારમાં ૬૬ હજાર સાધુ હતા, તેમાં ૯૦૦ ચૌદ પૂર્વધારી, ૪૩૦૦ અવધિજ્ઞાની, અને ૫ હજાર
કેવળજ્ઞાની હતા. ૬૨ હજાર સાધ્વી, ૨૦૬ હજાર શ્રાવકા અને ૪૧૪ હજાર શ્રાવિકાઓના પરિવાર હતા. કૈવલ્યજ્ઞાનીપણે તે સાડાસાત લાખ વર્ષમાં ત્રણ વર્ષ એછા સમય સુધી વિહાર કર્યાં. અંતે સમેતિશખર પર્વત પર જઈ, એક માસને। અનશન કરી ચૈત્ર મેક્ષમાં ગયા. તેમણે
શુદિ પાંચમે છ હજાર સાધુએ સાથે તે એકંદર ૩૦ લાખ વર્ષોંનુ આયુષ્ય ભાગવ્યુ' હતું.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૧
૧૭ અન ત્તસેન
ભિલપુર નગરના નાગ ગાથાતિના એ પુત્ર હતા. અનિ-જૈન સાથે તેમનાથ પ્રભુ પાસે તેમણે દીક્ષા લીધી હતી. સર્વે અધિકાર અજીતસેનના ચરિત્ર માફક છે. ( અતકૃત )
૧૮ અલગસેન ચાર
પુરિમતાલ નામના નગરમાં મહાબળ નામના રાજા હતા. તે નગરથી ઘેાડેક દૂર એક ચેારપલ્લો ( ચારનું ગામ ) હતી. તે ઘણી ગુફાએ અને પતાની વચ્ચે આવેલી હતી. ત્યાં વિજય નામને સેનાપતિ રહેતા, તેના નીચે ખીજા પાંચસે ચારા હતા. આ વિજયચાર મહા અધર્મી હતા. લોકોને લૂંટતા, ગામ ખાળતા અને સર્વાંત્ર ત્રાસ વર્તાવતા. વિજયચેારને નામના એક પુત્ર હતા, તે બાપથી સવાયે। હતા. અલગ્નસેનના ત્રાસથી પુરિમતાલના પ્રજાજન ત્રાસી ગયા હતા, તેથી તેમણે ચારના ત્રાસથી રૈયતને મુક્તા કરવા માટે રાજાને પ્રાર્થના કરી.
અભગ્ગસેન
.
6
રાજાના કાટવાલે લશ્કર લઇ અલગસેનને પકડવા ઘણા પ્રયાસે કર્યા, પરન્તુ તે પકડાયા નહિ. આખરે રાજાએ એક યુક્તિ રચી, ૧૦ દિવસના મહાત્સવ ઉજવ્યેા, તેમાં ભાગ લેવા અભગસેન અને તેના સાથીઓને રાજાએ કહેવડાવ્યું. અભગમેન સાથી સાથે આવ્યા. રાજાએ તે બધાને દારૂ અને માંસમાં ચકચૂર બનાવી પકડચા. પછી અલગ્નસેન ચારને બંધન સાથે શહેરના મુખ્ય મુખ્ય રસ્તા પર ફેરવ્યા, પાણીને બદલે લાહી અને ખારાકને બદલે માંસ ખવરાવતાં ખવરાવતાં તેને શુળી પર ચડાવવામાં આવ્યા. ત્યાં તે મરણુ પામી પહેલી નરકમાં ગયે।.
આ વખતે શ્રી ગૌતમ એ રસ્તેથી હેમને ત્રાસ થયા. પ્રભુ મહાવીર પાસે એ અલગસેન ચારને કયા પાપનું ફળ
પસાર થયા. આ દૃશ્ય જોઈ આવી તેમણે પૂછયું:–પ્રભુ, ભાગવવું પડે છે ? પ્રભુએ
Page #32
--------------------------------------------------------------------------
________________
કહ્યું –હે ગૌતમ, પૂર્વ ભવે તે આજ નગરમાં નિન્દવ નામે વાણું, હતા, તે ઈડાનો વેપાર કરતો-ઈંડાને શેકી-તળીને વેચતે અને પોતે પણ ખાતો. આ ઘોર પાપ કરી એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવી તે ત્રીજી નરકે ગયા હતા, ત્યાંથી ચ્યવી તે અભગ્નસેન ચેર થયો છે, અને હિંસા, ચોરી, અધર્મ, અણાચાર અને દુર્વ્યસનને ભોગી બની ઘેર પાપ કર્યું છે, તેના ફળ સ્વરૂપે રાજાએ તેની આ દશા કરી છે, એટલુંજ નહિ પણ તે આજે ત્રીજા પહોરે શુળી પર ચડી ૨૭ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ૧ લી નરકે જશે, ત્યાંથી નીકળી જન્મ મરણના અનેક ભો કરી આખરે તે વારાણસી નગરીમાં એક શ્રેષ્ઠિને ત્યાં જન્મ લઈ, સંયમ પાળી મેક્ષમાં જશે.
૧૯ અભયકુમાર
રાજગૃહિના શ્રેણિક રાજાની અનેક રાણીઓમાં નંદા નામે રાણું હતી, તેનાથી અભયકુમાર નામનો મહા બુદ્ધિશાળી પુત્ર જન્મ્યો હતે. શ્રેણિક રાજાએ પિતાના પાંચસો પ્રધાને માં અભયકુમારને મુખ્ય પ્રધાનની જગ્યા આપી હતી. અભયકુમારની બુદ્ધિમતા, રાજ્યનિપુણતા અને સમાનતાના સદ્દગુણેથી તે રાજ્યમાં સર્વત્ર પ્રિય થઈ પડયો હતું, અનેક અપરાધીઓને તેણે પિતાની બુદ્ધિમતાથી શોધી કાઢી, પ્રજાને નિશ્ચિત બનાવી હતી. ધારિણી અને ચેલણાદિપિતાની અપર માતાઓ હોવા છતાં તેણે તેમના દેહદ, તપ અને યુક્તિથી પૂર્ણ કરાવ્યા હતા. વૈશાલક નગરીના ચેડા રાજાને પરધર્મીને કન્યા નહિ આપવાની પ્રતિજ્ઞા હતી; છતાં શ્રેણિક રાજાને તે ચેડા રાજાની સુઝા નામની પુત્રીને પરણવાની ઇચછા થઈ. પિતાની ચિંતા ટાળવા અભયકુમારે યુક્તિપૂર્વક સુચેષ્ટાનું હરણ કરવાનું ધાર્યું, પરંતુ સુચેષ્ટાને બદલે તેના રૂપને મળતી ચેલણ આવી; શ્રેણિકે ચેલણ સાથે ઉમંગથી લગ્ન કર્યું.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪
ભગવાન મહાવીરના એક વખતના ઉપદેશથી અભયકુમારને ચારિત્ર લેવાની ઇચ્છા થઇ, તેથી તેણે તે માટે પિતાની આજ્ઞા માગી. શ્રેણિકે તેને રાજ્યગાદી સુપ્રત કરવાનું કહ્યું, પરન્તુ અલયકુમારે તે ન લેતાં સંયમ માટે આગ્રહ કર્યાં. શ્રેણિકે દુ:ખિત થતા કહ્યું:–કુમાર, ભલે તમે રાજ્યગાદી ન લ્યેા, પરન્તુ હું હમને જ્યારે ‘ જા' કહુ ત્યારેજ તમારે જવું. અભયકુમારે પિતાની આ વિનતિ માન્ય રાખી.
પ્રસ`ગવશાત્ એવું બન્યું કે એક દિવસે ચેલણા દેવીએ એક ઉદ્યાનમાં વસ્ત્ર એઢવા વિનાના એક ધ્યાનસ્થ મુનિને જોયા, તે રાત્રે સખ્ત ઠંડી પડી હતી, તે વખતે સાલમાં વીંટાયÀા તેણીને હાથ અકસ્માત બહાર નીકળી જતાં તેને ઠંડીનેા સખ્ત આંચકા લાગ્યા, પરિણામે હાથ નિશ્ચેતન જેવા બની ગયા. આ ત્રાસથી ચેલણાથી સહેજ ખેલાઇ ગયું કે અહે, આવી સખ્ત ઠંડીના વખતે મે' ઉદ્યાનમાં જોયેલા તે મુનિ શું કરતા હશે? આ શબ્દો શ્રેણિકના સાંભળવામાં આવતાં તેને ચેલણા પર સતીપણાના વહેમ આવ્યા. પ્રાતઃકાળે વહેલા ઉઠી તેણે ચેલણા સાથે તેને મહેલ સળગાવી મૂકવાની અભયકુમારને આજ્ઞા કરી; પણ બુદ્ધિનિધાન અભયકુમાર આ અવિચારી આજ્ઞાને અમલ એકદમ કેમ કરે તેણે યુક્તિ કરી. ચેલ્લાના મહેલને બદલે જીણુ આરડીએ સળગાવીને, પાતે પ્રભુ મહાવીરના દર્શન કરવા નીકળો ગયા. બીજી તરફ આજ્ઞા આપીને તરતજ શ્રેણિક રાજા અભયકુમારની પહેલાં પ્રભુ પાસે પહોંચી ગયા હતા; ત્યાં શ્રેણિકે પ્રભુને ચેલણા સંબંધીને પાતાના સંશય પૂછ્યાઃ-પ્રભુએ મુનિની વાત કરી ચેલણાનું સતીત્વ સાબિત કર્યું. આધી શ્રેણિકને ખૂબ પશ્ચાતાપ થયા. તરતજ પોતે આપેલ હૂકમ બંધ રખાવવા ઉતાવળે પાછા ફર્યાં; તે વખતે અભયકુમાર તેને સામે મળ્યે, તે સાથે શ્રેણિકે ખળતી આરડીએના ધૂમાડા જોયા. આથી તેણે ગુસ્સે થઈને અભયકુમારને કહ્યું કે:-જા, મારી દષ્ટિથી દૂર થા.' અભયકુમારને એટલું જ જોઇતું
Page #34
--------------------------------------------------------------------------
________________
હતું. તે પ્રભુ મહાવીર પાસે આવ્યો અને બધા સાંભળી વૈરાગ્યવાન બ, માતાની રજા લઈ તેણે પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. અતિશય તપશ્ચર્યા કરી, પાંચ વર્ષનું ચારિત્ર પાણી અભયકુમાર વિજય નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ ધરી, ઉત્કૃષ્ટ સંયમ પાળી મેક્ષમાં જશે.
૨૦ અભિચ વિત્તભય નામની નગરીના ઉદાયન રાજાને એ પુત્ર હતે. ઉદાયન રાજાએ પિતાનું રાજ્ય અભિચને સુપ્રત ન કરતાં, તેના ભાણેજ કેશીને રાજ્ય આપ્યું, આથી તેને પિતા પર ક્રોધ થયે; એટલું જ નહિ પણ કેશીના હાથ નીચે રહેવું તેને ઉચિત ન લાગ્યું, તેથી તે પિતાના મસીયાઈ ભાઈ રાજા કાણિક પાસે જઈ રહ્યો, ત્યાં જૈન સાધુના સંસર્ગમાં આવતાં તે જૈનધર્મી બન્યા અને શ્રાવક ધર્મ પાળવા લાગ્યા. અંત સમયે તેણે ૧૫ દિવસનું અનશન કર્યું, અને પિતાના રેષને ખમાવ્યા વિના તે કાળધર્મ પામી દેવલોકમાં ગયા, ત્યાંથી ચ્યવી તે મહાવિદેહમાં જન્મ લેશે અને પૂર્વ કૃત્યને પશ્ચાતાપ કરી, સંયમની આરાધના વડે મેક્ષમાં જશે.
૨૧ અભિચંદ વિષ્ણુરાજાના એ પુત્ર હતા. તેમણે તેમનાથ પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કરેલું. ૧૬ વર્ષને દીક્ષા પર્યાય ભેગવી, એક માસના અનશને તેઓ શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. (અંતકૃત).
રર અભિનંદન વર્તમાન વીસીના એ ચોથા તીર્થંકર હતા. તેઓ અયોધ્યા નગરીમાં સંવર નામે રાજાની સિદ્ધાથી નામક રાણીની કુક્ષિાએ વિજય વિમાનમાંથી આવીને વૈશાખ શુદિ ૪ ના દિવસે ઉત્પન્ન થયા. માતાએ ચદ સ્વપ્ન દીઠાં. ગર્ભકાળ પૂરો થતાં મહા શુદિ બીજની રાત્રે તેમને
Page #35
--------------------------------------------------------------------------
________________
જન્મ થયો. નિયમ મુજબ છપન કુમારિકા દેવીઓએ આવી, સૂતિકાકર્મ, કર્યું. ૬૪ ઈદ્રોએ આવી જન્મોત્સવ ઉજવ્યું. પ્રભુ ગર્ભમાં હતા તે દરમ્યાન સર્વને અભિનંદ થયેલે, તે પરથી તેમનું નામ “અભિનંદન’ પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વ્યતિત કરી તેઓ યુવાવસ્થા પામ્યા ત્યારે તેમના પિતાએ ઘણી રાણીઓ સાથે તેમનું પાણપ્રહણ કરાવ્યું. તેમનું દેહમાન ૩૫૦ ધનુષ્યનું હતું. સાડાબાર લાખ પૂર્વની ઉમરે પહોંચતાં પિતાએ આપેલું રાજ્ય ગ્રહણ કર્યું. સાડી છત્રીસ લાખ પૂર્વ અને આઠ પૂગ સુધી રાજ્ય ચલાવ્યું. પછી સંયમને ભાવ થતાં વરસીદાન દેવું શરૂ કર્યું, અને મહા સુદિ ૧૨ ને દિવસે પ્રવર્યા અંગીકાર કરી, તેમની સાથે એક હજાર રાજાઓએ પણ પ્રવર્યા લીધી.
૧૮ વર્ષ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. અભિનંદન જિનને પિશ શુદિ ચૌદશે કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયું. તેમને ૧૧૬ ગણધર હતા. તેમાં સૌથી મોટા વનાભ હતા. તેમના શાસનમાં ત્રણ લાખ સાધુ, ૬૩૦ હજાર સાવી, ૨૮૮ હજાર શ્રાવકે અને પ૨૭ હજાર શ્રાવિકાઓ હતા. સાધુમાં ૯૮ ૦૦ અવધિજ્ઞાની, ૧૫૦૦ ચૌદપૂર્વી હતા. એક લાખ પૂવ માં આઠ પૂર્વાગ અને અઢાર વર્ષ ઓછા સમય સુધી કેવળજ્ઞાનીપણે વિચર્યા. અંત સમયે એક હજાર મુનિઓ સાથે સમેતશિખર પર એક માસને અનશન કર્યો અને તેઓ વૈશાખ શુદિ આઠમે પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધગતિને પામ્યા.
૨૩ અઈવતા સુકુમાલ ઉજજયિની નગરીના ધનશેઠ નામના એક શ્રેષ્ઠિને ત્યાં નલિની ગુલ્મ નામના વિમાનમાંથી ચવીને એ ઉત્પન્ન થયા હતા. યુવાવસ્થાએ પહોંચતા તેઓ અનેક સ્ત્રીઓને પરણ્યા. ભોગવિલાસમાં દિવસો નિર્ગમન કરતાં, રાત્રિ કે દહાડે કેવી રીતે પસાર થાય છે તેની પણ તેમને ખબર પડતી ન હતી. એવામાં તે નગરમાં આર્યસુહસ્તિ નામના એક તપસ્વી મુનિ પધાર્યા. તેમના ઉપાશ્રય સ્થાન સામે જ બરાબર અવંતા સુકમાલનો મહેલ હતા. મુનિ
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૭
સ્વાધ્યાય કરતા હતા, તેમાં નલિની ગુલ્મ વિમાનના અધિકારની વાત આવી. અઈવંત ધ્યાન પૂર્વક આ સાંભળી રહ્યો હતે. સાંભળતાં જ તે આશ્ચર્યચકિત બન્યો અને તેને પિતાને પૂર્વભવ યાદ આવ્યું. જાતિ સ્મરણશાન થતાં તરત જ તે મુનિ પાસે આવી પહોંચે અને કહેવા લાગ્યા–મુનિદેવ, શું આપ પણ નલિની ગુમ વિમાનમાંથી આવ્યા છે? મુનિએ કહ્યું –ના. હું તે ભગવાને કહેલા અધિકારનો સ્વાધ્યાય કરું છું. અવંતે કહ્યું –કૃપા કરી મને ત્યાં જવાનો રસ્તો બતાવે. મુનિએ તેને કેવલી પ્રરૂપિત ધર્મ સંભળાવ્યો. અઈવંત વૈરાગ્યવાન બને અને તે માતાપિતા, સ્ત્રી આદિની રજા લઈ દીક્ષિત બની ચાલી નીકળ્યો. સત્વર નલિની ગુલ્મ વિમાનમાં પહોંચવા ગુરૂની આજ્ઞા લઈ તેમણે ભિક્ષુની બારમી પ્રતિમા ધારણ કરી અને સ્મશાનમાં જઈ કાયોત્સર્ગ ધ્યાનમાં લીન થયા. ગુરુએ આ ક્રિયાનું ફળ મેક્ષ બતાવ્યું, પરંતુ અઈવંત સુકમાલે નલિની ગુલ્મ વિમાનમાં જવાનું નિયાણું (સંકલ્પ) કર્યું. એવામાં તેની પૂર્વભવની સ્ત્રી કઈ પૂર્વકર્મને યોગે શિયાળણી (ગ્રંથાધારે) થઈ હતી તે, ફરતી ફરતી આ સ્થળે આવી પહોંચી. તેને અવંત સાથે પૂર્વભવનું કઈ વૈર હોય કે સ્વાભાવિક કારણથી તેણે પ્રસ્તુત મુનિનું શરીર વિદારી માંસ ભક્ષણ કરવા માંડયું. મુનિને ઉવેદના થવા લાગી. ધીમે ધીમે તે શિયાળણુએ મુનિનું આખું શરીર લોહી લોહાણ કરી મૂકયું. આ પરિષહથી મુનિ લેશ પણ ડગ્યા નહિ, કે મનમાં અસદભાવ આ નહિ. પરિણામે મુનિ ત્યાં કાળ ધર્મ પામી સંકલ્પનાના બળે નલિની ગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
૨૪ અરણિક તગરા નામના નગરમાં દત્ત નામના વણિકના તે પુત્ર હતા. એક વાર મિત્રાચાર્ય નામના કોઈ સ્થીર મહાત્મા ત્યાં પધાર્યા. તેમના ઉપદેશથી બોધ પામી દત્ત તથા તેની સ્ત્રી ભદ્રાએ પોતાના બાળક અરણિક સાથે દીક્ષા લીધી. દીક્ષિત પિતાને બાળક પર અતિ મેહ હતા,
Page #37
--------------------------------------------------------------------------
________________
તેથી તે સારું સારું વહોરી લાવી તેને ખવડાવતા. કેટલાક દિવસો પછી પિતાના કાળધર્મ પામવાથી ગૌચરીને બન્ને અરણિક પર આવી પડ્યો. તેઓ ગૌચરી નીકળ્યા; પરન્તુ અત્યંત તાપને લીધે થાકીને એક વિશાળ હવેલી નીચે બેઠા. તે હવેલીમાં રહેતી એક પતિવિરહિની સ્ત્રીએ તેમને જોયા અને દાસી દ્વારા પોતાના આવાસમાં લાવ્યા. તે ખુબસુરત સ્ત્રીએ અનેક પ્રકારના ખાનપાન, હાવભાવથી મુનિને મેહિત બનાવી ચારિત્ર ભ્રષ્ટ કર્યા. મુનિ પ્રલેશનમાં આસક્ત બની તે સ્ત્રીને ત્યાં જ રહ્યા.
બીજી તરફ તેની માતા સાધ્વી અરણિકને ન દેખવાથી સૂરણ કરવા લાગી. ૩ દિવસ સુધી અરણિકનો પત્તો ન લાગવાથી તે ગાંડા જેવી બની ગઈ, અને શહેરમાં “અરણિક, અરણિક” નામના પોકાર કરતી અહિં તહિં ભટકવા લાગી, પણ કેઈએ અરણિકના સમાચાર આપ્યા નહિ. એક વખતે તે સાધ્વી આઝંદ કરતી, અરણિકના નિવાસસ્થાન સમીપ આવી પહોંચી. બારીમાંથી નીચે દૃષ્ટિ કરતાં અરણિકે પોતાની માતા સાધ્વીને ભયભ્રાન્ત દશામાં જોઈ જોતાં જ તે મહેલમાંથી નીચે ઉતર્યો અને હું અરણિક આ રહ્યો, કહી માતા સાધ્વીના પગમાં પડયો. સાધ્વીના આનંદનો પાર ન રહ્યો. તેણીએ ચારિત્રદ્રષ્ટ ન થવા અરણિકને ખૂબ સમજાવ્યો. માતાના પ્રેમને વશ થઈ અરણિકે તે વિલાસસ્થાનને ત્યાગ કર્યો અને પુનઃ દીક્ષા લીધી. સંયમ તપની આરાધના કરતાં અંત સમયે તેમણે ધગધગતી રેતીમાં અનશન કર્યું. ઉગ્ર તપશ્ચર્યા અને પ્રચંડ પશ્ચાતાપના પ્રભાવે અરણિક મુનિ સર્વ કર્મને ક્ષય કરી કૈવલ્યજ્ઞાન પામ્યા અને મેક્ષમાં ગયા.
- ૨૫ અરનાથ હસ્તિનાપુર નગરમાં સુદર્શન રાજાની મહાદેવીરાણીની કુખે નવમા શ્રેયથી ચ્યવને ફાગણ શુદિ ત્રીજને દિવસે તેઓ ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન નિહાળ્યાં. ગર્ભકાળ પૂરે થયે માગશર શુદિ ૧૦ મે
Page #38
--------------------------------------------------------------------------
________________
અરનાથ પ્રભુનો જન્મ થયે, પિતા તથા દેએ જન્મ મહોત્સવ ઉજવ્યો. માતાએ સ્વપ્નમાં ચક્રના આરા દીઠા હતા, તેથી પુત્રનું નામ અરનાથ પાડયું. યૌવનવય થતાં અરનાથ ઘણું રાણીઓ પરણ્યા. ૨૧ હજાર વર્ષની ઉમર થતાં તેઓ પિતાની જગ્યાએ રાજ્યસન પર બિરાજ્યા. આયુદ્ધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થવાથી તેઓ છ ખંડ છતી, ચક્રવર્તી થયા. ર૧ હજાર વર્ષ ચક્રવર્તીપણે રહ્યા. પછી દીક્ષા લેવાનો અભિલાષ થયો. વરસીદાન આપવું શરૂ કર્યું અને તે પછી માગશર શુદિ ૧૧ ના રોજ શ્રી અરનાથે સંયમ લીધે. ત્રણ વર્ષ છઘસ્થતાના વિતાવતાં કાર્તિક શુદિ ૧૨ ને દિવસે તેમને કેવલ્યજ્ઞાન થયું. પ્રભુના પરિવારમાં ૫૦ હજાર સાધુ, ૬૦ હજાર સાધ્વીઓ ૧૮૪ હજાર શ્રાવકે અને ૩૭૨ હજાર શ્રાવિકાઓ હતાં. તેમના સાધુ સંઘમાં ૨૬૦૦ અવધિજ્ઞાની, ૬૧૦ ચાદ પૂર્વધારી અને ૨૮૦૦ કેવળજ્ઞાની થયા. આખરે સમેત શિખર પર જઈ એક હજાર સાધુ સાથે શ્રી અરનાથે અનશન કર્યું. એક માસના અનશન પછી તે માગશર શુદિ ૧૦ ને દિવસે ૮૪ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ (મોક્ષ) પામ્યા.
૨૬ અલખરાજ. એ વારાણશી નગરીના રાજા હતા. ભગવાન મહાવીર દેવ પાસેથી ધર્મ સાંભળતાં તેમને વૈરાગ્ય થયો, અને પિતાના મોટા પુત્રને રાજ્ય કાર્યભાર સેંપી તેઓ પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થયા. ૧૧ અંગ ભણી ઘણાં વર્ષ સુધી ચારિત્ર પાળ્યું અને અંત સમયે વિપૂલ પર્વત પર જઈ સંથારે કરી મોક્ષમાં ગયા.
ર૭ અરિષ્ટનેમી ઉર્ફ શ્રી નેમિનાથ.
સાર્યપુર નગરને સમુદ્રવિજય રાજા અને શિવાદેવી રાણીના એ પુત્ર, વર્તમાન ચોવીસીના ૨૨ મા તિર્થંકર થયા. તેઓ અપરાજિત નામના અનુત્તર વિમાનમાંથી ચ્યવી, કારતક વદિ ૧૨ ના રોજ
Page #39
--------------------------------------------------------------------------
________________
શિવાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. માતાએ ચૌદ ઉજજવળ સ્વપ્ન દીઠાં. ગર્ભકાળ પૂરો થયે ચિત્રા નક્ષત્રમાં શ્રાવણ શુદિ ૫ ના રોજ તેમનો જન્મ થયો. દરેક તીર્થંકરની જેમ દેવીઓ અને ઇન્દ્રદેવેએ આવી તેમને જન્મોત્સવ ઉજવ્યો. પ્રભુ દિવસે દિવસે વયવૃદ્ધિ કરવા લાગ્યા. તેમના બધા ભાઈઓમાં તે સૌથી નાના હતા. તેમનું નામ અરિષ્ટનેમિ અથવા તેમનાથ હતું. યુવાનાવસ્થા થતાં તેમના પિતા તથા શ્રીકૃષ્ણ તેમના લગ્ન માટે પ્રબંધ કરવા લાગ્યા, પરંતુ કામને જીતનાર એવા શ્રી નેમિનાથે તે વાતને સાફ ઈન્કાર કર્યો. તેમનામાં અતૂલ બળ હતું, પણ અદ્યાપિ તે બળનો કેઈને પરિચય થયો ન હતા. એકવાર તેઓ આયુદ્ધશાળામાં શસ્ત્રો જોવા માટે આવ્યા. ત્યાં એક મેટો શંખ પડયો હતે. એક રક્ષકે કહ્યું કે મહારાજ, આ શંખ તો એક શ્રીકૃષ્ણ સિવાય કોઈ ઉપાડી કે વગાડી શકે તેમ નથી. શ્રી નેમિનાથે પિતાના બળને ઉપયોગ કર્યો. શંખ હાથમાં લીધે અને જોરથી વગાડો. શંખ વાગતાં જ પ્રજાજને કંપી ઉઠયા, સર્વત્ર કેલાહલ થયે, સમુદ્રમાં ખળભળાટ થયો અને શ્રી બળભદ્ર તથા કૃષ્ણ ક્ષોભ પામ્યા. તેઓ વિસ્મીત બની બોલી ઉઠયા, અહે! આ બીજો બલિષ્ટ કેણ થયો ? તપાસ કરતાં જણાયું કે યૌવનને પહેલે પગથીયે પ્રવેશનાર શ્રી નેમિનાથે તે શંખ વગાડવો. આ સાંભળી તેઓ ખૂબ આનંદ પામ્યા. તેમનું બળ ઓછું કરવા શ્રીકૃષ્ણ વગેરેએ તેમને પરણવાની વિનતિ કરી, પણ શ્રી નેમિનાથે ન માન્યું. આખરે રાજ્યરાણીઓના આગ્રહથી, પિતાને હજુ ભોગાવલી કર્મ બાકી છે એમ જાણવાથી પિતે લગ્ન કરવા સંમત થયા. આથી શ્રી કૃષ્ણ સુરૂપ કન્યાની શોધ કરવા લાગ્યા. તેવામાં સત્યભામાએ કહ્યું કે મારી નાની બેન રાજેમતી શ્રી નેમને લાયક છે. આથી શ્રી કણ ઉગ્રસેન રાજા પાસે ગયા અને તેની કન્યા રાજેમતીનું શ્રી નેમનાથ માટે મારું કર્યું. ઉગ્રસેને પ્રસન્નવદને તે કબુલ કર્યું અને ઘડીયાં લગ્ન લીધાં. વિશાળ સૈન્ય સાથે શ્રી કૃષ્ણ, સમુદ્રવિજય
Page #40
--------------------------------------------------------------------------
________________
૧
વગેરે અનેક રાન્નએ તેમનાથને પરણાવવા માટે જાન લઈ વિવાહ મંડપે ગયા, ત્યાં એક મેાટા પાંજરામાં અનેક પશુ પંખીઓ પૂરવામાં આવ્યા હતા. તેમના કરુણુ આ નાદ સંભળાઈ રહ્યો હતા. શ્રો તેમનાથના કાને આ કરૂણ ધ્વનિ પડયો. તેમનાથે રથ-સારથીને પૂછ્યુ` કેઃ—આ પશુ પ`ખીને પાંજરામાં ક્રમ પૂર્યાં છે? અને આ બધા કિલકિલાટ શાથી ? સારથીએ કહ્યું:—મહારાજ ! આપના લગ્ન થઈ જતાં જ આ બધા પ્રાણીઓને ભાગ લેવાશે અને આ લગ્નમંડપમાં નાતરેલા કેટલાક હિંસક મનુષ્યાને એ માંસને ખારાક આપી સતાષાશે. શ્રી તેમનાથ ચમક્યા અને ખેલ્યાઃ—અહા ! મારા એકના લગ્ન માટે—મારા ક્ષણિક ભાગવિલાસને માટે શું આ અસંખ્ય જીવાનો વધ થશે ? આમ ન થવું જોઇએ. એમ કહી નેમનાથે સારથીને રથ પાશ વાળવા કહ્યું. રથ પાછા ફર્યાં, શ્રી નેમ તારણેથી લગ્ન કર્યા વિના જ પાછા વળ્યા. કૃષ્ણ, સમુદ્રવિજય શરમીંદા મ્હાંએ સ્વસ્થાનકે પાછા ફર્યાં. તેમનાથે રાજ્યમાં આવી વાર્ષિક દાન આપવું શરૂ કર્યું. તેમનાથના પ્રચંડ વૈરાગ્યને કાઈ રાકી શકયું નહિ. પ્રભુએ વર્ષે અંતે શ્રાવણ શુદિ આઠમે દીક્ષા લીધી. તે વખતે તેમની "મર ૩૦૦ વર્ષની હતી. તેમની સાથે બીજા એક હજાર રાનએએ પણ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તરત જ શ્રી તેમનાથને મનઃ પવજ્ઞાન અને દીક્ષા પછી ચેાપનમે દિવસે એટલે આશા વિદ અમાસે કૈવલ્યજ્ઞાન થયું. તેમનું દેહમાન ૧૦ ધનુષ્યનું હતું. નરદત્ત વગેરે તેમને ૧૧ ગણુધરા થયા. પ્રથમ શિષ્યા યક્ષણી નામની આ થયા. ૧૦ દશાર્ણો મુખ્ય શ્રાવક અને શિવાદેવી મુખ્ય શ્રાવિકા થયા. તેમના પરિવારમાં ૧૮ હજાર સાધુઓ, ૪૦ હજાર સાધ્વી, ૧૬૯૦૦૦ શ્રાવકા અને
* સ તીર્થંકરાની જન્મ, દીક્ષા, દેવળજ્ઞાન અને નિર્વાણની તીથીએ આવે ત્યાં પુનમીયા મહિના સમજવા.
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૩૯૦૦૦ શ્રાવિકાઓ હતા. સાધુઓમાં ૪૦૦ ચૌદપૂર્વધારીઓ, ૧૫૦૦ અવધિજ્ઞાની અને ૧૫૦૦ કેવળી હતા. પ્રભુએ પર૬ સાધુઓ સાથે ગીરનાર પર અનશન કર્યું અને અશાડ શુદિ ૮ના રોજ તેઓ નિર્વાણ પામ્યા. શ્રી નેમિનાથ ૩૦૦ વર્ષ કુમારપણે રહ્યા. ૭૦૦ વર્ષની દીક્ષા પાળી, એકંદર એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું.
૨૮ અક્ષોભ એ અંધક વિનું અને ધારિણીના પુત્ર હતા. તેઓ આઠ સ્ત્રીઓ પરણ્યા હતા. શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને સ્થવર પાસે ૧૧ અંગ ભણ્યા. બાર વર્ષ ચારિત્ર્ય પાળ્યું. ૧ માસનું અનશન કરી તેઓ શત્રુંજય પર સિદ્ધ થયા. (અંતકૃત)
૨૯ અહંન્નક શ્રી મહિનાથના સમયમાં ચંપાનગરીના કેાઈ ધનશ્રેષ્ઠિને તે જૈનધર્મી શ્રાવકપુત્ર હતા, જીવ, અછવાદિ નવતત્ત્વને જાણ હતો. તે અહંન્નક એક વાર ચાર પ્રકારનાં કરિયાણું (૧ ગણત્રી બંધ વેચાય તેવાં ૨ તળીને વેચાય તેવાં, ૩ ભરીને–માપીને વેચાય તેવાં, ૪ પરખ કરીને વેચાય તેવા) ભરી, સ્વજન કુટુંબને જમાડી-રજા લઈ દેશાવર જવા નીકળ્યો. લવણ સમુદ્રમાં ઘણે દૂર ગયા પછી એકાએક વાવાઝોડાંનું તોફાન થયું. તેમાં એક મિથ્યાત્વી દેવ, પિશાચનું રૂપ ધરી વહાણ તરફ ધસી આવ્યો. આ જોઈ અહંન્નક સિવાયના બાકીના બધા લેકે ભયભીત બન્યા. અહંસક નિર્ભય બની વહાણુના એકાંત ભાગમાં જઈ બેઠે, અને અરિહંત તથા સિદ્ધની સ્તુતિ કરી નિશ્ચયપૂર્વક મને ગત બે -કે જે હું આ ઉપસર્ગથી બચું, તે મારે કાયેત્સર્ગ પાળ, નહિ તે મારે જીવનપર્યત ચારે આહારના પ્રત્યાખ્યાન, એ રીતે એણે ત્યાં સાગારી સંથારે કર્યો. અને પંચ પરમેષ્ટિના
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૩
જ્યાનમાં તલ્લાલીન થયેા. તેવામાં તે પિશાચ અર્જુનક પાસે આવ્યા અને ખેલ્યાઃ કે આ તેં લીધેલું વ્રત મૂકી દે, નહિ તે તારે। સંહાર કરીશ. અને તારાં બધાં વહાણા પણ ડૂબાડી દઈશ. આ ભયની અસર અ હુન્નક પર કાંઈજ ન થઈ. તેણે કહ્યું કે ધન ધાન્યાદિ સર્વ ક્ષણિક પુગળા છે, તેની મને દરકાર નથી, તું તારૂ ધાર્યું કરી શકે છે. ત્રણવાર દેવે તેને ભયથી, લાલચથી સમજાવવાના પ્રયત્ન કર્યો, પણ અન્નક ડગ્યા નહિ. આથી દેવે વહાણુને અધર ઉપાડયું, પણ અર્જુન્નક લેશ પણ ચલિત ન થયા, આખરે દેવ તેના પર પ્રસન્ન થયા, અને વહાણુને સહિસલામત જળની સપાટી પર મૂકી, અસલ સ્વરુપે અન્નક સામે આવી, હાથ જોડીને ઉભે! રહ્યો અને પેાતાના અપરાધની ક્ષમા માગી, વ‰ન કરી ચાલ્યા ગયા. દેવના ગયા પછી અકે અનશન પાળ્યું. પછી ફરતા ફરતા તે મિથિલાનગરીમાં આવ્યા. ત્યાં તેણે રાજકુમારી મલ્લિકુવરીને ટ્વિવ્ય યુગલ કુંડળની ભેટ આપી, ત્યાં વેપાર કરી તે પુષ્કળ દ્રવ્ય કમાયેા. ત્યાંથી તે સ્વવતનમાં આવ્યે અને બાકીના બધા વખત ધર્મ ધ્યાનમાં ગુજારી દેવલાકમાં ગયા.
૩૦ અર્જુનમાળી
મગદેશની રાજગૃહી નગરીની બહાર એક બગીચા હતા. તેના માલીક અર્જુન નામના માળી હતા. તેને બધુમતી નામે સ્ત્રી હતી. તે સુસ્વરૂપા હતી. બાગમાં એક યક્ષનું દેવાલય હતું. અને જણા બાગમાંથી ફૂલો વીણી, તે દેવાલયમાંના મુદ્ગળપાણી નામક યક્ષની પ્રતિમાની પુષ્પોથી પૂજા કરતાં, અને શહેરમાં ફૂલે વેચી પેાતાનું ગુજરાન ચલાવતાં. એજ નગરીમાં અર્જુનમાળીના છ મિત્રા હતા, જે ધણા દુષ્ટ અને ખરાખ વનવાળા હતા. કાઈ તહેવારના દિવસે તે છએ જણા કરતા કરતા અર્જુનમાળીના બગીચામાં આવ્યા.
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪
તે વખતે અર્જુનમાળી યક્ષની પૂજામાં લીન હતા, ખીજી તરફ તેની સ્ત્રી બધુમતી બગીચામાં ફૂલા વીણતી હતી, તેના પર આ છએ મિત્રાની દૃષ્ટિ પડતાં તેમને દુમુદ્ધિ થઈ, છએ જણાએ સંકેત કરી અર્જુનમાળીને બાંધ્યુંા, અને પછી અધુમતી પર બળાત્કાર કર્યાં. આ દૃશ્ય જોઇ અર્જુનમાળી ક્રોધાયમાન થયા અને યક્ષને ઉપાલંભ આપતા કહેવા લાગ્યા કેઃ–હે દેવ, હું તારી રેાજ સેવા પુજા કરૂ છું, છતાં મારી જ હાજરીમાં, મારા સામે મારા આ દુષ્ટ મિત્રા,મારી સ્ત્રીની આબરુ પર હાથ મૂકે છે, એ તું કેમ જોઈ શકે છે? મને સહાય કર. અર્જુનના આ ઉપાલંભથી યક્ષે અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યાં, તેના અધન તૂટી ગયા. હાથમાં હજાર મણ વજનનું મુગળ રહી ગયું છે એવા યક્ષમય અને ત્યાંથી દોડી જઇને, તેના છ મિત્રા અને બધુમતી સ્ત્રીના નાશ કર્યાં. અર્જુનને ક્રોધ મ્હાતા ન હતા. સાત જણને મારી નાખ્યા પછી તે શહેર તરફ ધસ્યા, અને જેટલા જેટલા માણુસા તેને રસ્તામાં મળ્યા, તે બધાને તેણે જીવ લીધા. શહેરમાં હાહાકાર થયા. રાજાને ખખર પડી એટલે તરત જ નગરીના દરવાજા બંધ કરાવી દીધા. અર્જુનમાળી શહેર બહાર કીલ્લાની એથે આથે ચારે તરફ ઘુમતા હતા, અને નજરે ચડતાં માણુસાના સહાર કરતા હતા. (આમ પાંચ માસ અને ૧૩ દિવસ સુધી અર્જુનમાળી ફર્યાં અને ૧૧૪૧ માણસાના તેણે નાશ કર્યાં.) કઇ માણસ શહેર બહાર નીકળવાની હિંમત કરતું નહિ, એવામાં ભગવાન મહાવીર ઉદ્યાનમાં પધાર્યાના સમાચાર શહેરમાં પ્રસર્યાં. તે વખતે સુદર્શન નામને ભગવાનનેા એક પરમ ભક્ત શ્રાવક હતા, તે આ સમાચારથી એસી રહી શકયા નહિ. તેણે રાજાને વિનતિ કરી, અને અતિ આગ્રહે તે રજા લઇ શહેર બહાર નીકળ્યા, તેવામાં તેણે સામેથી વિકરાળ સ્વરૂપે આવતા અર્જુનમાળીને જોયેા. મરણાંત ઉપસર્ગ ાણી, સુદર્શને ત્યાં સાગારી સંથારા ર્યાં અને કાયાત્સગ ધ્યાને ઉભા. અર્જુનમાળી તેના પર ધસી આવ્યા, અને મુગળ ઉપાડી જ્યાં તેને મારવા જાય
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૫
છે કે તરત જ અધિષ્ઠાયક દેવના પ્રભાવે યક્ષ તેના શરીરમાંથી નીકળી પલાયન થઈ ગયો. લગભગ છ મહિનાનો ભૂખ્યા તરસ્ય અર્જુન દીન બની, મૂછ ખાઈ જમીન પર ઢળી પડયો. સુદર્શને આશ્ચર્ય પામી પ્રભુને આભાર માન્યો. તેણે અનમાળીને બેધ આપે અને ભ૦ મહાવીર પાસે લઈ ગયા. ભગવાનના ધર્મોપદેશથી વૈરાગ્ય પામી અજુનમાળીએ દીક્ષા લીધી અને જાવજીવ પર્યત છ છઠ્ઠને તપ કરવાનો નિયમ કર્યો. પારણને દિવસે શહેરમાં ગૌચરી અર્થે નીકળતા હજારે કે તેના પર પત્થરને વર્ષાદ વરસાવી, સંતાપ આપતા. તે સઘળું ઉત્કૃષ્ટ પરિણામે અજુન મુનિ સહન કરતા અને આત્માના સ્વરૂપને વિચારતા. આ પ્રમાણે સમભાવે પરિષહ સહન કરતા અને ત્યાગની સર્વોત્કૃષ્ટ ધારાએ પ્રવેશતાં એજ ભવમાં અર્જુનમાળીને કૈવલ્યજ્ઞાન થયું અને તે કર્મને ક્ષય કરી મેક્ષ પામ્યા.
- ૩૧ અષાડાભૂતિ અષાડાભૂતિ નામના એક મહાસમર્થ આચાર્ય હતા. તેમને શિષ્યને સારે પરિવાર હતો. એક શિષ્યના અંતઃકાળ વખતે તે આચાર્યું તેને કહ્યું કે તું અહિથી કાળ કરીને જે દેવ થાય, તે મને આવીને કહી જજે. શિષ્ય કાળ કર્યો અને તે દેવલોકમાં ગયો. પણ ત્યાંની સુખ સમૃદ્ધિમાં લીન થવાથી તે ગુરુ પાસે આવ્યો નહિ. આથી આચાર્યને જૈનમાર્ગની સત્યતા વિષે સંશય થયો. “સ્વર્ગ, નરક કે મેક્ષ જેવું કાંઈ છે જ નહિ, અને જે હોય તે મૃત્યુ પામેલ મારે શિષ્ય મારા પ્રેમને વશ થઈ અહિંયા કેમ ન આવે?” માટે આ જૈન માર્ગ છોડી દે અને ઘેર જઈ સ્ત્રી સુખ ભોગવવું એજ ઈષ્ટ છે. આવો વિચાર કરી અષાડાભૂતિ ઘર તરફ જવા નીકળ્યા. આ વાત પેલા દેવ થયેલા શિષ્ય અવધિજ્ઞાનથી જાણું, એટલે ગુરુને સ્થિર કરવા તે મૃત્યુલેકમાં આવ્યો અને રસ્તે જતા આચાર્ય સન્મુખ
Page #45
--------------------------------------------------------------------------
________________
તેણે નાટક બતાવ્યું. નાટકના મેહમાં ગુરૂ લેભાયા, અને એ રીતે નાટક જોવામાં છ માસ વીતી ગયા, પણ ગુરુને કાંઈ જ્ઞાન થયું નહિ. દેવે વિચાર કર્યો કે મારા પૂર્વ ગુમાં દયાને અંશ છે કે નહિ ? એ મારે જોવું જોઈએ. એમ વિચારી તેણે નાટક પૂરું કર્યું. ગુરૂ પિતાના ઘર તરફ આગળ વધ્યા. ત્યારે દેવે ધરેણાથી લાદેલાં એવાં છ બાળકે વિકુવ્ય અને ગુરૂની સામે મોકલ્યાં. બાળકનાં શરીર પરનાં ઘરેણાં દેખી ગુરૂ લોભાયા; અને તેમને એકાંતમાં લઈ જઈ નામ પૂછયાં. છએ બાળકેએ “પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિ અને કાય” એમ અનુક્રમે પિતાના નામ કહ્યાં. મુનિએ વિચાર્યું કે મેં છકાયની દયા ઘણી પાળી, પણ કાંઈ દીઠું નહિ. એમ કહી ગુરૂએ તે છએ બાળકને મારી નાખ્યા અને તેમનાં શરીર પરનાં ઘરેણાં ઉતારી, ગેળીમાં મૂક્યાં. આ જોઈ શિષ્યદેવે વિચાર્યું કે ગુરૂમાં દયાને અંશ પણ રહ્યો લાગતો નથી. માટે હવે તેમનામાં શરમ રહી છે કે કેમ, એ મારે જોવું જોઈએ. એમ ધારી તે દેવે એક શ્રાવક સંધ ઉત્પન્ન કર્યો. બે ચાર અગ્રેસર શ્રાવકે અષાડભૂતિ પાસે આવ્યા અને તેમને
મFએણું વંદામિ' કહી નમી પડયા અને બેલ્યા કે—ગુરૂદેવ, ભિક્ષાની વેળા થઈ છે, માટે કૃપા કરી અમારા ઉતારે પધારે, કેમકે અમારે મુનિને વહરાવ્યા પછી જ જમવાને નિયમ છે. પાત્રમાં ઘરેણાં ભરેલાં હતાં તે બીકથી ગુરૂએ સહેજ ભયભીત થતાં કહ્યું કે મારે ભિક્ષા જોઈતી નથી. શ્રાવકેએ ઘણે આગ્રહ કર્યો, પરંતુ ગુર માન્યા નહિ, એટલે શ્રાવકોએ ગુરૂની ઝેળી પકડી, રકઝક કરતાં અનાયાસે ઝોળી છુટી ગઈ, અંદરના ઘરેણાં ઉઘાડાં થયાં. ગુરૂ શરમિંદા બન્યા. એટલે શ્રાવકે એક પછી એક કહેવા લાગ્યા કે આ તે મારા પૃથ્વી નામના બાળકનાં ઘરેણાં છે, બીજે કહે, આત મારા “અપ” નામનાં બાળકનાં છે. એમ કહી ગુરૂને ધમકાવતાં કહેવા લાગ્યા કે મહારાજ ! આટલા બધા નિર્દય કેમ બન્યા? બતાવે, અમારાં બાળકે ક્યાં છે ? ગુરૂને આથી ઘણે ખેદ થયે. દેવે જોયું
Page #46
--------------------------------------------------------------------------
________________
કે ગુરૂને હજુ શરમ છે માટે સમજી શકશે, એમ ધારી તેણે ઉત્પન્ન કરેલાં બધાં સ્વ સંકેલી લીધા અને શિષ્યનું સ્વરૂપ ધરી ગુરૂ સમીપે ઉભા રહી વંદન કર્યું અને પછી તેણે દેવ સ્વરૂપે પ્રગટ થઈ સઘળે વૃત્તાંત કહ્યો; એટલે ગુરૂને જૈનધર્મની શ્રદ્ધા દઢ થઈ. પુનઃ તેમણે ચારિત્ર લીધું. અશ્રદ્ધા માટે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થયા અને સંયમની ઉત્કૃષ્ટ શ્રેણિમાં પ્રવેશી મેક્ષ પામ્યા.
૩૨ આદ્રકુમાર, સમુદ્રની મધ્યમાં આદ્રકપુર નગર હતું. ત્યાં આર્દક રાજા રાજ્ય કરતે. તેને આદ્રકા નામની રાણી હતી અને “આદ્રકુમાર નામે પુત્ર હતા.
રાજગૃહિ નગરીના રાજા શ્રેણિક અને આદ્રકપુરના રાજા આદ્રકને સારા સંબંધ હતો, તેથી તેમના રાજપુત્ર “આદ્રકુમાર અને અભયકુમાર અને મિત્રાચારી થઈ હતી. આ પ્રીતિની વૃદ્ધિ માટે બંને રાજાઓ અને બંને કુમારે પરસ્પર એકબીજાને અવનવી ભેટ એકલતા હતા. એકવાર અભયકુમારે વિચાર કર્યો કે હું ધર્મ પાયે હેવા છતાં અનાર્યભૂમિમાં વસતા મારા આદ્રકુમાર મિત્રને ધર્મ ન પમાડું તે અમારી મિત્રાચારી શા કામની ? એમ વિચારી એકવાર અભયકુમારે એક પેટીમાં તેને ધર્મના ઉપકરણો મેકલ્યાં અને તે પેટી એકાંતમાં ઉઘાડી જોવાનું કહ્યું. આદ્રકુમારે તે પ્રમાણે એકાન્તમાં પેટી ઉધાડી ધર્મ ઉપકરણો જોયાં, આશ્ચર્ય સાથે તે સંબંધી વિચાર કરતાં તેને યાદ આવ્યું કે
પૂર્વે મેં આવી વસ્તુઓ જેઈ છે.” વિશેષ ચિંત્વન કરતાં આદ્રકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે વડે તેણે પિતાના પૂર્વભવનું મુનિ સ્વરૂપ જોયું. આથી તેણે અભયકુમાર પાસે જવાની પિતા પાસે
Page #47
--------------------------------------------------------------------------
________________
આજ્ઞા માગી; પણ પિતાએ જવાની રજા ન આપી, એટલું જ નહિ પણ તે છાનેખાને જતો ન રહે તે માટે ૫૦૦ રક્ષકે મૂક્યા. પરંતુ નિશ્ચયબળવાના આદ્રકુમાર બધાને ભૂલથાપ આપી, આર્યભૂમિમાં આવ્યા અને સ્વહસ્તે દીક્ષા લઈ મુનિ થયું. તે વખતે દેવોએ આકાશવાણીથી કહ્યું કે હે આદ્ર! “તું દીક્ષા ન લે, હજુ તારે ભોગાવલી કર્મ બાકી છે.' પણ આદ્રકુમારે તે માન્યું નહિ અને દીક્ષિત થયે. કેટલાંક વર્ષો સંયમકાળમાં ગાળ્યા પછી, એક પ્રસંગે તે વસંતપુર નગરના ઉદ્યાનમાં આવ્યા અને કાઉસ્સગ ધ્યાને ઉભા રહ્યા. તેવામાં તે શહેરની કેટલીક શ્રીમંત બાળાઓ ઉદ્યાનમાં દેવાલયના દર્શને આવી. તેમાં શ્રીમતી નામની એક અવિવાહિતા કન્યા હતી, તે ધ્યાનસ્થ મુનિને દેખી મોહિત થઈ. નવયૌવનાઓ વરવરની રમત રમતાં” શ્રીમતીએ આ મુનિનો પગ પકડી
આ મારા વર છે” એવી મીઠી મશ્કરી કરી. આદ્રમુનિ પિતાને ઉપસર્ગ આવશે, એમ ધારી ત્યાંથી વિહાર કરી ગયા. પરતુ શ્રીમતીની મશ્કરી સાચી હતી. આદ્રકુમાર મુનિ સાથે પરણવાને તેને દઢ મનભાવ હતા.
શ્રીમતીએ વરની પસંદગીની વાત પિતાના પિતાને કહી. પિતાએ બીજે લગ્ન કરવા તેણીને સમજાવ્યું પણ તે એકની બે ન થઈ. શ્રીમતીએ દાન#ાળા માંડી અને સર્વ યાચકને સ્વહસ્તે દાન આપવા લાગી.
આમ બાર વર્ષ પસાર થયા પછી દિશા ભૂલવાથી કે સંગવશાત્ આમુનિ પુનઃ વસંતપુરમાં આવ્યા અને શ્રીમતીએ માંડેલી દાનશાળામાં ભિક્ષાર્થે ગયા. શ્રીમતીએ મુનિને ઓળખ્યા–પકડ્યા અને પિતાને પત્ની તરીકે સ્વીકારવા આગ્રહ કર્યો, વળી જે મુનિ તેને સ્વીકાર ન કરે, તે પિતે આત્મહત્યા કરશે એવી બીક બતાવી.
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રીમતીના અપાર સૌદર્યમાં મુનિ લેભાયા અને પિતાને મુનિવેશ મૂકી તેની સાથે લગ્ન કર્યું. સુખભેગ ભેગવતાં શ્રીમતીથી તેમને એક પુત્ર થયો, એટલે પુનઃ ચારિત્ર લઈ ચાલી નીકળવાની શ્રીમતી પાસે રજા માગી. તેવામાં તે બાળપુત્ર આદ્ર પાસે આવ્યો. તેની કાલી બેલીમાં આ૮ લુબ્ધ થયા અને બીજા બાર વર્ષ એ રીતે ગૃહસ્થાશ્રમમાં વિતાવ્યા.
ઉદયકાળ પૂરે થયે–ભેગાવલી કર્મ છૂટયું હતું. એટલે તેમણે પુનઃ દીક્ષા લીધી. રસ્તામાં પિતાના ૫૦૦ સામત મળ્યા તેમને ઉપદેશ આપી જૈનધર્મની દીક્ષા આપી. આગળ જતાં ગૌશાલક તથા તાપસ મળ્યા, તેમને વાદમાં જીતી લીધા. હસ્તી તાપસેએ વિરપ્રભુ પાસે દીક્ષા લીધી. આર્કમુનિ રાજગૃહિમાં આવ્યા. ત્યાં અભયકુમાર તેમને વંદન કરવા ગયા. આર્ક મુનિએ અભયકુમારને આભાર માન્યો. ત્યારબાદ આમુનિ મહાવીરપ્રભુ પાસે રહ્યા અને ઉત્કૃષ્ટ સંયમ તપનું આરાધન કરી મેક્ષમાં ગયા.
૩૩ આનંદ ગાથાપતિ. મગધ દેશના વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામને ગાથાપતિ (ગૃહસ્થપતિ) રહેતું હતું. તે ઘણે ધનવાન હતું. તેની પાસે ચાર દોડ સેનામહેર જમીનમાં દાટેલી હતી, ચાર કોડ વેપારમાં રોકાયેલી અને ચાર ક્રોડ ઘરવખરામાં રોકાયેલી હતી. ઉપરાંત તેને ત્યાં ૪૦ હજાર ગાયના ૪ ગોકુળ હતા. તે ઘણે બુદ્ધિમાન અને વ્યવહારકુશલ હોવાથી સૌ કોઈ તેની જ સલાહ લેતું. તેને શિવાનંદા નામની સુસ્વરૂપવાન પત્ની હતી. ૭૦ વર્ષની ઉમર થતાં સુધીમાં તે જૈનધર્મના તત્તથી અજાણ હતો. તેવામાં કોઈ એક સમયે ભગવાન મહાવીર તે ગામમાં પધાર્યા. હજારે લોકોની સાથે આનંદ, પ્રભુની દેશનામાં ગયો. પ્રભુએ ગૃહસ્થ
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રાવક અને સાધુનું આબેહુબ સ્વરૂપ સમજાવ્યું. આનંદને જીજ્ઞાસા બુદ્ધિ જાગી. અને પ્રભુ પાસે તેમણે શ્રાવકના બારવ્રત અંગીકાર કર્યો. ઘેર આવી તેમણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યાની વાત પિતાની પત્નીને કરીને, તેણુને પણ તેમ કરવા ઉપદેશ્ય. એટલે શિવાદેવીએ પણ પ્રભુ પાસે જઈ બારવ્રત અંગીકાર કર્યો. એ રીતે ઉભય પતિપત્ની શ્રાવક ધર્મનું સુંદર રીતે પ્રતિપાલન કરતાં, સુખપૂર્વક સમય વિતાવવા લાગ્યા.
કેટલાક કાળ આ પ્રમાણે પસાર થયા પછી આનંદને ઉગ્ર તપશ્ચર્યા કરવાનું મન થયું, એટલે તેમણે સગાં સંબંધીઓને જમાડી, ગૃહકાર્યભાર પિતાના મેટા પુત્રને સોંપ્યો અને પોતે શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વહન કરવા લાગ્યા. આકરાં તપથી શરીર દુર્બલ બન્યું. એક વખત પાષધવૃત્તમાં ધર્મચિંત્વન કરતાં તેમને અવધિજ્ઞાન થયું. તે વડે તેમણે પૂર્વ દિશામાં લવણ સમુદ્રમાં ૫૦૦ ધનુષ્ય સુધી દીધું. અને પશ્ચિમ તથા દક્ષિણમાં એટલું જ અને ઉત્તરમાં ચુલહિમવંત અને વર્ષધર પર્વત જોયા. ઉંચે સૌધર્મ દેવલોક અને નીચે રત્નપ્રભા નરકને વાસ છે. આ જોઈ તેઓ ખૂબ પ્રસન્ન થયા અને પ્રભુ મહાવીરના દર્શનની તેમને જીજ્ઞાસા થઈ
ભાગ્યવશાત પ્રભુ મહાવીર તેજ ગામમાં પધાર્યા. મૈતમ મુનિ ગાચરીએ નીકળ્યા. લેકોને મેઢે આનંદના અનશન અને અવધિ જ્ઞાનની વાત સાંભળી શ્રી ગૌતમ આનંદ શ્રાવકની પિષધશાળામાં ગયા. ગૌતમ મુનિને આવતાં જોઈ આનંદ વિધિપૂર્વક વંદન કર્યું. અને પછી વિવેકપૂર્વક પ્રશ્ન કર્યો કે –મહારાજ, શ્રાવકને સંસારમાં રહેતા થકાં અવધિજ્ઞાન થાય?
ૌતમે જવાબ આપે –હા, થાય.
આનંદ-પ્રભુ! મને તે થયું છે. હું લવણુ સમુદ્રમાં ૫૦૦ ધનુષ્ય સુધી, તથા સૌધર્મ દેવલેક અને રત્નપ્રભા નરક દેખું છું.
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૧
આ સાંભળી ગાતમ સંશયમાં પડયા. તમે હું ખેલા છે, એટલું દેખી શકાય પ્રાયશ્ચિત્ત લ્યા.
તેમણે કહ્યું:—આનંદ, નહિ, માટે મૃષાવાદનું
આનંદે કહ્યું:—દેવ, હું યથાર્થ કહુ છું. આપ ભૂલ્યા છે. માટે આપને જ પ્રાયશ્રિત લેવું ઘટે.
શ્રી ગૌતમને આ વાત હૈયે ન બેઠી. તે તે સશયાત્મક અની ‘અહુ સારૂ ' કહી રસ્તે પડયા અને પ્રભુ મહાવીર દેવ પાસે આવી, ખનેલી વિતક કહી સંભળાવી. પ્રભુ મહાવીરે આનંદનું કથન સત્ય છે, અને ગાતમનું કથન અસત્ય છે, કહેતાં જ આશ્ચય સાથે શ્રી ગૌતમે પ્રાયશ્રિત લીધું અને શ્રી આનંદ પાસે આવી પોતાની ભૂલની માફી માગી.
આનંદ શ્રાવકે ૨૦ વર્ષનું શ્રાવકવ્રત પાળ્યું. મરણાંતે ૧ માસનું અનશન કર્યું અને વિશુદ્ધ પરિણામે કાળધ પામી તે પહેલા સૌધ નામના દેવલેાકમાં ગયા, જ્યાંથી મહાવિદેહમાં જન્મ લઇ મેાક્ષમાં જશે.
૩૪ આનંદ મળદેવ.
ચક્રપુરી નામક નગરીમાં મહાશિર નામે રાજા હતા, તેની વિજયતી નામની રાણીથી આનંદ નામે ૬ઠા બળદેવ થયા. તે પુરષ પુરિક નામના વાસુદેવના એરમાન ભાઈ હતા. તેમણે અરનાથ પ્રભુના શાસનમાં દીક્ષા લીધી. સયમ તપની ઉત્કૃષ્ટ આરાધના કરીને, ૮૫ હજાર વર્ષોંનું આયુષ્ય ભાગવી તે નિર્વાણુ પામ્યા–મોક્ષમાં ગયા.
૩૫ આનંદ કુમાર
તે રાજગૃહિના શ્રેણિક રાજાના પુત્ર પ્રિયસેનના પુત્ર હતા.
Page #51
--------------------------------------------------------------------------
________________
ઉંમર લાયક થતાં ૮ કન્યાઓ પરણ્યા. પ્રભુ મહાવીરના ઉપદેશથી ચારિત્ર લીધું. બે વર્ષ ચારિત્ર પાળી પ્રાણત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈમેક્ષમાં જશે.
૩૬ અંગતિ ગાથાપતિ શ્રાવસ્તી નામની નગરીમાં, પ્રભુ પાર્શ્વનાથના સમયમાં અંગતિ નામે મહાસમર્થ ગાથાપતિ હતે. એકવાર તે નગરીમાં ભગવાન પાર્શ્વનાથ પધારતા, અંગતિ તેઓના વ્યાખ્યાનમાં ગયા, અને પ્રભુના બોધથી વૈરાગ્ય પામી, પિતાના મોટા પુત્રને ગૃહકાર્યભાર સોંપી સંયતિ થયા. બહુસૂત્રી સ્થીર મુનિ પાસે તે ૧૧ અંગ ભણ્યા, છઠ અઠમાદિ તપશ્ચર્યા કરી. સામાન્ય ચારિત્ર પાળી અંતિમ સમયે ૧૫ દિવસનું અનશન કર્યું. પરંતુ વિરાધક પણે મૃત્યુ પામવાથી તેઓ ચંદ્રાવત સક નામના વિમાનમાં જ્યોતિષિના ઈપણે ઉત્પન્ન થયા. ત્યાં તે એક પલ્યોપમ અને એક લાખ વર્ષનું આયુષ્ય ભોગવી મહાવિદેહમાં જન્મ લેશે અને મેક્ષમાં જશે.
૩૭ ઈષકાર રાજા ઈષકાર નામના નગરમાં ઈષકાર નામે રાજા હતા. તેને કમળાવતી નામે રાણી હતી. એજ નગરમાં ભૃગુ નામને એક પુરોહિત, તેની જ શા નામની સ્ત્રી અને તેના બે પુત્રો હતા. આ રીતે આ છએ છ પૂર્વભવમાં પહેલા દેવલેકના નલિની ગુલ્મ વિમાનમાં હતા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, તે છએ ઈષકાર નગરમાં ઉત્પન્ન થયા હતા. કઈ આનંદના પ્રસંગે રાજાએ પુરોહિતને કેટલુંક ધન જાગીર વગેરે આપ્યા હતા. પૂર્વના શુભ કર્મના ઉદયે પુરોહિત, તેની સ્ત્રી જશા અને બંને પુત્ર, વૈરાગ્ય થતાં સર્વ ધનસંપત્તિ છેડી, મવજિત થયા. આ વાતની ઈષકાર રાજાને ખબર પડતાં, નિર્વશીયું (બીનવારસવાળું) ધન
Page #52
--------------------------------------------------------------------------
________________
રાજાએ પિતાના ભંડારમાં લઈ લીધું. આ વાત કમળાવતી રાણુના જાણવામાં આવી એટલે તેણે રાજાને કહ્યું કે પ્રથમ દાનમાં આપેલું ધન આપણાથી પાછું ન લેવાય. જે ઓકેલું ધાન્ય ફરી ખાઈ શકાતું હોય તો જ દાનમાં આપેલું ધન પાછું લેવાય. ધન એ તો કલેશ, ચિંતા, અને ભયનું કારણ છે. તે આપણને રોગ, જન્મ અને જરાથી મુકાવનાર નથી, માટે ધનને મેહ છેડી ધર્મમાર્ગમાં પ્રવર્તવું એ જ આપણી ફરજ છે. એ પ્રમાણે અનેક બોધવચનો કહી કમળાવતીએ રાજાને બુઝ અને પછી બંને જણાએ ચારિત્ર અંગીકાર કર્યું. તીર્થકર માર્ગની વિશુદ્ધ આરાધના કરતાં ઈષકાર રાજા મોક્ષ પામ્યા.
૩૮ ઈદ્રભૂતિ ઉર્ફે ગતમ.
1મ.
* ગોબર નામના ગામમાં ગૌતમગોત્રી વસુભૂતિ નામે બ્રાહ્મણ હતો. તેને પૃથ્વી નામની સ્ત્રી હતી. તેમને ઈદ્રભૂતિ નામે પૂત્ર હતો. તે ચાર વેદ, ચૌદ વિદ્યા, આદિ છે શાસ્ત્રમાં પ્રવિણ હતો. ઈંદ્રભૂતિ પિતાના ગૌતમ નામના ગોત્ર પરથી “ગૌતમ” તરીકે પણ ઓળખાતા. બ્રાહ્મણ સમાજમાં તેમનું સારૂં માન હતું. એકવાર રાજગૃહિ નગરીમાં બાહુલ નામના બ્રાહ્મણે યજ્ઞ આરંભે. તેના આમંત્રણથી ગૌતમ વગેરે મોટા મોટા ૧૧ બ્રાહ્મણ આચાર્યો પોતાના વિશાળ પરિવાર સાથે યજ્ઞમંડપમાં આવ્યા. તે સિવાય પણ બીજા ઘણું બ્રાહ્મણ હતા. એજ વખતે ભ૦ મહાવીર દેવ રાજગૃહિ નગરીના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા હતા. ત્યાં દેવતાઓએ સમવસરણની રચના કરી. રચના કરવા માટે દેવોના યુથ યજ્ઞમંડપ પાસે થઈને નીકળ્યા. તે વખતે બ્રાહ્મણે ખૂશ થઈને વિચારવા લાગ્યા કે, આપણે યજ્ઞમંડપ જોવા માટે દેવો આવે છે, પણ થોડી જ વારમાં દેવો ત્યાંથી પસાર થઈને ગુણશીલ ઉદ્યાનમાં આવ્યા. તપાસ
Page #53
--------------------------------------------------------------------------
________________
કરતાં બ્રાહણેએ જાણ્યું કે દેવ તે સર્વજ્ઞ મહાવીર નામના એક શ્રમણ આવ્યા છે ત્યાં ગયા. આથી ગૌતમઈદ્રભૂતિ અભિમાન પૂર્વક બોલી ઉઠયા કે – હું એક જ સર્વજ્ઞ છું. મહાવીર તો સર્વજ્ઞ પણને દાવો કરનાર ઇદ્રજાળીઓ છે, અને તેથી જ તેણે યજ્ઞમાં આવનાર દેવને ભ્રમમાં નાખી પિતાની તરફ ખેંચ્યા છે. એમ વિચારી તે ગૌતમ પિતાની સાથે ૫૦૦ શિષ્ય લઈ ભ. મહાવીર પાસે આવ્યા. ત્યાં સમવસરણની સુંદર રચના જોતાંજ તે મૂઢ બની ગયા. શરમને લીધે તે પાછા ફર્યા નહિ. પણ મનમાં વિચાર્યું કે મારા મનમાં હજુયે ઘણું સંશ છે, જે સર્વજ્ઞપણને દાવો કરનાર મહાવીર મારા સંશય ટાળે તે હું તેને સર્વજ્ઞ તરીકે સ્વીકારું.
મન ૫ર્યવજ્ઞાન વડે પ્રભુ મહાવીરે ગૌતમના વિચાર જાણ લીધા અને કહ્યું –ગૌતમ! વેદમાં ત્રણ “દ'કાર છે તેને તને ઘણું વખતથી સંશય છે તે સાંભળ, હું તેનું સમાધાન કરું છું. તે ત્રણ
દ”કારના નામ –દાન, દયા અને દમ છે. આ ઉપરાંત “જીવ છે કે નહિ' એ બાબતની ઈંદ્રભૂતિની શંકાનું પ્રભુએ નિવારણ કર્યું. આથી છદ્રભૂતિને સંશય દૂર થશે અને ત્યાં જ તેણે પોતાના ૫૦૦ શિષ્યો સહિત ભગવાન પાસે દીક્ષા લીધી. અને ત્રિપદી–ઉખેવા, વિનેવા, ધ્રુવેવાથી ચૌદપૂર્વનું જ્ઞાન મેળવ્યું. પિતાના જ્ઞાનબળ વડે તેઓ સર્વ સાધુએમાં મુખ્ય ગણધર થયા. લબ્ધિવંત અને સૂત્રાર્થના પારગામી બન્યા. તેઓ હંમેશાં ભગવાનની પાસે જ રહેતા અને છઠ છઠના પારણું કરતા. પિતાને સંશય પડે કે ન પડે, તે પણ તેઓ ભગવાનને અનેક પ્રકારના પ્રશ્નો પૂછી જ્ઞાન મેળવતા. એક ભગવતી સૂત્રમાં જ તેમણે છત્રીસ હજાર પ્રશ્નો ભગવાનને પૂછયા છે. ભગવાન મહાવીરદેવ પર તેમને અતીશય મેહ હતો, અને તે કારણથી જ તેમના પછી દીક્ષિત થયેલા અનેક મુનિઓ કૈવલ્યજ્ઞાન પામેલા, પરંતુ શ્રી ગૌતમને કૈવલ્યજ્ઞાન નહોતું થતું. આ મોહ છોડી દેવા ભગવાન ઘણીવાર શ્રી ગૌતમને કહેતા, પણ ઉદયમાન પ્રકૃતિને
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૫
અદ્યાપિ ગૌતમ રોકી શકયા નહિ. એકવાર છેલ્લુ ચેામાસુ ભગવાને પાવાપુરીમાં કર્યું, ત્યારે અંતસમયે ભગવાને શ્રી ગૌતમને પેાતાના પરનો રાગ દૂર થઈ કૈવલ્યજ્ઞાન પ્રગટે તે માટે દેવશમાંં નામના બ્રાહ્મણને પ્રતિધ આપવા અર્થે મેાકલ્યા. તે વખતે એટલે કાર્તિક વદેિ ૦)) (ગુજરાતી આશા વદિ )) ) ના દિવસે પાછલી રાત્રે ભગવાન નિર્વાણ ( મેાક્ષ ) પામ્યા. પ્રભુના નિર્વાણ મહાત્સવ ઉજવવા આવતા દેવાને દેખીને શ્રી ગૌતમે આ વાત જાણી ત્યારે તરતજ તેઓ મૂર્છા પામ્યા. મૂર્છા વળ્યા પછી પ્રભુના વિરહ માટે શ્રી ગૌતમ ગણધર વિલાપ કરવા લાગ્યા. ‘વીર, વીર’ શબ્દનો ઉચ્ચાર કરતા તેમને આત્મતત્ત્વ–વીતરાગદશાનું અપૂર્વ ભાન થયું અને તે ક્ષપક શ્રેણિમાં પ્રવેશ્યા કે તરતજ તેમને કૈવલ્યજ્ઞાન પ્રગટયું અને તેએ મેાક્ષમાં ગયા. શ્રી ગૌતમે ૫૧મા વર્ષે દીક્ષા લીધી હતી. ૮૧ મા વર્ષોંના પ્રારંભે તેમને કૈવલ્યજ્ઞાન થયું હતું. ૧૨ વર્ષ કૈવલ્ય પ્રવાઁમાં વિચરી અનેક જીવાનો ઉદ્દાર કરી ૯૨ વર્ષોની ઉંમરે તેઓ મેાક્ષ પધાર્યાં હતા.
૩૯ ઈલાચીકુમાર.
ઈલાવન શહેરમાં એક ધનદત્ત નામના શેઠના તે પુત્ર હતા. એકવાર કેટલાક નટ લેાકા તે શહેરમાં રમવા આવ્યા અને ધનદત્ત શેઠની હવેલી પાસે વાંસડા ઉભા કરી રમત શરૂ કરી. આ નટલોકોને એક સુસ્વરૂપવાન કન્યા હતી. ઝરુખામાં બેઠા બેઠા રમત નિહાળતાં આ કન્યા પર ઈલાચીકુમારની દૃષ્ટિ પડતાં જ તે તેના પર માહિત બન્યા અને તે નટકન્યા સાથે લગ્ન કરવાના વિચાર કર્યાં. આ વાત તરતજ તેણે પોતાના પિતાને કહી, અને અઢળક ધનના ભાગે પણ તે નટકન્યા પોતાની સાથે પરણાવવાના આગ્રહ કર્યાં. ધનદત્ત શેઠે ઈલાચીને તેમ ન કરવા, અને પોતાની જ્ઞાતિની રૂપસુંદર કન્યા લાવી આપવા ઘણું સમજાવ્યા, પણ ઈલાચી એકના એ ન થયા. ત્યારે તેના પિતાએ આ વાત નટને ફરી, તેની કન્યા
Page #55
--------------------------------------------------------------------------
________________
ઈલાચી વેરે પરણાવવાનું કહ્યું. ત્યારે નટે જવાબ આપ્યો કે જે તમારે પુત્ર અમારી સાથે રહી નટવિદ્યામાં પ્રવિણ બની રાજાને રીઝવે તે હું મારી કન્યા એને પરણાવું. આ વાત સાંભળી ઈલાચી પુત્ર પ્રથમ તે સંકેચા, પરંતુ મેહની પ્રબળ જાળ પાસે તેનું કાંઈ ચાલ્યું નહિ. નટની ઈચ્છાને તે તાબે થયે, અને મકાન, ધન વગેરે બધું છોડી ઈલાચી નટલે કે સાથે ભળી ગયે. થોડા વખતમાં તે નટવિદ્યામાં ખૂબ પારંગત બન્યો. ફરતા ફરતા તે નર લોકેની સાથે કોઈ એક મોટા શહેરમાં આવ્યો. કુશળ નટની ખ્યાતિથી ત્યાંના રાજાએ રાજગાનમાં નટને ઉતારી રમત શરૂ કરાવી. હજારો પ્રજાજનો જોવા આવ્યા. તે વખતે નટ કન્યાનું સુંદર રૂપ જોઈ રાજા તેના પર મોહાંધ થયે. બીજી તરફ ઈલાચી વાંસડા પર ચડી દેરી પર વિધવિધ જાતના ખેલ કરવા લાગે. લોકોએ હર્ષના ઉદ્ગાર કાઢ્યા, ઈલાચીએ નીચે આવી રાજાને સલામ કરી, પણ રાજા મૌન રહ્યો. તેણે નટને ઈનામ ન આપ્યું. કાંઈક ખામી હશે એમ ધારી પુનઃ ઈલાચી દોરી પર ચડી નાટક ભજવવા લાગ્યો અને સુંદર દશ્ય બતાવ્યા. પ્રજાએ વાહવાહ પિકારી. નટે નીચે ઉતરી ફરી રાજાને સલામ કરી, પણ રાજાએ બીજી વખત પણ દાન ન આપ્યું. તેની નજર તો એ નટીપરજ હતી. ત્રીજીવાર ઈલાચી વાંસ પર ચડ્યો અને ઈનામ મેળવવાની લાલચે જીવ સટોસટના ખેલે કરવા લાગે. ખેલ કરતાં તેની નજર એક દૂરના મહેલમાં પડી. તે વખતે એક નવયૌવના–વસ્ત્રાલંકારથી સુશોભિત સ્વરૂપવાન સ્ત્રી એક મુનિને લાડુ વહોરાવતી હતી, નિસ્પૃહિ મુનિ નીચી દષ્ટિએ પિતાને જરૂર નથી” એમ કહી લાડુ લેવાની ના પાડતા. એકાંત છતાં બ્રહ્મચર્ય અને સંયમનું આવું ઉત્કૃષ્ટ દશ્ય દેખી ઈલાચી મુંઝાયે, તેને પોતાની સ્થિતિ, નીચ કન્યાનો પ્રેમ ઈત્યાદિનું ભાન થયું, ઈલાચી પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે અહ, ક્યાં આ મહાત્મા, અને ક્યાં હું વિષયમાં લુબ્ધ પામર કાડે ! એક સ્ત્રીને ખાતર હું નાત, જાત, સગાં સંબં
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૭
ધીઓ, માતાપિતા અને વિપૂલ સંપત્તિને છેડી શહેરે શહેર ભટકું છું; અને ભીખના ટુકડાથી જીવન નિર્વાહ ચલાવું છું, હું કોણ? મારું સ્વરુપ શું છે? એ વિચારતાં જ તેને પૂર્વ સ્મરણ થયું અને અનિત્યભાવમાં પ્રવેશતાં કૈવલ્યજ્ઞાન થયું. દેવોએ તેને મુનિશ આપ્યો. નીચે ઉતરી તેણે પ્રજાજનોને બેધ આપે. જે વડે નટ કન્યા પણ વૈરાગ્ય પામી. રાજાને પણ “નટના મૃત્યુ ચિંત્વન” માટે પશ્ચાત્તાપ છે, અને એ રીતે (ગ્રંથાધારે ) ઈલાચીકુમાર, નટકન્યા અને રાજાને કૈવલ્યજ્ઞાન થયું. અને તેઓ મોક્ષમાં ગયા.
૪૦ ઉગ્રસેન રાજા,
કંસના પિતા ઉગ્રસેન, એ ભોજવિષ્ણુના પુત્ર હતા. પિતાની પછી પોતે ગાદી પર બેઠા હતા. તેમને ધારિણે નામની સ્ત્રી હતી. એકવાર ઉગ્રસેન રાજાએ કઈ એક તાપસને પિતાને ત્યાં જમવા માટે પારણનું નેતરું આપ્યું, પરંતુ તે વિસ્મૃત થવાથી તાપસને જમાડ્યા નહિ. આ પ્રમાણે ત્રણ વખત તેણે તાપસને જમવાનું નોતરું આપ્યું, પરંતુ બધી વખત તે તેને તેડવાનું વીસરી જ ગયો. આથી તાપસને ઘણે પશ્ચાત્તાપ થયો, તેણે પોતાનું ભયંકર અપમાન થયેલું માન્યું ને તે અપમાનને બદલે લેવાનો નિર્ણય (નિયાણું) કરતાં તે તાપસ મૃત્યુ પામીને તેજ ઉગ્રસેનની પત્ની ધારિણીની કુક્ષિએ પુત્રપણે અવતર્યો. ગર્ભધારણના સમય દરમ્યાન રાણીને ખરાબ દોહદ ઉત્પન્ન થવાથી તેણીએ માન્યું કે કઈ પાપી જીવ પોતાના ઉદરમાં ઉત્પન્ન થયો છે; આથી તેણીએ પ્રસવેલા તે કુંવરને જન્મતા તજ, એક કાંસાની પેટીમાં ઘાલ્યો અને તે પેટી યમુના નદીમાં તરતી મૂકી. બીજી તરફ રાજાને કહેવડાવ્યું કે કુંવર જન્મીને તરત જ મૃત્યુ પામે છે. આ પેટી તરતાં તરતાં એક વણિકના હાથમાં આવી. તેણે ઘેર લઈ જઈને તે પેટી ઉઘાડી, તે તેમાંથી તરતનું
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૮
જન્મેલું બાળક નીકળ્યું. વણિક તેને પિતાને ત્યાં રાખી સાર સંભાળ કરવા લાગ્યા. કાંસાની પેટીમાંથી નીકળેલ, માટે તેનું નામ કંસ રાખવામાં આવ્યું. કંસ અનુક્રમે વયવૃદ્ધિ કરવા લાગ્યા. વખત જતાં તે ખૂબ તોફાની નીવડો, આથી વણિકે કંટાળીને તે પુત્ર વસુદેવ રાજાને સેં. એકવાર તે કંસ, વસુદેવની સાથે રાજા જરાસંઘના દુશ્મન સિંહ રથને પકડવા ગયે, તેને પકડ્યા પછી તે જરાસંઘની પુત્રી છવયશાને પરણ્ય. પિતે ઉગ્રસેન રાજાને પુત્ર છે અને ભાતાએ તેને જન્મતાં જ નદીમાં ફેંકી દીધો હતો, આ વાતની તેને ખબર પડતા જ, તેણે ઉગ્રસેનને કેદમાં પૂર્યો અને પોતે ગાદીપર બેઠે. પાછળથી શ્રી કૃષ્ણ કંસને મારી ઉગ્રસેનને છોડાવ્ય; પણ ઉગ્રસેન જરાસંઘના ભયથી કૃષ્ણ સાથે નાસીને દ્વારિકામાં આવી રહ્યો. ઉગ્રસેનને કંસ ઉપરાંત અતિમુક્ત પુત્ર તથા રાજેમતિ નામક પુત્રી વગેરે હતા. રામતી અને અતિમુક્ત કુમારે જૈન પ્રવર્યા અંગીકાર કરી હતી.
૪૧ ઉજજવાળી કુમાર. શ્રેણિક રાજાની ધારિણે નામક રાણીના એ પુત્ર અને જાલીકુમારના સગા ભાઈ હતા. યૌવનાવસ્થા થતાં તેઓ આઠ સ્ત્રીઓ પરણ્યા હતા. ભ. મહાવીરની દેશના સાંભળી તેમને વૈરાગ્ય થયે અને મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી. સોળ વરસ ચારિત્ર પાળ્યું. ગુણ રત્ન સંવત્સર નામને મહાતપ કર્યો. અને અંત સમયે અનશન કરી, મૃત્યુ પામી તેઓ જયંત વિમાનમાં દેવ થયા. ત્યાંથી વી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈમેક્ષમાં જશે.
કર ઉઝિઝય કુમાર હસ્તિનાપુર નામનું નગર હતું. સુનંદ નામને રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં એક જેવા લાયક અનેક સ્તંભવાળી ગાશાળા
Page #58
--------------------------------------------------------------------------
________________
હતી. જેમાં ગાય, ભેંસ, બળદ, પાડા વગેરે અનેક પશુઓ સુખપૂર્વક રહેતા હતા. તે ગામમાં ભીમ નામે એક કુડાહી હેતે હતા તે ઘણોજ પાપી હતો. તેને થપેલા નામે સ્ત્રી હતી. તે ગર્ભવંતી થઈ ત્યારે તેને ગાય ભેંસના આંચળનું તથા ગરદનનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયો. દોહદ પૂર્ણ કરવા નિરંતર તે ચિત્તાતુર રહેતી, અને આર્તધ્યાન ધરતી. એક વાર ભીમને આ વાતની ખબર પડી એટલે તે મધ્ય રાત્રીએ ગૌશાળામાં આવ્યો અને હથીયાર વડે કેટલીએક ગાયે તથા ભેંસની ગરદન તથા આંચળની ચામડી કાપી નાખી, અને માંસ લઈને ઘેર આવ્યો. સ્ત્રીએ તે માંસ દારૂ સાથે મેળવી ભક્ષણ કરી, પોતાનો દેહદ પૂર્ણ કર્યો. અનુક્રમે નવમહિને તેણે એક બાળકને જન્મ આપ્યો. જન્મતાવેંતજ બાળકે એક હેટી ભયાનક ચીસ પાડી, જેને પરિણામે ગામનાં ઘણું ઢેર બીકથી નાસભાગ કરવા લાગ્યા. તેથી આ બાળકનું નામ “ગેત્રાસિયા' પાડયું. આ બાળક
ટું થયું ત્યારે તેનો બાપ ભીમ ભરી ગયે. ગેત્રાસિયા ઘણે અધમ, કુકમ સેવનારો નીવડે, તેથી રાજાએ તેને સેનાપતિ બનાબે કે જેથી ગામમાં તેના દુષ્કર્મો ઓછાં થાય; છતાં ગોત્રાસીયે રેજ અર્ધી રાતે ઉઠી, બખતર પહેરી હાથમાં હથીયાર લઈ ગોશાળામાં જાય અને અનેક પશુઓના માંસ કાપી તેનું ભક્ષણ કરે. આવી રીતે ઘણા પાપને પુંજ ભેગો કરીને ગોત્રાસી મરણ પામીને બીજી નરકમાં ગયો.
ત્યાંથી નીકળીને તે વાણીજય નામના ગામમાં વિજયમિત્ર સાર્થવાહને ત્યાં તેની સુભદ્રા નામની સ્ત્રીને પેટે પુત્ર પણે અવતર્યો. અવતરતાં જ તેને ઉકરડામાં ફેંકી દીધે, છતાં ફરીથી પાછો લાવ્યા; તેથી તેનું નામ ઉઝિઝયકુમાર પાડયું. અનુક્રમે યુવાવસ્થા પામતા આ ઉઝઝીયકુમાર દુર્વ્યસની બન્યા. ઈવાર જુગારીને ત્યાં, કેઈવાર વેશ્યાને ત્યાં, કોઈવાર કલાલને ત્યાં એમ રખડવા લાગ્યું. તે ગામમાં
Page #59
--------------------------------------------------------------------------
________________
એક કામધ્વજા નામની ગણિકા હતી. તે ઘણું ચતુર અને વિલક્ષણ હતી. ગાવામાં ઘણું પ્રવિણ, હાથીની ચાલે ચાલનારી, ચંદ્રમુખી, સુશોભિત અને ચિત્તાકર્ષક હતી. એક હજાર સોનામહોર તેને રાજા તરફથી મળતી, રથ પાલખી વગેરે રાજા તરફથી તેને બક્ષીસ આપવામાં આવ્યા હતા. અને સુખપૂર્વક તે દીવસે વ્યતીત કરતી હતી. ઉઝઝયકુમાર આ વેશ્યાના પ્રેમમાં પડ્યો અને ભેગ ભોગવવા લાગે. એકવાર રાજાની સ્ત્રીને ગુહ્ય સ્થાનમાં શળ રેગ ઉત્પન્ન થયો. તેથી રાજાએ આ ઉઝઝીયકુમારને કામધ્વજા ગણિકાના ઘરમાંથી કાઢી મૂક્યો. અને કામધ્વજાને પિતાના જમાનામાં રાખી.
ગણિકાના ઘરમાંથી નીકળવાથી ઉઝઝીયકુમાર મૂછ પામે. કામધ્વજાના મેહમાં આસક્ત બનવાથી, તેમજ તેને ક્યાંઈ ચેન ન પડવાથી, તે હરાયા ઢેરની માફક રખડવા લાગ્યો અને કામધ્વજાને મળવાનો લાગ શોધવા લાગે. એકવાર બરાબર લાગ જોઈને તે કામધ્વજાના ઘરમાં પેસી ગયો અને તેની સાથે ભેગ ભોગવવા લાગ્યો. એટલામાં રાજા સ્નાન કરી, વસ્ત્રાલંકાર પહેરી કેટલાક માણસોની સાથે તે કામધ્વજા ગણુકાના આવાસમાં આવી પહોંચ્યો. ત્યાં કામ"વજાની સાથે ઉઝિઝયકુમારને ભોગવિલાસ કરતો જોયો. રાજા ક્રોધે ભરાયે. માણસે ભારફત તેને પકડાવ્યા અને ખુબ ભાર મરાવ્યા. અને હુકમ કર્યો કે આના બધા અંગો બાંધીને ખૂબ માર મારો. તેના નાક કાન કાપી નાખો અને બને તેટલે તેના પર જુલમ ગુજારી ગામમાં ફેરવી શુળી પર ચઢાવો. આ હુકમ સાંભળી ભાણસો તે પ્રમાણે કરવા તત્પર થયા. પ્રથમ તેને હાથ પગમાં બેડી પહેરાવી, નાક કાન કાપી નાખ્યાં, ચેર જેવા કપડા પહેરાવ્યા, મહાં કાળું કર્યું, શરીર પર ગેરૂ ચોપડી, અને ગામમાં ફેરવવા લાગ્યા. રસ્તામાં તેને ખૂબ માર મારતાં, તેના શરીરના ઝીણા ઝીણું કકડા કરી તેને ખવરાવતાં ખવરાવતાં, ત્રાસ પમાડતાં પમાડતાં ગામ વચ્ચેથી લઈ
Page #60
--------------------------------------------------------------------------
________________
જતા હતા. ઉઝઝીયકુમાર ત્રાસ ત્રાસ પિકારી રહ્યો હતો અને કર્મનો બદલો ભગવતે હતો.
તે સમયે પ્રભુ મહાવીર તેજ નગરના ઉદ્યાનમાં બીરાજતા હતા. શ્રી ગૌતમ પ્રભુની આજ્ઞા લઈ ગૌચરી અર્થે નીકળ્યા હતા. રસ્તામાં તેમણે આ દ્રશ્ય જોયું. ગૌતમે વિચાર્યું કે પૂર્વ ભવના ખરાબ આચરણથી તે આવી દુઃખદ દશાને પામ્યો હશે. ત્યાંથી ગૌતમ શ્રી પ્રભુ પાસે આવ્યા. રસ્તામાં જોયેલ દ્રશ્યની વાત કરી. પ્રભુએ ઉઝઝીયકુમારને ઉપર કહ્યો તે પૂર્વભવ વર્ણવ્યો. શ્રી ગૌતમે પૂછયું, હે પ્રભુ! હવે ઉઝઝીયકુમારનું શું થશે? અને મરીને તે કયાં જશે? પ્રભુએ ‘ઉત્તર આપે. હે ગૌતમ, આ ઉઝઝીયકુમાર હવે ત્રણજ પહોરનું આયુષ્ય ભેગવીને, શૂળી પર ચઢીને મરણ પામશે અને પહેલી નરકમાં જશે. ત્યાંથી ચવી તે અનંત સંસારમાં પરિભ્રમણ કરશે. છેવટે એક શેઠને ત્યાં સાધુ મહાત્માની પાસેથી ધર્મ સાંભળી દીક્ષા લેશે. ત્યાં આયુષ્ય પુર્ણ કરી પહેલા દેવલોકમાં જશે. અને પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી સર્વ દુઃખનો અંત કરશે.
- ૪૩ ઉદાયન રાજા. - સિંધુ (સૌવીર) દેશના વિતભય નગરને તે મહારાજા હતો. -મહાસન વગેરે દશ મુકુટબંધ રાજાઓ તેની આજ્ઞામાં રહેતા. એ સોળ દેશને સ્વામી ગણાતો. તેને પ્રભાવતી નામક રાણું હતી. એકવાર ઉદાયન રાજાને, સુવર્ણગુલિકા નામક દાસીને કારણે ઉજજયિનીના રાજા ચંડપ્રદ્યોત સાથે યુદ્ધ કરવાની ફરજ પડી હતી, તેમાં ચંડપ્રદ્યોતને પરાજય થયું. તેને પકડીને સ્વદેશમાં પાછા ફરતા રસ્તામાં ચોમાસુ શરૂ થવાથી, ઉદાયન રાજાને પડાવ નાખીને એક સ્થળે રોકાવું પડયું. ઉદાયન રાજા જૈનધર્મી અને પ્રભુ મહાવીરને પરમભક્ત હતો. તેથી તેણે મહા પર્વ સંવત્સરીને દિવસે
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૨
પૌષધ કર્યાં. ચંડપ્રદ્યોતે પણ પૌષધ ક્યૌં હતા. પ્રતિક્રમણને અંતે ઉદાયન રાજાએ ચ'ડપ્રદ્યોતની ક્ષમાપના ભાગી, તે વખતે ચડ પ્રદ્યોતે ‘ કેદીને ક્ષમાપના શી' એવા જવાબ વાળ્યેા. પ્રાતઃકાળે પૌષધ પાળીને ઉદાચન રાજાએ ચંડપ્રદ્યોતને બંધનમુક્ત કર્યો અને તેને દાસી સાથે પરણાવીને ઉજજિયનીને માગે રવાના કર્યાં. ત્યારબાદ ઉદાયન રાજા વિતભય નગરમાં આવ્યું. એક દિવસે તેને ભગવાન મહાવીરના દર્શનની અભિલાષા થઈ. તેવામાં જ પ્રભુવીર તે નગરમાં પધાર્યાં. આ સમાચાર સાંભળી ઉદયન રાજા ધામધૂમ પૂર્ણાંક પ્રભુના દર્શીને ગયા, અને દેશના સાંભળી વૈરાગ્યપ્રેરિત બન્યા. તેને ચારિત્ર લેવાની ઉત્કટ ઇચ્છા થઈ, પરન્તુ તે સાથે એવા વિચાર થયા કે, જો હું મારૂં રાજ્ય મારા પુત્ર અભિચ કુમારને આપીશ, તા તે રાજ્યમાં આસક્ત બનીને નરકે જશે, તેથી કેશીને રાજ્ય આપવું ઈષ્ટ છે. એમ ધારી તેણે ધેર આવી પોતાનું રાજ્ય પોતાના ભાણેજ કેશીને આપ્યું અને પાત્તે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. ( અભિચકુમાર રિસાઈને ચંપાનગરીમાં કાણિક પાસે જઈ રહે છે. પૂ કથા )
ઉદાયન મુનિ ભ. મહાવીર પાસે ૧૧ અંગ ભણ્યા અને પ્રભુની આજ્ઞા માગી એકલ વિહારી થયા. કરતા કરતા તેઓ વિતભય નગરમાં આવ્યા. આ સમાચાર કેશી રાજાને મળતાં, તેને વિચાર આવ્યા કે મામા પેાતાનું રાજ્ય પાછું લઈ લેવાની લાલચે અહિં આવ્યા જાય છે. તેથી તેણે ઉદાયનને ક્યાં પણ રહેવા માટે સ્થાન ન આપવાના પ્રજાને આદેશ આપ્યા; પરન્તુ આ આદેશના અનાદર કરીને એક કુંભારે ઉદાયનમુનિને ઉતારા આપ્યા. કેશી રાજાએ એક ખીજી યુક્તિ રચી. તેણે એક વૈદ્ય મારફત તેમને આહારમાં ઝેરી દવા અપાવી. આ દવાથી ઉદાયન મુનિને શરીરમાં અતૂલ વેદના થઈ. પરન્તુ મુનિએ કાઈ ઉપર લેશ પણુ ક્રોધ ન
Page #62
--------------------------------------------------------------------------
________________
૩ કરતાં આ બધું સમભાવે સહન કર્યું, અને આત્મભાવના પ્રદિપ્ત કરી. અનુક્રમે ક્ષપક શ્રેણીમાં પ્રવેશતાં તેમને કૈવલ્યજ્ઞાન થયું અને તેઓ મોક્ષમાં ગયા. (અંતકૃત)
મહારાજા ઉદાયન અને ચંડપ્રદ્યોત બને વૈશાલિના ચેડા મહારાજાના જમાઈ હતા.
૪૪. ઉદાયન (૨) કૌશાંબી નગરીના શતાનિક રાજા અને મૃગાવતી રાણુને તે પુત્ર હતો. શતાનિકના મૃત્યુ પછી મૃગાવતી રાણીની કુશલતાથી ઉદાયન રાજ્યસન પર બેઠો હતો. તે ગાંધર્વ વિદ્યામાં પ્રવિણ હતો. એકવાર ઉજજયિની નરેશ ચંડપ્રદ્યોતે એક લાકડાનો હાથી બનાવી, તેમાં સુભટને બેસાડી વનમાં છૂટે મૂકો. આ હાથીને ઉદાયન પકડવા ગયે, પરંતુ તે પોતે જ પકડાઈ ગયો અને ચંડ પ્રદ્યોતને કેદી બને. ચંડપ્રદ્યોતને વાસવદત્તા નામે એક અવિવાહિત પુત્રી હતી, તેને ગાંધર્વાદિ કળા શીખવવા માટે ઉદાયનને રાખે. ઉદાયને વાસવદત્તાને સર્વ પ્રકારની વિદ્યા શીખવી, આથી તે બંનેને પરસ્પર પ્રેમ બંધાય. સારો વેગ મળતાં ઉદાયન અને વાસવદત્તા બંને આ ઉડ્ડયન વિદ્યાથી નાસી ગયા. ચંડપ્રદ્યોતે તેમને પકડવા ઘણું કોશીશ કરી, પણ ફાવ્યો નહિ, તેથી પ્રધાનોના સમજાવવાથી ચંડપ્રદ્યોતે સ્વહસ્તે પિતાની પુત્રી વાસવદત્તા, ઉદાયનને પરણાવી અને પોતાના જમાઈ તરીકે તેને કબુલ રાખે.
૪૫ ઉબરદત પાડલીમંડનગર, સિદ્ધાર્થ રાજા, સાગરદત્ત શાહુકાર, ગંગદત્તા નામે તેની સ્ત્રી, તેને એક પુત્ર, નામ ઉંબરદત્ત.
પ્રભુ મહાવીર તે નગરમાં પધાર્યા. શ્રી ગૌતમ ભિક્ષાર્થે નીકળ્યા. તેમણે એક મહા રોગીષ્ટ પુરૂષ જે. જેને ખુજલી, કોઢ,
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૪
જલદર, ભગંદર, આદિ ધણા રાગા હતા. હાથપગ સુજેલાં, આંગળીયા સડેલી, નાક કાનમાંથી નીકળતી રસી, મ્હાઢાં પર ગુમડાં, તેમાંથી નીકળતું લોહી, ઉલ્ટીમાંથી નિકળતું àાહી, અણુઅણુતી માંખીયા, ફાટેલાં કપડાં, ખાવા માટે ફ્રુટેલું ઠીબરૂં, પાણી માટે છુટેલા ઘડેા હાથમાં રાખી ધરધર ભટકતા આવા એક ભિખારી શ્રી ગૌતમે જોવાથી ‘કની વિચિત્રતા ’ પર વિચાર કરતા, તેઓ પ્રભુ મહાવીર પાસે પહોંચ્યા અને તેની હકીકત પૂછી. પ્રભુએ તેને પૂર્વ પરિચય આપતાં કહ્યું:—
વિજયપુર નામનું નગર હતું. કનકરથ નામે રાજા હતા. ત્યાં ધન્વંતરી નામના વૈદ્ય હતા. તે વૈદિકકળામાં પ્રવીણ હતા અને આખા ગામની દવા કરતા હતા. દરદીઓમાંના કાઈને તે મચ્છીનું માંસ ખાવાનું કહેતા, કાને કાચબાનું માંસ ખાવાનું કહેતા, કાઇને અકરીનું, કાઇને રાઝનું, કાહ્ને મૃગનું, કાને ગાયનું તા કાઇને કબુતરનું. એમ જુદા જુદા પ્રાણીએનું માંસ ખાવાનું સૂચવતા અને તે પોતે પણ મચ્છીનું માંસ રાજ ખાતા હતા. વળી દારૂ પણ પીતા હતા. આવી રીતે માંસ દારૂમાં ચકચૂર બની ખીજાને માંસ ખાવાના ઉપદેશ આપી મહા પાપકમ સેવી ૩૨૦૦ વર્ષ જીવીને તે મરણ પામ્યા અને છઠ્ઠી નરકે ગયા.
ત્યાંથી નીકળીને તે ધન્વંતરી, સાગરદત્ત શાહુકારને ત્યાં ગોંગદત્તા સ્ત્રીની કુક્ષિમાં આવ્યા. ગર્ભમાં ગંગદત્તાને યક્ષની પુજા કરી દારૂ માંસ ખાવાના દોહદ થયા. સાગરદત્ત તે દોહદ પુરા કરાવ્યા. યક્ષના પ્રભાવે પુત્ર મળ્યા એમ માની તેનું નામ ઉંબરદત્ત રાખ્યું. બાલ્યાવસ્થા વીતાવી ઉબરદત્ત યુવાન થયા. તેના માતાપીતા ભરણુ પામ્યા. રાજાએ તેના ઘરમાંથી ઉંબરદત્તને હાંકી કાઢ્યો અને ઉંબરદત્તને થાડા વખત બાદ પાપકર્મના ઉદયથી ઉપર પ્રમાણે મહાન
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૫
રોગ ઉત્પન્ન થયાં. તે મહા વેદનાના દુઃખથી મરણ પામીને બોતેર વરસનું આયુષ્ય ભોગવી પહેલી નરકમાં જશે. ઉપરનું કથન સાંભળી શ્રી ગૌતમે તેને પશ્ચાતભવ જાણવા ઈચ્છા બતાવી. પ્રભુએ ઉત્તર આપો. ઉબરદત્ત પહેલી નરમાંથી નીકળી અનંત સંસાર ભટકશે અને કર્મક્ષય થતાં મેક્ષગતિને પામશે. (દુઃખવિપાક)
૪૬ ઋષભદત્ત બ્રાહ્મણ
ભગધ દેશના બ્રાહ્મણકુંડ નામક ગ્રામમાં ઋષભદેવ નામક બ્રાહ્મણ હતો. તેને દેવાનંદા નામે સ્ત્રી હતી. તેની કુક્ષિમાં ભગવાન મહાવીર દેવ ઉત્પન્ન થયા. હરિણમેષિ દેવે વર્તમાન ચોવિસીના અંતિમ તીર્થકરને ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થયેલા જાણું, પ્રભુના ગર્ભનું સાહરણ કર્યું. ૮૨ દિવસ સુધી દેવાનંદાના ગર્ભસ્થાનમાં રહેલા મહાવીરના જીવને તે દેવે ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની ત્રિશલા રાણીની કુક્ષિમાં મૂક્યો, અને ત્રિશલાના ગર્ભને દેવાનંદાની કુક્ષિમાં મૂક્યો. આ સાહરણમાં પૂર્વ ઋણાનુબંધને પણ યોગ હતા એમ ગ્રંથકારે ઉદાહરણ સહિત વર્ણવેલું છે.
કેટલાક વર્ષો પછી ભગવાન મહાવીરે જ્યારે દીક્ષા લીધી, અને તેઓ દેશના દેતા થકા પ્રામાનુગ્રામ વિહરતા હતા, તે સમયે ઋષભદેવ અને દેવાનંદા ભગવાનના દર્શને ગયા. ત્યાં મહાવીરને દેખી દેવાનંદાનાં ગાત્રે પુત્રપ્રેમથી વિકસિત થઈ આવ્યાં. આ વખતે પ્રભુએ જ્ઞાનબળે પોતાના તેઓની સાથેના માતાપિતા તરીકેના પૂર્વ સંબંધનું વર્ણન કર્યું. આ સાંભળી બંનેને અત્યંત આનન્દ થશે. પ્રભુનો ઉપદેશ સાંભળી ઋષભદેવે દેવાનંદાની સાથે દીક્ષા ગ્રહણ કરી અને કૈવલ્યજ્ઞાન પામી તે મેક્ષમાં ગયા.
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૭ નહષભદેવ અયોધ્યા નગરીમાં નાભિરાજાની ભરૂદેવી નામક રાણીની કુક્ષીથી ભગવાન ઋષભદેવને ચૈત્ર વદિ આઠમે જન્મ થયો. નાભિ રાજા છ મા કુલકર હતા. તે વખતે યુગલીયા યુગ પ્રવર્તતે હતો, અને સ્ત્રીઓ એક જોડકાં (પુત્ર-પુત્રી) ને પ્રસવ કરતી; જેઓ આગળ જતાં પરસ્પર લગ્ન કરતાં. ઋષભદેવની સાથે સુમંગળા નામક પુત્રીને જન્મ થયો હતો. એ જ અરસામાં એક બીજું યુગલ જગ્યું હતું, તેમાંથી નરનું મૃત્યુ થતાં “સુનંદા” નામની બાલિકા બચેલી. ભ. ઋષભદેવે યુવાવસ્થામાં પ્રવેશતા, સુમંગળા અને સુનંદા સાથે લગ્ન કર્યું. સુમંગળાથી તેમને “ભરત અને બ્રાહ્મી” જોડલે અવતર્યા અને સુનંદાથી “બાહુબળ અને સુંદરી” અવતર્યા. આ ઉપરાંત સુમંગળાને બીજા ૪૯ જેડલાં એટલે ૯૮ પુત્ર થયા. તે વખતે કલ્પવૃક્ષનો પ્રવાહ ઓછો થવા લાગ્યો અને યુગલીઆએ મહેમાહે લડવા લાગ્યા. આથી સઘળાઓએ મળીને નાભિ રાજાની આજ્ઞાથી ઋષભદેવને પિતાના રાજા તરીકે સ્થાપ્યા. દેવોએ સિંહાસન રચી પ્રભુનો રાજ્યાભિષેક કર્યો. કુબેરે બાર એજન લાંબી અને નવા
જન પહોળી એવી વિનીતા નગરી બનાવી અને તેનું અધ્યા એવું નામ આપ્યું. ઋષભદેવ રાજાપણે ત્યાં રહેવા લાગ્યા. રાજ્યની રક્ષા અર્થે મંત્રીઓ, રક્ષક વગેરે નીમ્યા અને નીતિ નિયમો ઘડયા. આ વખતે કલ્પવૃક્ષને નાશ થવાથી લેકે કંદમૂળ, ફૂલફળાદિ અને કાચું ધાન્ય ખાતા. કાચા ધાન્યથી લોકોને અજીર્ણ થતાં પ્રભુએ તે રાંધીને ખાવાને વિધિ બતાવ્યો, આથી લોકો પ્રસન્ન થયા. એ રીતે પ્રભુએ અસિ, મસી અને કૃષિ એ ત્રિવિદ્યાને પ્રચાર કર્યો. સ્ત્રીઓને ૬૪ અને પુરૂષોને ૭૨ કળાઓ શીખવી. બ્રાહ્મીને જમણે હાથ વડે અઢાર લીપીઓ બતાવી અને સુંદરીને ડાબા હાથથી ગણિત બતાવ્યું. એ રીતે જગત પર ઉપકાર કરી શ્રી ઋષભદેવે ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યું.
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૭
એકવાર શ્રી ઋષભદેવ ઉદ્યાનમાં આવ્યા, ત્યાં વસંતૠતુમાં વિકસેલાં પુષ્પો ચુટીને આભરણુ બનાવતાં લોકોને જોઈ, વિચારમગ્ન થતાં તેમને પૂ` સ્મરણ થતાંની સાથે અવધિજ્ઞાન થયું, અને તેમાં તેમણે પૂર્વ ભવે અનુત્તર વિમાનમાં ભાગવેલું સુખ જોયું. તેમને સંસાર પર તિરસ્કાર આવ્યા અને ત્યાગના અભિલાષે મહેલમાં આવી વરસીદાન આપવું શરૂ કર્યું. સમય થતાં પોતાના પુત્ર ભરતને રાજ્યાસને સ્થાપી તેઓ ચૈત્ર વદ ૮ મે દીક્ષિત બન્યા. સાધુને કેવા આહાર ખપે એનું જ્ઞાન લેાકાને ન હોવાથી ઋષભદેવને ખાર માસ સુધી ભિક્ષા મળી નહિ. પ્રભુની સાથે કચ્છ, મહાકચ્છ આદિ ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી હતી, તે આ પરિસહ સહન ન કરી શકવાથી છુટા પડી વનમાં ચાલ્યા ગયા અને કંદમૂળ ફૂલ-ફળાદિને આહાર કરવા લાગ્યા. એક વર્ષને અ ંતે હસ્તિનાપુરમાં બાહુબળના પુત્ર સામપ્રભ રાજાના પુત્ર શ્રેયાંસકુમારે વૈશાક દિ ૩ ના રાજ શેરડીના રસના ૧૦૮ ધડાની ભિક્ષા આપી, પ્રભુને પારણું કરાવ્યું.
દીક્ષા લીધા પછી એક હજાર વર્ષે પુરિમતાલ નગરમાં ફાગણુ વિદ ૧૧ ના રાજ પ્રભુને કૈવલ્યજ્ઞાન થયું.
તેમના સંધ પિરવારમાં પુંડરક વગેરે ૮૪ ગણધરા, ૮૪૦૦૦ સાધુ, બ્રાહ્મી આદિ ૩ લાખ સાધ્વી, ભરતાદિ ૩ લાખ ૫૦ હજાર શ્રાવકા અને સુંદરી આદિ ૫ લાખ ૫૪ હજાર શ્રાવિકા હતા.
શ્રી ઋષભદેવે એક લાખ પૂર્વ સુધી દીક્ષા પાળી, ૮૩ લાખ પૂર્વ સંસારમાં રહ્યા, ૬ દિવસનું અનશન કર્યું અને મહા વિદ્ ૧૩ ના દિવસે મેાક્ષ પધાર્યાં, તેજ વખતે ખીજા ૧૦ હજાર મુનિ મેાક્ષે ગયા.
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૮ હર્ષિદાસ
રાજગૃહિ નગરીની ભદ્રા નામક એક સાર્થવાહિનીના તે પુત્ર હતા; ૩૨ સ્ત્રીઓ પરણ્યા હતા. એકવાર તેઓ ભગવાન મહાવીરની દેશના સાંભળવા ગયા, ત્યાં તેમને વૈરાગ્ય થયે, અને માતા પિતા સ્ત્રી આદિકની રજા લઈ દીક્ષિત થયા. તેમને દીક્ષા ઉત્સવ શ્રેણિક મહારાજાએ કર્યો. ઘણું વર્ષ સુધી તેમણે ચારિત્ર પાંખ્યું, દુષ્કર તપ કર્યો, અને અંતિમ સમયે એક માસનું અનશન કરી તેઓ મૃત્યુ પામી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈમેક્ષમાં જશે.
૪૯ અંજી
ઈદપુર નામનું નગર, ઈદત્ત રાજા, ત્યાં પુઢવીશ્રી નામની એક વેશ્યા રહેતી હતી. તેણે ચૂર્ણાદિના પ્રયોગથી રાજા, પ્રધાન, શેઠ સેનાપતિ, પુરોહિત આદિ ઘણાને વશ કર્યા હતા. અને તે મનુષ્ય સંબંધીના ભોગ ભગવતી હતી. પાંત્રીસ વર્ષ સુધી આ જાર કર્મ સેવીને તે ભરણ પામી. અને મરીને તે છઠી નરકમાં ઉત્પન્ન થઈ ત્યાંથી નીકળી વર્ધમાનપુર નગરમાં ધનદેવ નામના શાહુકારને ત્યાં પુત્રીપણે અવતરી. નામ અંજુ. રૂપમાં તે અધિકાધિક સુંદર હતી. એકવાર રાજાએ હેને જઈ, માણસો દ્વારા માગુ કર્યું. શેઠ કબુલ થયો, વિવાહ થયા અને સુખ ભેગવવા લાગ્યા. એકવાર અંજુને ગુહ્યસ્થાનમાં શળ રોગ પેદા થયે. ઘણી ઘણી દવાઓ કરી, પરંતુ આરામ થયો નહિ. અંજુ મહા વેદના પામતી, આક્રંદ કરતી, વિલાપ કરતી, દુઃખથી ક્ષીણ થતી જતી હતી. પૂર્વ કર્મના ઉદયથી મહાકષ્ટ પામી નેવું વર્ષનું આયુષ્ય ભોગવી તે મરણ પામી અને પહેલી નરકમાં ગઈ. ત્યાંથી નીકળી અનંત સંસારના ફેરા કરતી મનુષ્ય જન્મ પામીને મહાવિદેહમાં તે સિદ્ધ થશે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૯
૫. અંજના - પૂર્વે મહેન્દ્રપુર નામનું નગર હતું. ત્યાં મહેન્દ્ર નામે રાજા રાજ્ય કરતો. તેને સે પુત્ર અને ૧ પુત્રી હતી, તેનું નામ અંજના. તે રૂ૫ ગુણમાં સર્વોત્તમ હતી. યૌવનાવસ્થા પામતાં, રાજાને તેણુના લગ્ન માટે ચિંતા થઈ. એકવાર કચેરીમાં તે પ્રસંગે ઉપસ્થિત થતાં પ્રધાને કહ્યુંઃ મહારાજા, અંજના કુમારીને માટે પતિની શોધ કરાવતાં બે જ ઉત્તમ કુમારે જોવામાં આવ્યા છે. તેમાંના એક તો હિરણ્યાભ રાજાના પુત્ર વિદ્યુપ્રભ અને બીજા પ્રહાદ રાજાના પુત્ર પવનજય. પરંતુ વિદ્યુપ્રભ સંબંધી સંભળાય છે કે તે ૧૮ વર્ષની ઉમરે તપ કરવા જંગલમાં ચાલ્યા જશે અને ૨૬ મા વર્ષે મેક્ષ જશે, જ્યારે પવનજય દીર્ધાયુષી છે. આ સાંભળી રાજાએ દીર્ધાયુષી પવનજયને પિતાની કન્યા આપવાનો નિરધાર કર્યો. એજ અરસામાં પવનજયના પિતા રત્નપુરીથી ફરતા ફરતા મહેન્દ્રપુરમાં આવી ચડવાથી મહેન્દ્ર રાજાએ તેનો સત્કાર કરી અંજનાના વિવાહની વાત કરી. પ્રહાદ રાજાએ આ કહેણ સ્વીકાર્યું અને લગ્નનો દિવસ નક્કી કરી ત્યાંથી વિદાય થયા.
નિશ્ચિત સમયે પ્ર©ાદ રાજા ચતુરંગી સેના સાથે પવનજયને પરણાવવા વાજતે ગાજતે મહેન્દ્રપુરમાં આવ્યા અને શહેર બહાર સરવર પર તંબુ નાખીને મુકામ કર્યો.
લગ્નને ત્રણ દિવસની વાર હતી. એક રાત્રે સુતા સુતા પવનજયને પિતાની ભાવિ પત્નીને જોવાનો વિચાર થયો. આ વાત તેણે પિતાના મિત્ર પ્રહસિતને કરી. બંને જણા તેજ વખતે છાવણીમાંથી ગુપચુપ નીકળી અંજનાના મહેલે આવ્યા, તે વખતે સખીઓથી પરિવર્તેલી અંજના સખીઓ સાથે વાર્તાવિનોદ કરી રહી હતી. ભાવિ પતિએની વાત નીકળતા એક સખીએ અંજનાને પવનજય જેવા પતિ મળ્યા બદલ પ્રશંસા કરીને, વિદ્યુ—ભની કેમ પસંદગી ન થઈ, તેનું વર્ણન કર્યું. આ સાંભળી ધર્મનિષ્ઠ અંજનાએ વિદ્યુ
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રભના ૧૮ મા વનું ચારિત્ર અને ૨૬ મા વર્ષે મેાક્ષગમનથી આશ્ચય પામી તેને ધન્યવાદ આપ્યા. આ વાચિત પવનજયે ગુપ્ત રીતે સાંભળી, પેાતાની પત્નિને પેાતાના ખલે ખીજાની પ્રશંસા કરતી સાંભળી, તેને અજના પર તિરસ્કાર થયા, અને લગ્ન કર્યાં ખદ તેના સહવાસથી અલગ રહેવાનો પવનજચે નિશ્ચય કર્યાં.
નિયત સમયે બંનેના લગ્ન થઈ ગયા. નવદંપતી અને પ્રહ્લાદ રાજા ચતુરંગી સેના સાથે રત્નપુરીમાં પાછા ફર્યાં. લગ્નસુખનો લ્હાવા લેવા ઈચ્છતી અંજના તે રાત્રિયે પતિ આગમનની રાહ જોતી બેડી, પરન્તુ વનજયે તેણીના મહેલમાં પ્રવેશ કર્યો નહિ. આમ એક એ ત્રણ ચાર એમ દિવસેા વિતતા ગયા, પણ પવનજયે અંજનાના મહેલમાં દિવસે કે રાત્રિયે પગ સરખાયે ન મૂક્યા. અજના ચિંતામગ્ન હતી. તેણી પવનજયના રાષનું કારણ જાણતી ન હતી.
એકવાર અંજનાના પિતાએ વસ્ત્ર, ઘરેણાં, મેવા મિઠાઈ આદિ વસ્તુ મેાકલી. અંજનાએ તે વસ્તુ દાસી દ્વારા પવનજયને મેાકલાવી; પરન્તુ પવનજયે તે જ ક્ષણે મેવા–મિઠાઈ ગાનાર ગવૈયાને આપી દીધી, ધરેણાં ચડાળને આપ્યાં અને વસ્ત્રના ચૂરેચૂરા કરી નાખ્યા. આ જોઈ દાસી અંજના પાસે આવી અને બધી વાત વિદિત કરી. અંજનાના શાકનો પાર ન રહ્યો. પેાતે પાતાના ભાગ્યને દોષ દેવા લાગી અને પતિદેવનું હંમેશ શુભ ચિંત્વન કરતી ધર્મધ્યાનમાં વખત વ્યતિત કરવા લાગી.
પતિ વિચાગમાં આ રીતે ખાર વર્ષના વહાણા વાઈ ગયા. એકવાર લકાના રાજા રાવણના દૂત રત્નપુરીની રાજસભામાં આવ્યા અને પ્રહ્લાદ રાજાને કહ્યું, કે દુષ્ટ બુદ્ધિ વરુણ અમારા રાજાને તાખે ન થતાં, યુદ્ધ કરવા માગે છે, તે આપ લશ્કર લઈ વેળાસર મદદે પધારા. પ્રહ્લાદ રાજાએ કબુલ કર્યું અને લશ્કર એકઠું કરવા માંડયું.
Page #70
--------------------------------------------------------------------------
________________
આ વાતની પવનજયને ખબર પડતાં પતે યુદ્ધમાં જવા તૈયાર થયે. પ્રહાદે તેને યુદ્ધમાં ન જવા સમજાવ્યું, પરંતુ પવનજયે તે ન માનતા, અતિ આગ્રહે યુદ્ધમાં જવાની અનુમતિ મેળવી. આ વાતની આખા ગામમાં ખબર પડી. પવનજયે લશ્કરી પોશાક પહેરી માતા પિતા વગેરેની રજા લીધી, પણ તે અંજનાના દ્વારે આવ્યો નહિ. અંજનાને આથી ઘણું દુઃખ થયું. યુદ્ધ વિજયનો પતિને આશીર્વાદ આપવાનો નિરધાર કરી, શુકન આપવા માટે અંજના, એક સુવર્ણના કોળામાં દહીં ભરીને રાજ્યદ્વાર પાસે આવી, પવનજયના માર્ગની પ્રતિક્ષા કરવા લાગી. બહાર નીકળતા પવનજયની તેના પર દૃષ્ટિ પડી, કે તરત જ તેનો મિજાજ કાબુમાં ન રહ્યો. તેણે વિચાર્યું કે હજુએ અંજના મારો કેડો મૂકતી નથી, અને આવા યુદ્ધગમન વખતે પણ તે મને અપશુકન આપવા આવી છે ! એમ વિચારતા જ, તેણે અંજના પર પગપ્રહાર કર્યો, અને ત્યાંથી ચાલ્યો ગયે. અંજના આંસુ સારતી મહેલમાં પાછી ફરી અને પિતાના કર્મને દોષ દેતી પતિનું કુશળ ઈચ્છવા લાગી.
પવનજયે રસ્તે ચાલતા રાત્રિ થવાથી જંગલમાં એક સ્થળે પડાવ નાખ્યો. ચંદ્રિકા પ્રકાશી રહી હતી, તેવામાં નજીકના એક સરોવરમાં પવનજયે ચક્રવાક પક્ષીનું એક યુગલ ચાંચમાં ચાંચ મીલાવીને પ્રેમ ક્રીડા કરતું જોયું. તેવામાં ચક્રવાક પક્ષી રાત્રિ થઈ જવાની ખબર પડતાં જ ચક્રવાકીથી છૂટું પડી ઉડી ગયું. સ્નેહવિયોગી ચક્રવાકી વિરહ વ્યથાએ મૂરવા લાગી. આ દશ્ય જોતાં જ તેને વિચાર થયે કે અહા, એક પક્ષીની જાત પણ પિતાના પ્રેમપાત્રના વિયોગે કેટલી મૂરણ કરે છે, જ્યારે મેં બારબાર વર્ષથી મહારી પ્રિયતમાને ત્યજી છે, ત્યારે તેને કેટલી વેદના થતી હશે ! આ વાત તેણે પિતાના મિત્રને કહી. મિત્રે અંજનાના શુભ શુકનની, તેની પવિત્રતાની, અને તેની પતિ પ્રત્યેની કલ્યાણ ભાવનાની વાત કરી. આથી પવનજયને અંજનાને મળવાનો વિચાર થયો.
Page #71
--------------------------------------------------------------------------
________________
પર
તેજ વખતે અને મિત્રા ધાડેસ્વાર થઈ છાવણીમાંથી બહાર નીકળ્યા, અને પૂરવેગે અંજનાના મહેલે આવી પહોંચ્યા. અંજનાના આશ્ચર્યનો પાર ન રહ્યો. ઉભય દપતી મળ્યા. અંજનાએ પવનજયને પુનરાગમનનું કારણ પૂછ્યું. પવનજયે બધી વિતક કહી સંભળાવી. અંજનાનો ભાગભાનુ પ્રકાસ્યા, કેટલાક વખત ખનેએ પ્રેમાનુભવમાં ગાળી વહેલી સવાર થતાં પવનજય છાવણીમાં જઈ પહોંચ્યા. તે વખતે પ્રેમની નિશાની રૂપ તેણે અંજનાને પેાતાની વીંટી આપી.
૭–૭ મહિના યુદ્ધમાં વીતી ગયા છે, પવનજય હજી પાછા ર્યાં નથી. જ્યારે ખીજી તરફ અંજનાને પતિ સમાગમના દિવસથી જ ગર્ભ રહ્યો છે. એકવાર તેની સાસુ કેતુમતી અંજનાની સ્થિતિ નિહાળવા તેણીના મહેલમાં આવી ચડી, તે વખતે અંજનાનું પ્ર′હિત થયેલું વદન કમળ અને ઉદર ભાગ જોઈ સાસુના ક્રોધનો પાર ન રહ્યો. તેણે અંજનાને વ્યભિચારિણી હોવાનો ઉપાલંભ આપી ઘણા કટુ શબ્દો કહ્યા. અંજનાએ વિનમ્ર ભાવે પતિ આગમનની વાત કરીને વીંટી બતાવી, પરન્તુ કેતુમતીએ આ વાત ન માનતાં અંજણા પર કુલટાપણાનો આાપ મૂક્યા. તેણે આ વાત પ્રલ્હાદ રાજાને કહી, અજનાને પરદેશ મેાકલી દેવાનો આદેશ કર્યાં. આંખમાં અશ્રુ સાથે અંજનાએ પવનજય આવતા સુધી પેાતાને રાજ્યમાં રાખવાની વિનતિ કરી, પણ તે બ્ય ગઈ.
કેતુમતીના હુકમનો અમલ થયેા. અંજનાને કાળાં વસ્ત્રો પહેરાવી, કાળા રથમાં બેસાડી તેના પિયરના રસ્તે માકલી દેવામાં આવી. જંગલની મધ્યમાં આવતા સારથીએ રથ ઉભા રાખ્યા અને રાજાના હુકમ અનુસાર અંજનાને જંગલમાં ઉતરી જવાનું કહ્યું; અને સાથે સાથે તેના પિયર મહેન્દ્રગઢનો રસ્તા બતાવ્યેા. ભાગ્યને દોષ દેતી હિંમત ધરતી અંજના એકલી, અટુલી વનની મધ્યમાં ઉતરી પડી. સારથી રથ લઈ પાછા .
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૩
અહિં અંજનાને એક મુનિનાં દૃન થયાં. તે આનંદ પામી. મુનિ તેનો ભાગ્ય રવિ થાડા વખતમાં પ્રકાશશે એમ કહી હિંમત આપી વિદાય થયા. સાથે વસંતતિલકા દાસી હતી, તેણે પિયરમાં જવાનું અંજનાને કહ્યું, પણ એવી કલંકિત દશામાં પિયરના આશ્રય લેવાનું અંજનાને ચેાગ્ય ન લાગ્યું. પણ વસંતતિલકાના આગ્રહથી તેઓ કષ્ટ સહન કરતાં કરતાં મહેન્દ્રગઢમાં આવ્યા અને દ્વાર રક્ષક મારફત પાતાના આગમનના સમાચાર કહેવડાવ્યા. કાળાં વસ્ત્ર પરિધાન કરીને આવેલી અંજનાના સમાચાર સાંભળી મહેન્દ્ર રાજાને અંજના વ્યભિચારિણી હાવાની શંકા આવી. તે સાથે રાણીએ પણ અંજનાના દુર્ભાગ્યે સાક્ષી પૂરી કે એમજ હશે, નહિ તે આજે ખરખર વર્ષથી પવનજય તેનો ત્યાગ શા માટે કરે ? પિતા અને માતાએ એકની એક પુત્રી અંજનાને આશ્રય ન આપ્યા. તેમણે કહાવ્યું કે એવી કલક્તિ પુત્રીનું મ્હારે કામ નથી. ’અંજના ખેદ પામી ત્યાંથી ભાઈ ભાજાઈ આને દ્વારે ગઈ, ત્યાં પણ તેણીને કોઈએ સંધરી નહિ, અ ંતે તે દાસી સાથે ભાગ્યને દોષ દેતી પુનઃ જંગલમાં આવી, અને એક ગુફાનો આશ્રય લઈ ધર્મ ધ્યાનમાં સમય વીતાવવા લાગી. અજનાએ અહિં એક તેજસ્વી પુત્ર રત્નનો જન્મ આપ્યા. ઘેાડાક વખત બાદ પ્રતિસૂ` નામનો હનુરૂહ નગરનો રાજા, જે અજનાનો મામા થતા હતા, તે ફરતા ફરતા અહિં આવી ચડયા. તેણે અંજનાને ઓળખી, અને પેાતાને ત્યાં લઈ ગયા. કુમાર હનુરૂહમાં ઉૌ એટલે તેનું હનુમાન એવું નામ પાડયું.
"
અરાબર બાર માસ યુદ્ધ ચાલ્યું તેમાં પવનજયે વરૂણને પરાજય આપ્યા. ધેર આવી અંજનાને ન દેખતાં તેણે માતાપિતાને પૂછ્યું. અંજનાના દુઃખદ સમાચાર મળતાં તેના શાકનો પાર ન રહ્યો. ચેાતાના પૂર્વાંગમનની વાત કહી, માતા પિતાને ઠપકો આપ્યો અને અંજના ન મળે ત્યાં સુધી તેણે ખાવા પીવાની પ્રતિજ્ઞા કરી. ચારે
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૪
તરફ અજનાની તપાસાર્થે માણસે માકલી દીધા. આખરે હનુરૂહ નગરમાંથી પત્તો મળ્યેા. વાજતે ગાજતે અંજનાને રત્નપુરીમાં લાવવામાં આવી. સાસુ સસરાએ અજનાની ભાષી માગી, પરન્તુ પોતાના કર્મને જ દોષ આપી અજનાએ પેાતાનો વિવેક દર્શાવ્યા. કેટલાક સમય પછી પ્રRsાદના મૃત્યુ પછી, પવનજય રાજા થયા, અને અનેએ અતૂલ રાજ્ય સુખ ભાગવ્યું, પણ છેવટે તેમાં ન લાભાતા બંનેએ દીક્ષા ગ્રહણ કરી અને દેવલાકમાં ગયા.
નોટ~~અંજનાએ તેર વર્ષ સુધી પતિ વિયેાગ સહન કરી દુઃખ ભોગવ્યું તે સંબધી ગ્રંથકાર વર્ણન કરતાં કહે છે, કે પૂર્વ ભવે એ અંજનાને જૈન ધર્મ પર દ્વેષ હતા. તેથી તેણે એકવાર એક જૈન મુનીનો આધા ચારી લીધા; જેથી મુનિ આહાર પાણી માટે કાંઈ જઈ શક્યા નહિ. આ આધે તેણીએ તેર ઘડી સુધી પેાતાની પાસે રાખી મૂક્યા, તેના કુલ સ્વરુપ તેણીને તેર વર્ષનું વિયેાગ દુ:ખ અનુભવવું પડયું.
૫૧ અયક વિષ્ણુ
એ યદુકુળના શૌય રાજાના પુત્ર હતા. શૌયપુર નગર તેમની રાજધાની હતી. તેમને સુભદ્રા રાણીથી સમુદ્રવિજય, અક્ષાભ, વસુ દેવ આદિ દશ પુત્રા થયા. તે દશ દશા હેવાયા. તેમણે સમુદ્ર વિજયને રાજ્ય સોંપી સુપ્રતિષ્ઠ નામના મુનિ પાસે દીક્ષા લીધી અને મેાક્ષમાં ગયા.
પર અંખડ પરિવ્રાજક
જેનાં વસ્ત્ર લાલ
અંખડ નામનો એક ત્રિદડી તાપસ હતા. હતા, તથા જેના હાથમાં મડલ રહી ગયું હતું, અને જેણે તપાઅળથી અનેક વિદ્યા તથા લબ્ધિ મેળવી હતી, તે અબડ રિ
Page #74
--------------------------------------------------------------------------
________________
વ્રાજક એક વાર પ્રભુ મહાવીરની દેશનામાં ગયે. દેશના સાંભળ્યા પછી તેણે ભગવાનને કહ્યું –મહાત્મન, હું સર્વ સ્થળે ફરું છું. અને હવે અહિંથી સજગૃહ નગરમાં જવા ઈચ્છું છું, માટે આપને જે કાંઈ કાર્ય હોય તો આદેશ કરો. જવાબમાં પ્રભુએ કહ્યું કે રાજગૃહ નગરમાં નાગ રથિકની સ્ત્રી સુલસા નામની શ્રાવિકા છે. તેને મહારા ધર્મ લાભ કહેજે. “બહુ સારૂં” એમ કહીને તે અંબા પ્રભુને વંદન કરીને ચાલી નીકળ્યો અને રાજગૃહમાં આવ્યો. ત્યાં આવી તેણે વિચાર્યું કે જેણીના સગુણથી રંજિત થઈને ભગવાન પણ ધર્મ લાભ કહેવડાવે છે તે સ્ત્રી કેવી હશે ? માટે મારે તેણીની પરીક્ષા કરવી જોઈએ. એમ વિચારી તે અંબડે પ્રથમ સત્પાત્ર યતિનું રૂપ લઈને સુલસા પાસે સચિત્ત વસ્તુ આદિની યાચના કરી, પણ તેમાં તે ચલિત ન થઈ. પછી અંબડે બ્રહ્માનું રૂપ ધારણ કર્યું અને તુલસાના દ્વારે આવી કહ્યું કે હું બ્રહ્મા છું. ' ઘરના બીજા માણસો તેને વંદન કરવા લાગ્યા, પણ તુલસાએ તેને નમસ્કાર ન કર્યો. વળી બીજે દિવસે તેણે વિષ્ણુનું અને ત્રીજે દિવસે શિવનું રૂપ ધારણ કરી દર્શનાર્થે આવવા સુલતાને કહેવડાવ્યું, પરતુ જિનેશ્વરમાં શ્રદ્ધા ધરાવતી સુલસા મિથ્યા વંદનાર્થે ન ગઈ. ત્યારે ચોથે દિવસે તે અંબડે સાક્ષાત જિનેશ્વર ભગવાનનું રૂપ ધરીને રત્નસિંહાસન બનાવ્યું અને પોતે પચીસમો તીર્થકર છે એમ કેને કહીને સંબડે દશનાર્થે આવવા કહેવડાવ્યું, છતાં પણ સુલસા તેના દર્શને ન ગઈ. આથી અંબડને ખાત્રી થઈ કે ખરેખર પ્રભુ મહાવીરે સભામાં સુલતાન જે પ્રશંસા કરી હતી, તે બરાબર છે. આથી અંબડ શ્રાવકનો વેષ લઈ સુલસાને ઘેર ગયો. પોતાનો ધર્મ બન્યું આવેલ જાણુને તુલસાએ તેનો સત્કાર કર્યો. આ પછી અબડે કહ્યું–બહેન, ભગવાન મહાવીરે તમને ધર્મલાભ કહ્યો છે. આ સાંભળતાં જ સુલસા અત્યંત આનંદ પામી, અને કહ્યું –પ્રભુ સુખશાતામાં છે ? અંબડે કહ્યું: હા, તેમનો ધર્મોપદેશ સાંભળીને
Page #75
--------------------------------------------------------------------------
________________
આવ્યો છું, આ સાંભળી સુલસાએ પ્રભુને ભાવયુક્ત વંદન કર્યું. અંબડે બ્રહ્મા, વિષ્ણુ, શિવ વગેરેને વંદન નહિ કરવાનું કારણ પૂછ્યું. સુલસાએ અતીથને નહિં પૂજવાનો પોતાનો નિર્ણય વિદિત કર્યો. સુલસાના જ્ઞાન અને દર્શનથી પ્રસન્ન થઈ અંબડે વિદાય લીધી.
૫૩ અંબડ સંન્યાસી.
અંબડ નામનો એક સન્યાસી હતો. તે છઠ્ઠ છઠ્ઠના પારણું ઉપરાંત ઘણુ તપશ્ચર્યા કરતા. સન્યાસીપણામાં પણ તે શ્રાવકના બાર વતનું સુંદર રીતે પાલન કરતો. પિતાના તપ બળે તેને જીવની શક્તિરૂપ વૈકેયી લબ્ધિ, અને અવધિજ્ઞાન લબ્ધિ ઉત્પન્ન થઈ હતી. તે સો ઘરનો આહાર પચાવી શક્તિ તેમ જ સર્વથા બ્રહ્મચર્ય પણ પાળતો. આવા દુષ્કર ચારિત્રથી આકર્ષાઈ હેને ૭૦૦ શિષ્ય સન્યાસીએ થયા હતા. એકવાર તે અંબઇ પિતાના ૭૦૦ શિષ્યો સાથે ગંગાનદીના કાંઠા પરના કંપિલપુર નગરથી પુરિમતાલ નગરે જવા નીકળ્યો. તે વખતે ગ્રીષ્મઋતુનો સમય હતો. સખ્ત તાપ પડતો હતો. ચાલતા ચાલતા સઘળા મહાન અટવીમાં જઈ ચડ્યા. શેડીક અટવી ઓળંગી હશે, તેવામાં તેમની પાસેનું બધું પાણું ખલાસ થઈ ગયું અને તૃષાથી તેમનો કંઠ સૂકાવા લાગ્યું. તાપસ ધર્મ એવો હતો કે તેઓ સચિત્તે પાણે વાપરી શકતા, પણ કોઈની રજા વગર તે લઈ શકતા નહિ. નદીમાંથી પાણી લેવાની આજ્ઞા માટે તેઓ રસ્તામાં કોઈ આવતા જતા માણસની પ્રતિક્ષા કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે અહિં જો કોઈ માણસ આવી ચડે અને નદીમાંનું પાણી લેવાની આજ્ઞા આપે તો તે લઈને અમે અમારી તૃષા છીપાવીએ. પરંતુ કોઈપણ માણસ ત્યાં આવ્યું નહિ. સન્યાસીઓ તૃષાથી અકળાઈ ગયા અને હમણાજ પ્રાણ જશે એવી સ્થિતિ થઈ પડી. આથી તેઓ સઘળાએ નદીની રેતીમાં બિછાનું
Page #76
--------------------------------------------------------------------------
________________
પણ
પાથર્યું અને અનશન કરીને સૂતા. ત્યારબાદ તેમણે તે કાળે વિચરતા અરિહંત દેવ, પ્રભુ મહાવીર અને અંબડ પરિવ્રાજકને વંદન નમસ્કાર કરીને, પૂર્વે પ્રાણાતિપાતાદિ જે વ્રતો ગ્રહણ કર્યા હતા, તેની આલોચના લીધી, થોડીવારે તે બધાના પ્રાણ નીકળી ગયા. અને તેઓ પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવ થયા. અંબડ પણ પાંચમા દેવલકમાં ગયે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેજ ભવમાં મોક્ષમાં જશે.
૫૪ કપીલમુનિ,
કૌશાંબી નગરી હતી, કાશ્યપ નામને એક શાસ્ત્રી રહેતો હતો. તેને શ્રીદેવી નામે સ્ત્રી હતી, તેનાથી તેને એક પુત્ર થયો. નામ પાડ્યું કપીલ. કાશ્યપ રાજ્યનો શાસ્ત્રી અને રાજગોર, તેથી રાજા તરફથી તેને વેતન મળે અને કુટુંબનું ગુજરાન ચલાવે. અનુક્રમે કપીલ યુવાન થયે. જ્યાં સુધી કાશ્યપ ગુજરાન ચલાવતો, ત્યાં સુધી કપીલે વિદ્યા ભણવા તરફ લક્ષ ન આપ્યું; પરિણામે તે અભણ રહ્યો. કાળાન્તરે કપીલને પિતા કાશ્યપ ગુજરી ગયા. અને કુટુંબ નિર્વાહની ઉપાધિ કપીલને માથે આવી. પરંતુ તે અભણ હોવાથી રાજાએ બીજે એક વિદ્વાન શાસ્ત્રી શોધી કાઢ્યો. કપીલના કુટુંબની સ્થિતિ દુ:ખદાયક થઈ પડી. એકવાર કપીલની માતા શ્રીદેવી બારણે ઉભી છે, તે વખતે રાજાએ રાખેલ નો શાસ્ત્રી નોકર ચાકરો સાથે સુંદર વસ્ત્રાભૂષણો પહેરી તે રસ્તેથી ચાલ્યો જાય છે. શ્રીદેવી તેને દેખી નિરાશ થઈ અને એક ઉંડે નિઃશ્વાસ નાખી ચિંતા કરવા લાગી. કપીલે માતાને ચિંતાનું કારણ પૂછયું. માતાએ વાત કરી કે જ્યાં સુધી હારા પિતા હતા, ત્યાં સુધી ઉપાધિ ન હતી; પણ તું તે રહ્યો અભણ; હારા બદલે રાજાએ બીજા શાસ્ત્રીને રાખ્યા, તેમને દેખીને હું ચિંતા કરું છું. માટે તું જે વિદ્યાભ્યાસ કરે તે આપણું દારિદ્ર જાય; અને આપણે સુખ ભોગવીયે. કપીલે કહ્યું, માતા, ત્યારે તમે
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૮
કહે તે હું વિદ્યાભ્યાસ કરવા જાઉં; અહિના શાસ્ત્રી તે આપણું હરીફ રહ્યા; એટલે તે વિદ્યા નહિ આપે. માટે તમે કહો ત્યાં જાઉં. માતાએ તેને કાશ્યપના એક મિત્ર શાસ્ત્રી ઈદત્તને ત્યાં શ્રાવસ્તી નગરીમાં જવાનું કહ્યું. માતાની ગદ્ગદિત કંઠે રજા લઈ કપીલ શ્રાવસ્તી નગરી તરફ રવાને થયે અને ઈદ્રદત્તને મળ્યો. ઈદ્રદત્તે તેને ઓળખીને વિદ્યાભ્યાસ કરાવવો શરૂ કર્યો. ઈદ્રદત્ત તેને એક વિધવા બાઈને ત્યાં જમવાની સગવડ કરી આપી. આ વિધવા યુવાન હતી. કપીલ પણ યુવાન હતો. વખત જતાં બંનેને પ્રેમ બંધાય. કપીલ વિદ્યાભ્યાસ છોડી આ વિધવાના પ્રેમ-ઉપભેગમાં દિવસે વિતાવવા લાગ્યો. વિધવાની સ્થિતિ પણ સારી ન હતી અને અહિં પણ કપીલને માથે નિર્વાહ ચલાવવાનું આવ્યું. કપીલની ચિંતા પૈસા મેળવવા માટે વધતી ગઈ. એકવાર વિધવાએ તેને કહ્યું કે આ ગામના રાજા દાનેશ્વરી છે; અને વહેલી સવારમાં જે કોઈ રાજદરબારમાં જઈને રાજાને આશીર્વાદ આપે, તેને રાજા બે માસા (સળ રતી) સેનું આપે છે. માટે તમે ત્યાં જાવ. આ સાંભળી કપીલ રેજ સવારમાં વહેલે ઉઠીને રાજા પાસે જાય; પરંતુ તેના પહેલાં કેઈએ આવીને રાજાને આશીર્વાદ આપ્યા જ હોય, તેથી નિરાશ થઈ કપીલ પાછા ફરે. આમ આઠ દિવસ વીતી ગયા. એકવાર તેણે વિચાર કર્યો કે આજ તે બરાબર ચિંતા રાખીને ઉઠું, અને રાજાને પહેલો આશીર્વાદ આપું. એમ ધારી તે સમી સાંજમાં સૂઈ ગયે. અર્ધ રાત્રી હતી; ચંદ્ર બરાબર ખીલ્યો હતો, તે વખતે ચિંતામાં ને ચિંતામાં કપીલ ઉઠ; અને આશીર્વાદ આપવા માટે રાજમહેલ તરફ દે. તેવામાં પહેરેગીરેએ તેને દોડતા જોયા; ચોર ધારીને પકડે અને સવાર થતાં રાજા પાસે કેદી તરીકે તેને હાજર કર્યો. કપીલને તે એક કરતા બે, અને બે કરતાં ત્રણ ઉપાધિ થઈ. ધન લેવા જતાં બિચારો પકડાયો. તે અફસોસ કરવા લાગ્યો. જ્યારે રાજા પાસે તેને ઉભો કરવામાં આવ્યો, ત્યારે તેણે સઘળી હકીક્ત રાજાને કહી, રાજ ખુશી
Page #78
--------------------------------------------------------------------------
________________
થયો અને દયા આવવાથી કપીલને માગે તે આપવા જણાવ્યું.. કપીલે કહ્યું. મહારાજા, અત્યારે ચિંતામાં છું, એટલે નિરાંતે વિચાર કરીને હું આપને કહું; રાજાએ અનુમોદન આપ્યું.
શું માગવું તેને વિચાર કરવા કપીલ પાસેના એક બગીચામાં ગયો. તેણે વિચાર્યું કે બે માસા સોનાથી શું વળવાનું છે, લાવને પાંચ ભાસા માગું, પાંચથી શું વળવાનું છે. લાવને દશ માગું. પણ દશ કયાં સુધી ચાલશે ? સે માસા માગવા દેને, સો તો એકાદ વર્ષમાં ખરચાઈ જાય. પછી શું? હજાર માગું તે ઠીક, પણ હજારથી કંઈ પૈસાવાળા થવાય ? લાખ માગવા દેને, લક્ષાધિપતિ તે ઘણાય છે. કોડ માગવા દેને, આમ વિચાર કરતાં કરતાં કપીલની તૃષ્ણા તે વધવા લાગી. ક્રોડ માગું તે કરતાં અર્થે રાજ્ય માગું તો! અર્ધા રાજ્યથી રાજાને સમોવડીઓ કહેવાઉં, માટે આખું રાજ્ય માગવા દેને, આમ વિચારતાં તે ચમકો, અને મન સાથે બેલ્યો –અરે ! રાજાએ મારા પર કૃપા કરી ભાગવાનું કહ્યું, ત્યારે રે જીવ, રાજાનું જ રાજ્ય પડાવી લેવાની ઈચ્છા થઈ? ત્યાંથી પાછો ફર્યો. અધું રાજ્ય પણ નહિ જોઈ એ, ક્રોડ નહિ. લાખ નહિ, શું ત્યારે હજાર? પણ એવી ઉપાધિ શાને ? શું ત્યારે સો ? સ પણ નહિ, દશ પણ નહિ, પાંચ પણ નહિ, ત્યારે બે, બે માસા સોનું લેવા હું શા માટે આવ્યો? એક સ્ત્રીને ખાતર, તે સ્ત્રી કોણ? હું કેણ? રે જીવ, વિદ્યાભ્યાસ માટે આવતાં આટલી ઉપાધિ કેમ મેળવી ? કપીલની તૃષ્ણ ઓછી થતી ગઈ. તેના આત્મામાં વિચારો આવવા લાગ્યા. તરતજ તેણે કહ્યું કે મારે કંઈ પણ નહિ જોઈએ, આ જગતમાં લોભ, ભાયા, માન, ક્રોધ, રાગ, દ્વેષ એ જ ભયંકર શત્રુઓ છે તેનો જ હારે નાશ કરે !
એમ ચિંતવી રાજ પાસે ગયો અને કહ્યું: મહારાજ, હારી,
Page #79
--------------------------------------------------------------------------
________________
તૃષ્ણા બહુ વધી. હવે હું આપની પાસેથી એક દમડી પણ લેવા ઈચ્છતું નથી, પણ લોભનું મૂળ સંસાર છે તેનો જ હું ત્યાગ કરવા માગું છું. એમ કહી કપીલ ત્યાંથી ચાલ્યો ગયો અને એક મુનિ પાસે જઈ તેણે દીક્ષા લીધી. સપ્ત તપ, જપ, ધ્યાન કરતાં છે મહિનામાં કપીલ મુનિને કેવળજ્ઞાન થયું. અને કપીલ કેવળી કહેવાયા.
એકવાર કપીલ મુનિ વિહાર કરતા હતા. રસ્તામાં બળભદ્ર વગેરે ૫૩૦ ચોરે મળ્યા. તે ચોરોએ કપીલને પકડયા અને સંગીત ગાવાનો હુકમ આપ્યો. કપિલ મુનિએ સમયસૂચકતા વાપરી, એવા તે બોધક અને વૈરાગ્યમય સંગીત તીણા સૂરથી શરૂ કર્યા કે ચોરો ત્યાં જ થંભી ગયા અને તેમના જ્ઞાન ચક્ષુઓ ખુલી ગયાં. આ બધા ચોરોને કપીલ મુનિએ દીક્ષા આપીને તાર્યા, આવા મહાન કાર્ય કરીને સર્વ દુઃખોનો અંત કરી કપિલ મુનિ મેક્ષ નગરીએ પધાર્યા.
૫૫ કમળાવતી.
ઈષકાર નગરના ઈષકાર નામક રાજાને કમળાવતી નામે રાણી હતી. તે પણ નલિની ગુલ્મ વિમાનમાંથી ચ્યવીને આ લેકમાં અવતરી હતી અને ઈષકાર રાજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. એક પ્રસંગે રાજાના ભુગુ નામના પુરોહિતનું ધન દરબારમાં આવતું દેખી, તેને રાજ્યકર્તાઓની મોહદશા અને સંસારની અસારતાનો વિચાર આવ્યો. સંસારથી તે ભય પામી. અને તરત જ તે રાજા પાસે આવી કહેવા લાગી. સ્વામિન, પાંજરામાં રહેલું પક્ષી જેમ ખુશી થાય નહિ, તેમ તમારા આ રાજ્યરૂપી પાંજરામાં રહી હું સુખ અનુભવી શકતી નથી; અર્થાત્ સંસારની આ મોહજનક જાળમાંથી મુક્ત થઈને હું ચારિત્ર લેવા ઈચ્છું છું. એમ કહી તેણે સંસારની અસારતાનું આબેહુબ સ્વરુપ રાજાને સમજાવ્યું. આથી રાજાને પણ વૈરાગ્ય થયે.
Page #80
--------------------------------------------------------------------------
________________
ત્યારપછી કમળાવતી રાજા સાથે ચારિત્ર લઈને સંયમમાર્ગની. આરાધના કરતી, ક્ષપક શ્રેણિમાં પ્રવેશી અને કૈવલ્યજ્ઞાન પામી તેજ ભવમાં મેક્ષ ગઈ
૫૬ કરકંડ.
મગધદેશની ચંપાનગરીમાં દધિવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. તે જૈન ધર્મ ચેડા રાજાની પુત્રી પદ્માવતીને પરણ્યા હતા. એકવાર પદ્માવતીને ગર્ભકાળમાં રાજાનો પોશાક પહેરી માથે છત્ર ધરી ઉદ્યાનમાં ક્રીડા કરવા જવાનો દેહદ થયો; પણ આ વાત તેનાથી, રાજાને કહી શકાય નહિ, તેથી ચિન્તામાં ને ચિન્તામાં તે સુકાવા લાગી. એકવાર રાજાએ રાણીનું ચિંતાતુર વદન અને શરીરની ક્ષીણતા જોઈને ઉદાસીનતાનું કારણ પુછયું. રાણીએ વાત વિદિત. કરી. રાજાએ તેનો દેહદ પૂર્ણ કરવાનું વચન આપ્યું. રાજા રાણી બંને હાથી ઉપર બેસી ઉદ્યાનમાં ક્રીડા કરવા નીકળ્યા. રસ્તે જતાં એકાએક આકાશ ચડી આવ્યું અને જોતજોતામાં ધોધમાર વરસાદ શરૂ થયો. ગાજવીજ, પવન અને વરસાદના તોફાનથી હાથી મસ્તીએ ચડ્યો અને મદોન્મત્ત બનીને નાઠો. પુરગે હાથીને નાસતે જોઈ રાજારાણી ગભરાયાં. રાજાએ પદ્માવતીને કહ્યુંઃ હાથી મસ્તીએ ચડે છે અને તે કયાં જઈ અટકશે તે કહી શકાય નહિ; માટે તમે આ સામે દેખાતા ઝાડ પાસેથી હાથી જાય, કે તરત જ તે ઝાડની ડાળી પકડી લેજે. હું પણ તેમ કરીશ. બંને કબુલ થયાં. હાથી ઝાડ નીચેથી પસાર થયો કે તરતજ રાજાએ તે ઝાડની ડાળી પકડી લીધી; પણ રાણી તે ડાળીને પકડી શકી નહિ. હાથી રાણીને લઈ પરવેગે દોડતો ઘણે દૂર નીકળી ગયો. દધિવાહન રાજાને આથી ઘણો જ શોક થયો. તે થોડીવારે ઝાડ પરથી નીચે ઉતર્યો અને રાણની ફિકર કરતે ઘેર પહોંચ્યો.
Page #81
--------------------------------------------------------------------------
________________
કર
હાથી કેટલેક દૂર નીકળી ગયા પછી તેને તૃષા લાગવાથી તે એક જળાશય પાસે આવી ઉભા રહ્યો. આ વખતે રાણીએ છૂટકારાનો દમ ખેંચ્યા. હાથી પરથી તે ધીરેથી નીચે ઉતરી અને જંગલ માર્ગે ચાલવા લાગી. તેવામાં એક તાપસે તેને જોઈ. જે તાપસ ચેડા રાજાને એળખતા હતા. જ્યારે પદ્માવતીએ જણાવ્યું કે તે ચેડા રાજાની પુત્રી છે, ત્યારે તાપસે તેને ખૂબ આશ્વાસન આપ્યુ અને ખાવા માટે ફળફળાદિ લાવી આપ્યાં. પદ્માવતીએ તે ખાધાં અને તેનો આભાર માન્યા. પછી તાપસે તેને કહ્યું : એન, અહીંથી થાડેક દૂર ધનપુર નામે ગામ છે ત્યાં તમે જાવ. તમને ત્યાં શાંતિ મળશે. એમ કહી તાપસ તેને અ રસ્તે મૂકી ગયા. પદ્માવતી ત્યાંથી ધનપુર ગામમાં આવી અને હવે કયાં જવું તેનો વિચાર કરતી હતી, તેવામાં તેને એક સાધ્વીજી મળ્યા. પદ્માવતીએ હેમને વંદન કર્યું. તેનું નિસ્તેજ વદન જોઈ સાધ્વીજીએ તેને ઉપાશ્રયમાં આવવાનું સૂચન કર્યું. પદ્માવતી સાધ્વીજીની સાથે ઉપાશ્રયે ગઈ. સાધ્વીજીએ તેને ધર્મખાધ આપ્યા. પદ્માવતીનું હૃદય વૈરાગ્યરસથી ભિંજાયું. તેને સંસાર પર તિરસ્કાર છૂછ્યો અને સાધ્વીજીને દીક્ષા આપવાનું કહ્યું.
પદ્માવતી ગર્ભવતી હતી. તે વાત તેણે સાધ્વીજીને કરી નહિ. સાધ્વીજીએ તે તેને દીક્ષા આપી. પદ્માવતી સયમનો નિર્વાહ કરવા લાગી. થાડાક વખત વિત્યા બાદ પદ્માવતીનો ગર્ભકાળ નજીકમાં આવ્યા ત્યારે સાધ્વીજીએ વાત જાણી, એટલે તેમણે કોઈ ગૃહસ્થને ત્યાં ગુપ્ત રીતે પદ્માવતીને રાખી અને તેનો ગર્ભકાળ પૂરા કરાવ્યેા. અહિં પદ્માવતીએ એક પુત્રનો જન્મ આપ્યા. સાધુ જીવનમાં પુત્રને સાથે રખાય નહિ એટલે પદ્માવતીએ તે બાળકને રત્નકાંબળમાં વીંટયું. અને પોતાના પતિના નામવાળી વીંટી તેને પહેરાવી. આળકને લઈને તે સ્મશાન ભૂમિમાં આવી. ત્યાં બાળકને મુક્યું અને
Page #82
--------------------------------------------------------------------------
________________
૬૩
તેને કાણુ લઈ જાય છે તે જોવા સારૂં તે ઝાડની એથે છુપાઈ ને ઉભી રહો. તેવામાં એક ચંડાળ ત્યાં આવ્યા અને આ બાળકને લઈ ગયા. છાની રીતે પદ્માવતી ચંડાળનું ઘર જોઈ આવી અને ત્યાંથી ઉપાશ્રયમાં આવી. તેણે સાધ્વીજીને કહ્યું કે બાળક મરેલું અવતર્યું, તેથી હું તેને સ્મશાન ભૂમિમાં મૂકી આવી છું. પુત્ર પ્રેમને વશ થઈ પદ્માવતી સાધ્વી રાજ પેલા ચંડાળને ત્યાં જાય અને પુત્રને રમતા જોઈ આનંદ પામે.
હવે આ પુત્ર દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા જાય છે. તેને ખરજવાનું દરદ થયું હતું, તેથી વારવાર તે પેાતાના શરીરને હાથથી ખણ્યા કરે, તેથી તેનું નામ કરકડુ પાડયું. કરકડું સ્મશાન રક્ષકનું કામ કરતા. એકવાર એ સાધુ તે રસ્તે થઈ ને જતા હતા, તેમાંના એક સાધુ જ્ઞાની હતા, તેમણે કહ્યું. જો કોઈ માણસ આ વાંસની ઝાડીમાંથી પેલા ઉભા વાંસને કાપી લે તે તે રાજા થાય, આ શબ્દો કરક ુએ સાંભળ્યા, તેમજ ચંપાનગરીનો એક બ્રાહ્મણ તે ઝાડીમાં એઠેલે, તેણે પણ સાંભળ્યું. કરક ુ એકદમ તે ઝાડી પાસે દોડી ગયેા પણ તે પહેલાં પેલા બ્રાહ્મણે તે વાંસ કાપી લીધા. કરક ુ આથી ગુસ્સે થયા. અને તેણે તે વાંસ બ્રાહ્મણ પાસેથી છીનવી લીધા. બ્રાહ્મણે ગામમાં જઈ પંચ ભેગું કરી ન્યાય માગ્યા. પચે કરક ુને એલાવી દંડ આપી દેવાનુ કહ્યું. કરક ુએ કહ્યું કે વાંસ નહિ મળે, કેમકે અમારી રખેવાળી છે. પંચે કહ્યું, તને લાકડી આપવામાં શે। વાંધા છે ? આ બિચારા બ્રાહ્મણ છે તે આપી દે ને? કરકડુ મેલ્યેઃ– આ જાદુઈ લાકડી છે, તે ન અપાય. કારણ કે આનાથી તે। મને રાજ્ય મળવાનું છે. આ સાંભળી સધળા બ્રાહ્મણેા હસીને મેલ્યાઃ એમ છે તે! ભલે તું રાખ, પણ તને રાજ્ય મળે તે આ બિચારાને એક ગામ આપજે હા.
અરે ! એકના બદલે એ ગામ આપીશ. ચિંતા શીદને કરેા છે। ?
Page #83
--------------------------------------------------------------------------
________________
૪
એમ કહી કરકડું લાકડી લઈને ઘેર આવ્યા. પેલા બ્રાહ્મણને તે ક્રોધ ભાય જ નહિ. તેણે કરક ુનો ઘાટ ઘડી નાખવાનો વિચાર કર્યાં. કરક ુને આ વાતની ખબર પડી, એટલે તે ગામ છેડીને ચાલી નીકળ્યેા, અને કંચનપુર પહોંચ્યા. ત્યાંના એક બગીચામાં તે વિશ્રાંતિ લેવા માટે બેઠા. કંચનપુરનો રાજા અપુત્રિએ મરણ પામેલા. પ્રજાએ રાજા નક્કી કરવા એક અશ્વને છુટા મૂક્યા. અશ્વ ક્રૂરતા કરતા જ્યાં કરકડુ ખેડા છે ત્યાં ઉદ્યાનમાં આવ્યા અને તેના માથા પર હણુહણાટ કર્યાં. એટલે પ્રજાજનોએ જયવિજય ધ્વનિ કરી કરક ુને ઉંચકી લીધા અને રાજ્યાસને બેસાડયેા. આ વાતની પેલા બ્રાહ્મણને ખબર પડી એટલે તેને વધારે ક્રોધ ચડયો. તે કરકડુ પાસે આવ્યે. અને તેને બીક દેખાડી. કરકડુએ પેલે લાકડાના દંડ ફેરબ્યા એટલે તેમાંથી અગ્નિના તણખા નિકળવા લાગ્યા. બ્રાહ્મણ ગભરાયા અને એ હાથ જોડી ખેાલ્યાઃ–ભાઈ, જેના કિસ્મતમાં રાજ્ય હોય તેજ ભેાગવી શકે. પણ તમે મને વચન આપ્યા મુજબ એક ગામ તે આપશે। ને ? કરક'ડુએ કહ્યું. હા, જરૂર. પણ તારે કઈ જગ્યાએ ગામ જોઈએ છે ? બ્રાહ્મણ ખેલ્યાઃ ચંપાનગરીની પડેાશમાં. કરકડુએ ચંપાનગરીના દિષવાહન રાજા પર એક ચીઠી લખી આપી. બ્રાહ્મણ ત્યાં ગયેા અને રાજાને ચીઠી આપી. આ બ્રાહ્મણ ચંડાળ જાતિના હતા. તેની દિધવાહનને ખબર પડતાં તે ઉશ્કેરાયા. તેણે ચીઠીના ટુકડે ટુકડા કરી ફેકી દીધા, અને બ્રાહ્મણને માર મારી નસાડી મૂક્યા. બ્રાહ્મણ કરકડુ પાસે આવ્યા અને સઘળી વાત કહી. આથી કરકં ુ ખેલ્યાઃ શું દધિવાહનને આપણી ચંડાળ જાતિ પર આટલા બધે! તિરસ્કાર છે ? એમ કહી તેણે સેનાપતિને ખેાલાવી લશ્કર તૈયાર કરાવ્યું અને દધિવાહન સામે લડવા નીકળ્યા. દધિવાહન પણ પેાતાનુ લશ્કર લઈ લઢવા માટે મેદાનમાં આવ્યેા.
આ વાતની પદ્માવતી સાધ્વીને ખબર પડી. એટલે તરતજ તે કરકડુના તંબુમાં આવી. સાધ્વીજીને દેખી કરક ુએ પ્રણામ કર્યાં.
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૫
અને આગમનનું કારણ પૂછયું. જવાબમાં સાધ્વીજી બોલ્યાઃ કરસંડુ, તું જેની સાથે આ યુદ્ધ ખેલે છે, તે તારો પિતા છે, એ તું જાણે છે
કરકંડું આશ્ચર્ય પામી બેલ્યોઃ ના, મહાસતીજી. કહે કેવી રીતે?
જે આ વીંટી. તે પર કોનું નામ છે?' વિટી પર દધિવાહનનું નામ જોઈ કરકંડ વિસ્મય પામે. સાધ્વી બોલ્યા. કરકંડુ, સબુર. મને એકવાર જવા દે હારા પિતા પાસે. એમ કહી સાધ્વી દધિવાહન પાસે ગયા અને કહ્યું.
રાજન ! તમારી પદ્માવતી રાણીને હાથી લઈ ગયે હતો, તે પછી તેનું શું થયું તે તમે જાણો છે ?”
નહિ, મહાસતીજી. હું તેમાંનું કશું જાણતો નથી.' . “હું પોતે જ પદ્માવતી સાધ્વીજી બોલ્યા.
ત્યારે તમને ગર્ભ હતો તેનું શું થયું?' રાજાએ આશ્ચર્યથી પૂછયું.
તેજ આ કર્ક, કે જેની સામે તમે યુદ્ધ ખેલે છે.
રાજા દિંગમૂઢ બને. યુદ્ધ બંધ થયું અને તે કરકંડ પાસે આવી પ્રેમથી તેને ભેટયો. સાધ્વીએ તેમને ધર્મબોધ આપ્યો. દધિવાહન રાજા વૈરાગ્ય પામ્ય અને ચંપાનગરીનું રાજ્ય કરકડને સેંપી દીક્ષા લઈ ચાલી નીકળે.
હવે કરકંડુ ન્યાયપૂર્વક રાજ્ય ચલાવે છે. કરસંડુને ગાયના ગેકુળ બહુ પ્રિય હતા. એકવાર એક બાળ-વાછરડાને જોઈ તેને તેના પર ખૂબ પ્રેમ થયો. તેથી તેણે ગોવાળને કહ્યું. આ ગાયને તમે દેહશે નહિ અને સઘળું દુધ આ વાછરડાને પીવરાવી દેજે.
Page #85
--------------------------------------------------------------------------
________________
ગોવાળે તે પ્રમાણે કર્યું. એટલે વાછરડે શરીરમાં હષ્ટપૃષ્ટ થયો. તે દેખી કરકંડુને ઘણો આનંદ થયો. સમય જતાં તે વાછરડો ઘરડે થયો. તેથી તે અશક્ત અને નિર્બળ બની ગયો. એકવાર કરકડુએ ગેવાળને પૂછ્યું. પેલે વાછરડ કયાં ગયો? ગેવાળે વૃદ્ધ અને અશક્ત થયેલો વાછરડે બતાવ્યો. તરત રાજા ચમક્યો. તેણે મન સાથે વિચાર કર્યો; અહે, વાછરડાની અંતે આ દશા ! શું ત્યારે જગતમાં જન્મેલા સૌ કોઈને આ સ્થિતિએ પહોંચવાનું ! ખરેખર જગ્યું તે જવાનું છે, ખીલ્યું તે અવશ્ય કરમાવાનું છે. ઉદય પામ્યું તે અસ્ત થવાનું છે. તો મારે શા માટે આત્મકલ્યાણ ન સાધવું. એમ આત્મભાવના ભાવતાં કરકંડુને ત્યાંજ જાતિસ્મરણ જ્ઞાન થયું. તરત તેણે સ્વયંસેવ પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને દીક્ષા લીધી. સન્ત તપ જપ સંવર કરી હૃદયની ઉચ્ચ ભાવનાને વિકસાવતાં
ગ્રામ્યા અને મોક્ષમાં ગયા. (પ્રત્યેક બુદ્ધ).
૨
લાવતી.
સાવશાળ વગરના વિજયસેન સજાને શ્રીમતી નામની રાણથી કિરવી થઈ હતી...
તે ના લાવતી. તેણુનું રૂપ અથાગ હતું. કરવાની કવાધિતી વાતોનું ચિત્ર આલેખીને મગધ દેશમાં આવેલો ગામના શંખ રાજાને તે બતાવ્યું. શંખરાજા તે સૌન્દર્ય મુગ્ધાની છબી જોઈને મોહવશ બન્ય; અને ચિત્રકારને તેને પરિચય પૂછો. ચિત્રકારે તે કલાવતીના ચિત્રનો પરિચય આપી, તે કન્યા અવિવાહિત હોવાનું જણાવ્યું, એટલે શંખરાજાને કલાવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. ત્યારે ચિત્રકારે કહ્યું મહારાજા. તે સુરૂપ કન્યાનો એવો નિરધાર છે કે તેણના પૂછેલા ચાર પ્રશ્નોનો જે કઈ જવાબ આપે, તેને જ તે કન્યા વરે. વળી રાજન, વિજયસેનની સભામાં આપના સર્વગુણ સંપન્નપણની વાત
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૭
થઈ છે, તેથી જ હું આપને મળવા આવ્યા છું. વળી એ મહિના પછી તેના સ્વયંવર થવાના છે, તે દરમ્યાન આપ સરસ્વતી દેવીનુ આરાધન કરશો, તો દૈવકૃપાએ આપ તેણીના પ્રશ્નોના જવાા આપવામાં અને તેણીને પરણવામાં ભૂિત થઈ શકશો.
6
ખીજા દિવસથી શ`ખરાજા સરસ્વતી દેવીની ઉપાસના કરવા લાગ્યા. તેણે અખંડ બ્રહ્મચર્ય વ્રત લીધું. રાજાની અનન્ય ભક્તિથી સરસ્વતી દેવી તેના પર પ્રસન્ન થઈ, અને રાજા સન્મુખ આવી ઊભી. વરદાન માગવાનું કહેતાં રાજાની ઈચ્છા મુજબ · તથાસ્તુ કહી દેવીએ કહ્યું:—રાજન્! સ્વયંવરમાં જઈ તે તમારે વચ્ચે ઉભા કરેલા સ્તંભની પુતળી પર હાથ મૂકવા એટલે તે પુતળા તેના ચાર પ્રશ્નોના જવાબ આપશે અને કલાવતી તમારી સાથે પરણશે.
દેવીના કહેવા પ્રમાણે રાજાએ સ્વયંવર મડપમાં જઈ તે પ્રમાણે કર્યું એટલે કલાવતીએ શ રાજાને પુષ્પહાર પહેરાવ્યા અને વિધિપૂર્વક લગ્ન ક્રિયા થઈ. ચેાડાક દિવસ તૃિપક્ષમાં રહી, કલાવતી શખરાજા સાથે શંખપુરમાં આવી. લાવ્રતી સદ્ગુણી અને સુશીલ હોવાથી સત્ર પ્રશંસા પામી, અંતે. મનુષ્ય સબંધીના વિવિધ સુખા ભાગવવા લાગી. સુખભાગ ભાગવતાં તેણીને ગર્ભ રહ્યો. ગનું સુરક્ષિતપણે રક્ષણ કરતાં આ માસ વ્યતિત થયા, એટલે કલાવતીને પિયરમાં તેડી જવા માટે જયસેન નામના તેના ભાઈ એ પોતાની બહેન વાસ્તે સુંદર ખેરખાં અને વસ્ત્રાભૂષણા લઈ માણસા મેાકલ્યા. ખેરખાં વગેરે જોઇ કલાવતી અત્યંત હર્ષ પામી. શંખરાજાને કલાવતી પર અતિશય સ્નેહ હોવાથી તેણીને પિયર મેાકલવાની ના કહી, એટલે આવેલ માણુસા વિદાય થયા.
આ તરફ કલાવતી, ભાઈ એ મેાકલેલાં ખેરખાં કાંડાપર પહેરી ભાઈની પ્રશંસા કરતી, દાસી પ્રત્યે કહેવા લાગી. અહા ! તેમને
Page #87
--------------------------------------------------------------------------
________________
૯૮
મારા પર કેવો સ્નેહ છે, કે આવા સુંદર બેરખાં અને વસ્ત્રાભૂષણ મારા માટે મોકલ્યા ! અહા ! હું તેમને ક્યારે મળું! આ શબ્દો કલાવતીના મુખમાંથી નીકળતા હતા, તેવામાં જ શંખરાજા તેણીના મહેલ પાસેથી નીકળે, અને આ શબ્દ તેણે સાંભળ્યા. સાંભળતાં જ તે કલાવતી પર વહેમાયો. તેની નજરમાં કલાવતી કુલટા લાગી. તેણે કલાવતીને ધૃષ્ઠતાપૂર્વક ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો.
મહેલમાં આવી રાજાએ બે ચંડાળાને બોલાવીને કહ્યું કે તમે હમણા જ રાણી કલાવતીને કાળાં વસ્ત્રો પહેરવી, કાળા રથમાં બેસાડી જંગલમાં લઈ જાવ અને ત્યાં તેણીના બંને કાંડ બેરખાં સાથે કાપી મારી પાસે હાજર કરે.
હુકમને અમલ થઈ ગયે. કલાવતી માથે આવેલું સંકટ સહન કરવા હિંમતવાન બની અને પરમ પવિત્ર નવકારમંત્રનું સ્મરણ કરતી કાળાં વસ્ત્રો પહેરી રથમાં બેઠી. રથ અરણ્ય તરફ ચાલ્યો. મધ્ય જંગલમાં રથ ભાવવામાં આવ્યો. ચંડાળાએ કલાવતીને નીચે ઉતારીને કહ્યું –બહેન ! અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે મહારાજાને હુકમ છે કે તમારા બંને કાંડા બેરખાં સાથે કાપી નાખીને મહારાજાને સ્વાધીન કરવા. કલાવતી આ સાંભળી કંપી ઉઠી. તેણે પોતાના ભાગ્યને દોષ આપતા કહ્યું:–ભલે ભાઈ ! સ્વામીનું કુશળ હે ! ખુશીથી તેમની આજ્ઞા પ્રમાણે વર્તે, એમ કહી હિંમતપૂર્વક તેણીએ પોતાના બંને હાથ કાપી નાખવા માટે ચંડાળે સન્મુખ લખાવ્યા; એટલે ચંડાળાએ તેના બે હાથ તરવારના એક એક ઝટકાથી કાપી નાખ્યા. કલાવતી બેશુદ્ધ બની જમીન પર ઢળી પડી. ચંડાળે કપાયેલાં કાંડાં લઈ રાજમહાલયને માર્ગે વળ્યા.
'થેડીક વારે શુદ્ધિ આવ્યા બાદ કલાવતી પ્રભુ સ્મરણ કરતી એકાકી બેઠી છે, તેવામાં પાસે વહેતી સરીતા તરફ તેની દૃષ્ટિ ગઈ.
Page #88
--------------------------------------------------------------------------
________________
તૃષાતુર થયેલી સતી પાણું પીવા સરીતા તટે પહેચી. એવામાં એકાએક પાણીનું પૂર આવ્યું, જેમાં કલાવતી તણાઈ જાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. આવી કલંકિત અવસ્થામાં તેનું મૃત્યુ થાય, એ કલાવતીને ઈષ્ટ ન લાગ્યું. એટલે તે વિશુદ્ધ ભાવે પ્રભુ સ્મરણ કરતાં બોલી –હે નાથ ! જે મેં આજ સુધી સાચા મનથી પતિ સેવા કરી હોય, સ્વપ્નમાં પણ પતિનું અહિત ઈચ્છયું ન હોય, અને હું પવિત્ર જ હોઉં, તે આ નદીનું પૂર ઓસરી જજો અને મહારા બંને હાથ નવપલ્લવિત થજે. સતીના મુખમાંથી ઉપરના શબ્દો નીકળતાં જ નદીને પ્રવાહ એકદમ શાંત થઈ ગયો, અને તેના પાયેલાં કાંડાં પુનઃ સજીવન થયાં.
અહિં કલાવતીએ એક વૃક્ષની ઓથે આશ્રય લીધે અને એક પુત્ર રત્નને જન્મ આપ્યો. જંગલમાં પુત્રને પ્રસવ થવાથી કલાવતીને ખૂબ લાગી આવ્યું; પરન્તુ કર્મનું પરિબળ સમજી, સઘળું તેણુયે સમભાવે સહન કર્યું. એવામાં એક તાપસ ત્યાં આવી ચડે. દયાથી તે કલાવતી તથા તેના બાળકને પિતાના મઠમાં લઈ ગયો અને તેઓને તાપસણુના સહવાસમાં મૂક્યા. કલાવતી અહિં ધર્મ ધ્યાનમાં સમય પસાર કરવા લાગી.
બીજી તરફ ચંડાળાએ કલાવતીના કાંડાં બેરખાં સહિત શંખ રાજાને સંપ્યા. બેરખાંની સુંદરતા અને કારીગીરી જોઈ રાજા આશ્ચર્ય પામ્યો. વધુ બારીકાઈથી જોતાં તેણે બેરખાં પર “જયસેન” એવું નામ વાંચ્યું. તે વાંચતાં જ રાજાને ધ્રાસકો પડે. તે સમજ્યો કે બેરખાં કલાવતીના ભાઈને મોકલાવેલાં છે અને તેથી જ તેણું તેના ભાઈ પરનો અસીમ સ્નેહ વ્યક્ત કરતી હશે! અહા ! હું કે દુષ્ટ કે પૂરતી તપાસ કર્યા વગર કલાવતી જેવી પવિત્ર સ્ત્રી પર વહેમાય, અને તેણીની દુર્દશા કરાવી. અહા ! હવે તેણીને ક્યાં પત્તો લાગશે? એમ વિચારતાં રાજાનું હદય મુંઝાયું; કલાવતીને
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૦
પત્તો ન મળે તે દેહત્યાગ કરવાના નિશ્ચય કરી રાજાએ તેની શેાધ માટે ચેામેર ધોડેસ્વારા દોડાવ્યા. જંગલમાં સતીને મેળાપ થતાં અનુચરાએ રાજાની સ્થિતિ વર્ણવીને, તેણીને રાજ્યમાં આવવાનું કહ્યું. કલાવતી શંખપુરમાં આવી, રાજાને પ્રણામ કર્યાં. રાજાએ તેની ક્ષમા માગી, તે સાથે તેણીના સાન્ન થયેલાં કાંડા જોઈ તે આશ્રમુગ્ધ બન્યા અને તેની પવિત્રતાની વધુ ખાત્રી થઇ. રાજા અને રાણી ત્યારપછી સુખપૂર્વક રહેવા લાગ્યા.
એક પાપટ હતા.
એકવાર એક સ્થવીર મને શંખપુરમાં પધારતા રાજા રાણી તેમનાં દર્શને ગયા. કલાવતીએ પેાતાના પર આવેલાં કલ કનુ કારણ મુનિને પૂછ્યું. મુનિએ કહ્યું:—હું સતી, પૂર્વે તું સુક્ષેાચના નામે રાજકન્યા હતી, અને શ`ખ રાજાના જીવ તે પાપટને તે પાળ્યા હતા. એકવાર તે તારી પાસેથી ઉડી ગયા, તેથી તને તેના પર ક્રોધ થયા. તે પોપટને ઝાડપરથી તે માણસે દ્વારા પકડી મંગાવ્યેા અને ગુસ્સાના આવેશમાં તે તેની અંતે પાંખા છેદી નાખી. પૂર્વભવનું આ વૈર આ વખતે શંખ રાજાએ વાળ્યું. તેથી તેમણે હારા બંને હાથ કાપી નખાવ્યા. માટે પાપ કર્મો કરતાં પહેલાં વિચાર કરવા અને ધર્મનું શરણ લેવું.
આ ઉપદેશ સાંભળી અનેએ જાતિસ્મરણ જ્ઞાન થતાં ત્યાં દીક્ષા લીધી, અને ચારિત્ર પાળી દેવોકમાં ગયા; ત્યાંથી મહા વિદેહમાં જન્મ ધરી તેઓ મેાક્ષમાં જશે.
૫૮ કામદેવ શ્રાવક,
ચંપા નગરી, કામદેવ નામે ગાથાપતિ, ભદ્રા નામે તેમની સ્ત્રી, રિદ્ધિ સિદ્ધિને પાર નહિ, છ ક્રોડ સામૈયા જમીનમાં, છ ક્રોડ વ્યાપારમાં, છ ક્રોડ ઘરવખરીમાં, અને છ ગેાકુલ હતાં. કામદેવ
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રાવક તે સર્વના ઉપભેગમાં આનંદથી દિવસો પસાર કરતા હતા. એક વાર પ્રભુ મહાવીર પધાર્યા. કામદેવ, આણંદ શ્રાવકની જેમ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુના અપૂર્વ ઉપદેશથી પ્રતિબોધ પામ્યા, અને શ્રાવકના બાર વૃત અંગીકાર કર્યા. નિયમેનું બરાબર પાલન કરતાં કેટલાક વર્ષો વિત્યા બાદ ઘરનો સઘળો કારભાર જ્યેષ્ઠ પુત્રને સોંપી કામદેવ ધર્મ કાર્યને માટે નિવૃત્ત થયા. એક વાર અર્ધ રાત્રીએ કામદેવ શ્રાવક પૌષધવ્રત કરીને આત્મધ્યાન ધરતાં કાયોત્સર્ગમાં ઉભા હતા, તેવામાં તેમને ધ્યાનથી ચલાવવા માટે એક મિથ્યાત્વ દષ્ટિ દેવ ભયંકર પિશાચનું રૂપ ધારણ કરીને તેમની પાસે આવ્યો અને બોલ્યો –હે કામદેવ, મ્હારા લીધેલાં વૃત તું છેડી દે, નહિતર આ તરવારથી તારાં શરીરનાં ટુકડે ટુકડા કરી નાખું છું. આ સાંભળી કામદેવ જરા પણ ક્ષોભ પામ્યા વિના ધ્યાનમાં સ્થિર જ રહ્યા. ફરીથી તે દેવે હાથીનું રૂપ કરીને કામદેવને ખૂબ કચર્યા, છતાં કામદેવ નિશ્ચળ રહ્યા. પુનઃ દેવે સર્પનું રૂપ કરી કુંફાડા માર્યા અને તીક્ષ્ણ ઝેરી દાંતથી ડંખ દીધો. કામદેવને અસહ્ય વેદના થઈ, પરંતુ તે પોતાના ધ્યાનથી જરા પણ ડગ્યા નહિ. એમ સિંહ, વાઘ, હાથી વગેરે અનેક રૂપે વિકુવને દેવે કામદેવ શ્રાવકને તેના વ્રતથી ડગાવવા ઘણા પરિસહ આયા; છેવટે તે દેવ થાય અને અવધિ જ્ઞાન મૂકીને જોયું તો કામદેવને પોતાના કાયોત્સર્ગમાં મેરૂ પર્વતની જેમ અડોલ જોયાં. તેથી દેવે પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી કહ્યું –“ધન્ય છે કામદેવ શ્રાવક હમારી ટેકને, શકેંદ્ર દેવતાની સભામાં તમારી દ્રઢતાની પ્રશંસા મેં જેવી સાંભળી તે બરાબર છે. અવિનય માટે હું તમારી ક્ષમા માગું છું. મારો અપરાધ તમે ક્ષમા કરજે.” એટલું કહી તે દેવ સ્વસ્થાનકે ચાલ્યો ગયો.
સવાર થયું, કામદેવે પૌષધશાળામાં સાંભળ્યું કે પ્રભુ મહાવીર પધાર્યા છે. તેથી તે પૌષધ પાર્યા પહેલાં જ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુએ પરિષદને ધર્મબોધ આપ્યો, અને કામદેવને
Page #91
--------------------------------------------------------------------------
________________
થએલા ઉપસર્ગોનું ખ્યાન કરી, કામદેવની માફક વૃત્ત નિયમમાં દૃઢ રહીને, દેવતા, મનુષ્ય, તિર્યંચના ઉપસર્ગોને સમભાવે સહન કરવાની પ્રભુએ પરિષદને દેશના દીધી. કામદેવ પ્રભુને વાંદી, પૌષધ પારીને ઘેર ગયા. ત્યારબાદ શ્રાવકની ૧૧ પ્રતિમા ગ્રહણ કરીને, અને અંતિમ અવસરે સંથારો કરીને કામદેવ શ્રાવક કાળધર્મ પામી પહેલા સુધર્મ દેવલોકમાં ગયા, અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી મેક્ષમાં જશે.
પ૯ કાતિક શેઠ
મુનિસુવ્રત ભગવાનના વખતમાં મહા શ્રદ્ધાવંત એવા કાર્તિક નામના શેઠ હતા. તે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રિરત્નને અનુસરનાર હતા. તેમને ત્યાં અથાગ સમૃદ્ધિ સાથે ૧૦૦૮ ગુમાસ્તાઓ હતા. કાર્તિક શેઠે મુનિસુવ્રત ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત ધારણ કર્યા હતા. એક વખત અન્ય દર્શની એવા રાજાના ગુરૂ તે નગરમાં પધાર્યા. સઘળા લોકો તેમના દર્શને ગયા. પરંતુ કાર્તિક શેઠ ગયા નહિ. એવામાં કોઈ ને શેઠના વૈરીએ ગુસ્ના કાન ભંભેર્યું કે ભલે આખું નગર તમારાં દર્શને આવે, પરંતુ કાર્તિક શેઠ તે આવે જ નહિ. આથી ગુરુ આવેશમાં આવી ગયા અને બોલ્યા, કે જ્યારે હું તે શેઠને નમાવું ત્યારે જ ખરે! આ વિચાર કરી એક દિવસે તે રાજગુરુએ એવી શરતે રાજાને ત્યાં જમવાનું આમંત્રણ સ્વીકાર્યું કે કાર્તિક શેઠના વાંસા પર થાળ મૂકીને જમાડવામાં આવે. રાજાએ આ શરત પણ સ્વીકારી. બીજે દિવસે કાર્તિક શેઠને રાજાએ પોતાને ત્યાં બોલાવ્યા અને વાત વિદિત કરી. કાર્તિક શેઠને રાજાના હુકમને તાબે થવું પડ્યું. તે રાજગુના ખોળામાં માથું મૂકીને નીચા નમ્યા, એટલે તેમના વાંસા પર તાપસે થાળ મૂકી ભજન કર્યું. ગરમ ભજનના પ્રભાવે શેઠ કંઈક દાઝયા પણ ખરા. ત્યાર પછી પિતાને વિચાર થયો, કે સંસારમાં રહેવાથી રાજાના આવા હુકમને તાબે
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૩
થવું પડયું, તે ધિક્કાર છે આ સંસારને. એમ વિચારી, તેમણે ચારિત્રવ્રત અંગીકાર કર્યું અને ઉગ્ર તપશ્ચર્યા તથા સંયમના પ્રભાવે તે કાળ કરીને સૌધ નામક પ્રથમ દેવલેાકના ઈંદ્ર-શક્રેન્દ્રપણે ઉત્પન્ન થયા. તેમના વાંસા પર થાળ મૂકી જમનાર તાપસ મૃત્યુ પામીને તે શક્રેન્દ્રને ઐરાવત હાથીનું રૂપ કરનાર એવા આનાધિન દેવ થયા. અહિં અધિજ્ઞાન વડે જોતાં તે દેવને ભાન થયું કે ગતભવમાં આ ઈંદ્ર કાર્તિક શેઠ હતા, અને હું તેના વાંસા પર જન્મ્યા હતા, તે આ વખતે તે મારા પર સ્વારી કેમ કરે? એવા વિચારથી તેણે એ હાથી વિષુર્યાં. જેમાંના એક પર શક્રેન્દ્ર પોતાના દંડ મૂકી ખીજા પર બેઠા. એટલે તે તાપસ દેવે ત્રીજો હાથી અનાવ્યા. એમ તાપસ રૂપ વધારતા જાય અને ઈંદ્ર એકેક વસ્તુ મૂકતા જાય. આથી ઈંદ્રે અવધિજ્ઞાનથી જોયું તે તેને જણાયું કે પૂર્વભવના વૈરી તાપસ દેવ થયેા છે, અને પેાતાના ઉચ્ચત્વપણાના અભિમાને તે
આ સઘળી માયા રચે છે, આથી ઈંદ્રે તેના પર વજ્રના પ્રહાર કર્યાં એટલે તે ઐરાવત હાથી વશ થઈ સીધા ચાલ્યા; અને વિધ્રુવેલા રૂપ સંકેલી લીધા. તીર્થંકરના જન્માત્સવ વખતે, દીક્ષા વખતે, વાર્ષિ ક દાન આપતી વખતે તીર્થંકર પાસે ઉભા રહેવું એ વગેરે ક્રિયાએ શક્રેન્દ્રને કરવાની હોય છે.
૬૦
કાલીકુમાર
રાજશ્રહી નગરીના શ્રેણિક રાજાની કાળી રાણીની કુક્ષિએ કાલીકુમારના જન્મ થયા હતા. તેના ઓરમાન ભાઈ કાણિકને પેાતાના પિતા શ્રેણિક રાજા પાસેથી રાજ્ય પડાવી લેવામાં તેણે મદદ કરી હોવાથી, તેને ખીજા નવ ભાઈ એની માક રાજ્યમાં ભાગ મળ્યા હતા. એટલે મગધ અને અંગ દેશનું રાજ્ય અગીયાર ભાગે વહેંચાયું હતું. કાલકુમાર પોતાના રાજ્યના વહિવટ કાણિક પાસે ચંપાનગરીમાં રહીને કરતા. કાણિકને વિહલ્લ અને વેહાસ
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૪
નામના બે સગા ભાઈઓ હતા. તેઓને રાજ્યમાંથી ભાગ આપે ન હતા, પણ શ્રેણિકે તેમને સિંચાનક નામને ગંધ હસ્તિ અને અઢારસરે વંકહાર આપેલ હતું. વિહલકુમાર વંકહાર પહેરી, હાથી પર બેસી ગંગામાં જળક્રીડા કરવા જતો. તે જોઈ કેણિકની
સ્ત્રી પદ્માવતીએ તે હાર અને હાથી તેઓની પાસેથી લઈ લેવાનું પિતાના સ્વામીને કહ્યું. પ્રથમ તો કેણિક તેમ કરવા કબુલ ન થયો, પણ સ્ત્રી હઠને વશ બની, કેણિકે વિહલકુમાર પાસે હાર અને હાથી ભાગ્યા. વિહલ્લે કહ્યું – કાળકુમારાદિ ૧૦ ભાઈઓને તમે રાજ્યમાં ભાગ આપે છે, તે ભાગ મને પણ રાજ્યમાંથી આપો, એટલે મને આ હાર અને હાથી તમને આપી દેવામાં હરકત નથી. કેણિકે રાજ્યમાંથી ભાગ આપવાનું કબુલ ન કર્યું, અને બળાત્કારે તે હાર અને હાથી લઈ લેવા માટે તેને ધમકી આપી. આથી વિહલ્લકુમાર છાનોમાનો પોતાના દાદા (ભાનાબાપ ) ચેડારાજા (ચેટકરાજા ) પાસે વિશાળા નગરીમાં જતો રહ્યો. આ વાતની ખબર પડતાં કેણિકે તે હાર અને હાથી મોકલી આપવાનું અને જે તે પ્રમાણે ન બને તો યુદ્ધ કરવા તૈયાર થવાનું કહેણ મોકલાવ્યું. ચેડા રાજા યુદ્ધ કરવા તૈયાર થયા. કેણિકે પોતાના દશે ભાઈઓની મદદથી ચેડા રાજા પર ચડાઈ કરી. કોણિક પાસે અગીયારે જણનું થઈ ૩૩ હજાર ઘેડા, ૩૩ હજાર હાથી, ૩૩ હજાર રથ અને ૩૩ કરોડ પાયદળ જેટલું લશ્કર હતું.
ચેડા રાજાએ પણ કાશી અને કેશલ (અધ્યા) દેશના ૧૮ રાજાઓને કહેવડાવ્યું કે વિહલકુમારને તેના હાર હાથી સાથે ચંપાનગરીમાં પાછો મોકલી દેવો કે કેમ? જવાબમાં આ અઢારે દેશના રાજાઓએ હાર હાથી વગેરે પાછાં ન આપતાં, યુદ્ધ કરવાની સલાહ આપી, તે સાથે તેઓ પોતપોતાનું સૈન્ય લઈ લડવા માટે ચેડા રાજાની મદદે આવ્યા. આ વખતે ચેડારાજા પાસે પ૭ હજાર
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૫
હાથી, ૫૭ હજાર ઘેડા, ૫૭ હજાર રથ અને ૫૭ કરોડ પાયદળનું લશ્કર થયું.
બંને વચ્ચે સામસામું દાણુ યુદ્ધ થયું. તેમાં ચેડારાજાના હાથથી કાલી-કુમાર મરણ પામે અને એથી નરકમાં ગયો. ત્યાં તે દશ સાગરેપમની સ્થિતિ ભોગવી, ત્યાંથી નીકળી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરશે ને મોક્ષ જશે.
૬૧ કાલીરાણી. તે રાજગૃહ નગરના શ્રેણિક રાજાની રાણી હતી. કેણિકે શ્રેણિકની ગાદી પર બેસતાં, તેના પુત્ર કાલીકુમારને રાજ્યમાં ભાગ આપેલો, તેથી તે પોતાના પુત્ર સાથે કેણિકની રાજ્યધાની ચંપા નગરીમાં રહેતી. કણિકને હાર હાથી માટે ચેડા રાજા સાથે વિગ્રહ થયો તેમાં કાલીકુમાર કેણિકની મદદે ગયો, ત્યાં ચેડા રાજાના હાથે તેનું મૃત્યુ થયું. આ વખતે ભગવાન મહાવીર ચંપાનગરીના ઉદ્યાનમાં સમેસર્યા હતા. પ્રભુના દર્શને જતાં કાલીરાણીએ પોતાના પુત્રનું શું થશે એમ પૂછતાં પ્રભુએ તેના મૃત્યુ સમાચાર આપ્યા,
* બંને વચ્ચે ઘણું દિવસ સુધી યુદ્ધ ચાલ્યું તેમાં કાલી આદિક દશે કુમારે ચટક રાજાના એક એક બાણથી મૃત્યુ પામ્યા. આથી કેણિક ભય પામ્યું. તેણે પોતાના મિત્ર દેવની આરાધના કરી. દેવ આવ્યો. તેને કેણિકે ચેટક રાજાને સંહાર કરવાનું કહ્યું, ત્યારે દેવે કહ્યું કે પ્રભુ મહાવીરના પરમ ભક્ત ચેટકરાજાને અમે કાંઈ પણ નુકશાન કરી શકીયે એમ નથી. પણ જો તું કહે, તે તારું રક્ષણ કરીએ. કોણિકે હા કહી, એટલે દેવે ચેડારાજાને ત્યાંથી ઉપાડીને બીજે મૂ, જેથી કેણિકનો વિજય થયો. કેણિકે વિશાળા નગરીને ઉજજડ કરી મૂકી. આ યુદ્ધમાં ૧ કરોડ ૮૦ લાખ મનુષ્યોને સંહાર થયો હતે.
કહી, એટલે આ
આ
નગરીને
જ અમે
Page #95
--------------------------------------------------------------------------
________________
ઉદ
તેથી તેણીને ત્યાં મૂર્છા આવી. પરન્તુ ભગવાને મેધ આપવાથી તેણીને વૈરાગ્ય ઉપન્યા અને પ્રભુ પાસે ચારિત્ર લઈ તે ચંદનબાળા સાધ્વી પાસે રહી. ગુરુણીની આજ્ઞા લઈ તેણે રત્નાવલી તપ કરી શરીર શાષવી નાખ્યું. આઠ વર્ષના દીક્ષા પર્યાય પછી અંત સમયે એક માપુનું અનશન કરી, કાળી–સાધ્વી કૈવલ્યજ્ઞાન પામી સેક્ષમાં ગયા.
૬૨ કાલીકુમારી.
આમલકપા નગરીમાં કાલ નામને ગાથાતિ રહેતા. તેને કાલશ્રી નામની પત્ની હતી. તેનાથી તેને એક પુત્રી થઈ. તેનુ નામ કાલીકુમારી. તે યૌવનપણું પામી, પણ તેનુ શરીર વૃધ્ધા જેવું દેખાતું હતું. હાથ, પગ, સ્તનાદિ સર્વ અવયવા વૃદ્ધ સ્ત્રી જેવા દેખાતાં. તે અવિવાહિતા જ રહી. એકવાર તે પાર્શ્વનાથ ભગવાનની દેશના સાંભળવા ગઈ. ત્યાં તેને વૈરાગ્ય થવાથી માતાપિતાની રજા લઈને તે દીક્ષિત બની. પુછ્યુલા નામના આર્યજી પાસે તેણી ૧૧ અંગ ભણી અને ઉગ્ર તપ સંયમ આરાધવા લાગી. પરન્તુ કવશાત પાછળથી તે આચારમાં શિથિલ ખતી; અને શરીરની વિભુષા–શુશ્રુષા કરવા લાગી. હાથ, પગ, માઢું, માથું તેમજ શરીરના અન્યાન્ય અવયવા તે ધોતી; ઉઠવાની જગ્યાએ પાણી છાંટીને પછી તે ખેસતી. આવાં કાર્યાં ન કરવાનું પુષ્પબ્યુલા આર્યાજીએ તેણીને વારંવાર કહ્યું, છતાં શિથિલ બનેલી કાલી સાધ્વીએ તે માન્યું નહિ. એ રીતે ઘણા કાળ ચારિત્રમાં નિગમન કરીને, પૂર્વ મૃત્યાની આલેાચના લીધા વગર અંતિમ અનશન કરી તે મૃત્યુ પામી અને ચમરચંપા કાલાવતસક નામક વિમાનમાં દેવીપણે ઉત્પન્ન થઈ. ત્યાં તે અઢી પલ્યેાપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહમાં અવતરશે અને મેાક્ષમાં જશે.
Page #96
--------------------------------------------------------------------------
________________
૬૩ કસવ ગાયાપતિ. રાજગૃહ નગરમાં કાસવ નામને ગૃહસ્થપતિ રહે. તેણે ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. સોળ વર્ષ પર્યત શુદ્ધ ચારિત્રનું આરાધન કર્યું. ગુણ સંવત્સરાદિ મહા તપ કર્યો. અને છેવટે વિપુલ પર્વત પર અનશન કરી, કૈવલ્ય જ્ઞાન પામી મોક્ષમાં ગયા.
૬૪ કીતિવીર્ય. ભરત ચક્રવર્તી પછી અયોધ્યાની રાજગાદી પર છઠ્ઠો રાજા થયો તે કીર્તિવીર્ય. તેમના પિતાનું નામ બળવાય. કીતિવીર્યને ભરત મહારાજાની જેમ અરિસાભુવનમાં જ આત્માની અપૂર્વ શ્રેણિમાં પ્રવેશતાં કેવલ્ય જ્ઞાન થયું હતું. દેએ સાધુવેશ અર્પણ કર્યો અને પછી તેઓ ચારિત્ર અંગીકાર કરી મેક્ષમાં ગયા.
૬૫ કૃષ્ણરાણી. તે શ્રેણિક મહારાજાની રાણી હતી. તેનો પુત્ર, ચેડારાજા અને કોણિક વચ્ચેના યુદ્ધ સંગ્રામમાં ભરાયે, એ જાણું તેણે કાળી રાણીની માફક ભગવાન મહાવીરની દેશના સાંભળી દીક્ષા અંગીકાર કરી. તપમાં વડાસિંહની ક્રિયાને તપ કર્યો. ૧૧ વર્ષની સંયમ પર્યાયને અંતે તે કૈવલ્યજ્ઞાન પામી મેક્ષમાં ગયા.
૬૬ કૃષ્ણ વાસુદેવ. વસુદેવ રાજાની દેવકી નામક રાણુના તે પુત્ર હતા. તેમનો જન્મ તેમના મામા કંસને ત્યાં મથુરામાં થયો હતો. કંસને અતિમુક્ત મુનિએ કહેલું કે આ તમારી બેન દેવકીને જે સાતમે બાળક થશે, તે તને મારશે. આથી યુક્તિપૂર્વક વસુદેવને સમજાવી, દેવકીની
Page #97
--------------------------------------------------------------------------
________________
७८
પ્રસુતિક્રિયા પેાતાને ત્યાં કરાવવાની માગણી કરી. વસુદેવે તે કબુલ રાખી. ત્યારબાદ દેવકીએ પ્રસવેલાં છ બાળકો દેવની માયાથી સુલસાને ત્યાં ગયા, અને સુલસાને જન્મેલાં મૃત બાળકો દેવકીને ત્યાં આવ્યા. હવે સાતમા પુત્રપ્રસવની કંસ રાહ જોવા લાગ્યા. તેણે ચાકીદારાને સખ્ત ચેતવણી આપી. પરન્તુ જેનું પુણ્ય પ્રબળ હોય અને ભાવિ નિર્માણ હોય તે કોણ મિથ્યા કરી શકે. યાગ એવા બન્યા કે ખરાખર સાતમે મહિને દેવકીએ સાતમા બાળક શ્રી કૃષ્ણને જન્મ આપ્યા. દેવાના પ્રભાવે ચાકીદારેા ઉંધમાં ધારતા હતા. દેવાએ તે કૃષ્ણ આળકને સાવધાનીથી ઉંચકી લીધા અને તેને લઈ જઈને ગોકુલ નામક ગ્રામમાં નંદ નામક ગાવાળને ત્યાં મૂકયા. ત્યાં કૃષ્ણ મેટા થયા અને કંસને વધ કર્યાં. પરન્તુ શ્રી કૃષ્ણ તે વખતે જરાસંઘની કથી પશ્ચિમ ભણી ચાલ્યા ગયા. ત્યાં દેવતાઓએ તેને માટે દ્વારિકાનગરી વસાવી આપી. સર્વ યાદવાએ તેમને રાજ્યાસને મેસાડી રાજા તરીકે સ્વીકાર્યાં. આ વાતની ખબર પડતાં પ્રતિવાસુદેવ જરાસંઘે કૃષ્ણ વાસુદેવ પર ચડાઈ કરી, પરન્તુ તેમાં જરાસંધ મરાયા. પછી બીજા દેશેા શ્રીકૃષ્ણે જીત્યા અને એ રીતે તે છ ખંડના અધિપતિ થયા. તે વખતે પાંડવા તેમના નિકટના સગા અને
સ્નેહીઓ હતા. તેમના વખતમાં શ્રી કૃષ્ણના કાકા સમુદ્રવિજય રાજાના પુત્ર શ્રી નેમનાથ તીર્થંકર થયા. શ્રી કૃષ્ણ પ્રભુ તેમનાથના અનન્ય ભક્ત હતા. શ્રીકૃષ્ણને રૂક્ષ્મણી, સત્યભામા, રાધા, પદ્માવતી આદિ ઘણી રાણીઓ હતી. તેમના નાનાભાઈ ગજસુકુમારે સગપણ કરેલી કન્યાને છેાડી, પ્રવાઁ લઈ, તપ કરવા સ્મશાનમાં વાસ કર્યાં હતા, ત્યાં તેમના સસરા સામિલ બ્રાહ્મણના ઉપસર્ગથી શ્રી ગજસુકુમારે મેાક્ષમાં વાસ કર્યાં. આ ખબરથી ભાઇના આ વેદનાજનક મૃત્યુથી શ્રી કૃષ્ણને ધણું લાગી આવ્યું. પેાતાનું મૃત્યુ કેવી રીતે થશે એ બાબત શ્રી તેમનાથને પૂછતાં પ્રભુએ શ્રી કૃષ્ણને કહ્યું કે–તારી દ્વારકાનગરી દેવના કોપે મળશે અને જરાકુવરના હાથે તારી મૃત્યુ થશે.
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૯
આથી ભય પામી શ્રી કૃષ્ણ જીવનમાં સત્કાર્યો કરવાનું પણ લીધું. તે દીક્ષા તે ન લઈ શકયા, તેમ શ્રાવકના વતો પણ ગ્રહણ ન કરી શક્યા, પરંતુ તેમણે દ્વારિકા નગરીમાં એ પડહ વગડાવ્યો કે જે કોઈને દીક્ષા લેવી હશે તેનું તમામ ખર્ચ શ્રી કૃષ્ણ આપશે, અને તેમના વાલીવારસનું પતે રક્ષણ કરશે. આથી ઘણાઓએ આ સગવડથી દીક્ષા લીધી. આ ઉપરાંત અનેક સત્કર્મો વડે શ્રીકૃષ્ણ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું અને તેઓ હવે પછીના ઉત્સર્પિણી કાળમાં અસમનાથ નામના તીર્થંકર થશે. આખરે દ્વૈપાયન નામના અગ્નિકુમાર દેવના કોપથી દ્વારિકા નગરી બળી. અગ્નિની ચોમેર ફરી વળેલી જવાળાઓ રોકવા શ્રીકૃષ્ણ શક્તિમાન ન થયા, એટલે શ્રીકૃષ્ણ તથા બળદેવ, એક રથમાં પોતાના પિતા વસુદેવ અને માતા દેવકીને બેસાડી, પિતે રથ હાંકીને જેવા જ દ્વારિકા નગરીના દરવાજાની બહાર નીકળ્યા, કે તરત જ તે દરવાજે તૂટી પડ્યો અને પોતાના માબાપ તેમાં ચગદાઈ મૃત્યુ પામ્યા. બંને ભાઈ ઝડપભેર ત્યાંથી નાસી છૂટયા અને વગડામાં ગયા. ત્યાં શ્રીકૃષ્ણને ખૂબ તૃષા લાગી. બળભદ્ર પાણીની શોધ માટે ચાલ્યા ગયા. તેવામાં જે ઝાડ પાસે શ્રીકૃષ્ણ બેઠા હતા, ત્યાં જરાકુંવરના હાથથી છૂટેલું એક બાણ આવ્યું અને તે શ્રીકૃષ્ણના કપાળમાં વાગ્યું. કારમી ચીસ પાડી શ્રી કૃષ્ણ ત્યાં એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામ્યા
* શૌર્યપુર નગરની બહાર આશ્રમમાં પરાશર નામનો તાપસ હતું. તેણે યમુના દ્વીપમાં જઈ કઈ નીચ કન્યા સાથે ભોગવિલાસ ર્યો, પરિણામે એક પુત્ર થયે. તેનું નામ હૈપાયન. દ્વૈપાયન આગળ જતાં બ્રહ્મચારી પરિવ્રાજક થયે અને યાદવોના સહવાસમાં મૈત્રિભાવથી રહેવા લાગ્યો. એકવાર શાંબ આદિ કુમાર મદિરામાં ચકચૂર " બન્યા અને દ્વૈપાયનને મારી નાંખ્યો. મરીને તે અગ્નિકુમાર દેવ થ. ક્રોધના નિયાણાથી તેણે દ્વારિકા નગરીને બાળીને ભસ્મીભૂત કરી.
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૦
અને ત્રીજી નરકે ગયા. પાછળથી બળભદ્રે આવીને ભાઈના મૃત્યુ પર ખૂબ આંસુ સાર્યા, પણ સઘળું વ્યર્થ ગયું. આખરે તેણે શ્રી કૃષ્ણની અંતઃક્રિયા કરી. શ્રીકૃષ્ણ આવતી ચેવીસીમાં ભરતક્ષેત્રમાં ૧૨ મા તીર્થંકર થશે.
૬૭ કૃષ્ણકુમાર. શ્રેણિક રાજાની કૃષ્ણકુમારી નામક રાણુને કૃષ્ણકુમાર નામે પુત્ર થયો હતો. તે કાલુકુમારની સાથે યુદ્ધમાં કેણિકની મદદે ગયે. ત્યાં ચેડા રાજાના હાથે તેનું મૃત્યુ થયું અને તે નરકમાં ગયો. ત્યાંથી નીકળીને તે કાળકુમારની માફક મેક્ષમાં જશે.
૬૮ કુંથુનાથ. વર્તમાન ચેવિસીના ૧૭મા તીર્થંકર શ્રી કુંથુનાથ હસ્તિનાપુરના સુર નામક રાજાની શ્રી નામની રાણીની કુક્ષિમાં, સવાર્થસિદ્ધ વિમાભમાંથી ચ્યવને શ્રાવણ વદિ ૯ ની રાત્રે ઉત્પન્ન થયા. માતાએ ૧૪ સ્વપ્ન જોયાં. ગર્ભકાળ પુરે થયે વૈશાક વદિ ૧૪ ના રોજ તેમનો જન્મ થયો.
દિકુમારીકાઓએ શ્રીરાણનું સુતિકાકર્મ કર્યું. ઈદ્ધિએ ભાવી તીર્થકરને જન્મોત્સવ ઉજવ્યો. માતા પિતાને અતિશય હર્ષ થશે. ગર્ભ વખતે માતાએ કુંથુ નામે રત્નસંચય જોયે, તે ઉપરથી પુત્રનું નામ કુંથુનાથ પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વીતાવી તેઓ યુવાવસ્થા પામ્યા ત્યારે તેમને કેટલીક સુરૂપ કન્યાઓ પરણાવવામાં આવી. તેમનું દેહમાન ૩૫ ધનુષ્યનું હતું. ર૩૭૫૦ વર્ષની ઉમરે તેઓ પિતાની રાજગાદી પર આવ્યા. ૨૩૭૫૦ વર્ષ સુધી માંડળીક રાજાપણે રહ્યા. ત્યારપછી આયુદ્ધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું, જે વડે તેમણે છસો વર્ષમાં છ ખંડ જીત્યા અને તેઓ ચક્રવર્તી કહેવાયા. ચક્રવર્તીપણામાં તેમણે ર૩૭૫૦ વર્ષ રાજ્ય કર્યું, ત્યાર પછી વરસીદાન આપવું શરૂ કર્યું. તે પછી તેમણે એક હજાર પુરુષ સાથે વૈશાક
Page #100
--------------------------------------------------------------------------
________________
૧
વિદ પાંચમે સંયમ અંગીકાર કર્યાં. ૧૬ વર્ષી છદ્મસ્થપણે રહ્યા પછી ચૈત્ર શુદિ ત્રીજે તેમને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓને સ્વયંભૂ પ્રમુખ ૩૫ ગણધરા હતા. કુંથુનાથ પ્રભુના શાસન પિરવારમાં ૬૦ હજાર સાધુએ ૬૦૬૦૦ સાધ્વીઓ, ૧૭૯ હજાર શ્રાવકા અને ૩૮૧ હજાર શ્રાવિકાઓ હતા. ૨૩૭૩૪ વર્ષ સુધી તેઓ કૈવલ્ય પ્રવાઁમાં રહ્યા, એ રીતે પ હજાર વર્ષોંનું આયુષ્ય પુરૂં કરી એક હજાર સાધુએ સાથે સમેત શિખર પર એક માસના અનશને વૈશાખ વિદ ૧ ના રાજ પ્રભુ સિદ્ધ થયા.
૬૯ કુબેરકુમાર
દ્વારિકાના રાજા શ્રીકૃષ્ણના ઓરમાન ભાઈ શ્રી બળભદ્રની ધારિણી નામક રાણીથી કુખેરકુમાર ઉત્પન્ન થયા. યૌવન વય પામતાં તે ૫૦૦ સ્ત્રીઓ પરણ્યા, પ્રભુ તેમનાથની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા અને શ્રી તેમનાથ પાસે દીક્ષા અંગીકાર કરીને તેમણે ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. ૨૦ વષૅનું ચારિત્ર પાળી શ્રી શત્રુંજય પર્વત પર તે સિદ્ધ થયા. (અંતકૃત)
૭૦ કુંભરાજા
તે મિથિલા નગરીના રાજા અને મલ્લીનાથ ( મહીકવરી ) પ્રભુના સાંસારિક પિતા હતા. મલ્લીકુવરીના અથાગ રૂપથી માહ પામી જિતશત્રુ વગેરે રાજાઓએ તેની કુંવરી પરણાવવા માટે કુંભરાજા પાસે માગણી કરી. કુંભરાજાએ ના પાડી. તેથી છએ રાજાઓએ સંપ કરી મિથિલા નગરીને ધેરા ધાલ્યેા. શત્રુનાં અપાર દળ સામે મિથિલાપતિ ટક્કર ન ઝીલી શકવાથી તે મહેલમાં ભરાઈ ખેડા. આખરે મહીકુ ંવરીની યુક્તિથી તેના ભય દૂર થયા. મહીકુંવરી અને છએ રાજાઓએ પાછળથી દીક્ષા લીધી, અને કુંભરાજાએ શ્રાવકપણે અંગીકાર કર્યું. (નાતાસૂત્ર )
Page #101
--------------------------------------------------------------------------
________________
ર
૭૧ કુડકાલિક
કપીલપુરનગરમાં કુંડકાલિક નામે ગાથાપતિ હતા. તેને પૂષા નામે સ્ત્રી હતી. રિદ્ધિસિદ્ધિ પણ ઘણીજ હતી. પ્રભુ મહાવીરના ઉપદેશ સાંભળી તે પણ કામદેવની માફક શ્રાવક થયા અને પવિત્ર જીવન ગાળવા લાગ્યા. એકવાર મધ્યાન્હકાળે પાંતાની નામાંકિત મુદ્રિકા ( વીંટી ) ઉતારીને, પ્રભુ મહાવીર પાસેથી લીધેલાં વ્રતનું શાંતચિત્તે સ્મરણું કરતા હતા, તેવામાં એક દેવ તેમની પાસે આવ્યા અને કહ્યુઃ હે શ્રાવક, ગાશાળાના ધમ સાચા છે, અને મહાવીરના ધમ ખોટા છે. કેમકે ગેાશાળા કહે છે કે જે થવાનું હોય તેજ થાય છે; અને મહાવીર કહે છે કે ઉદ્યમ કરવાથી થાય છે. તે ગાશાળાનું કથન સત્ય છે; માટે મહાવીર પાસેથી લીધેલુ વ્રત છેાડી દે, નાહક તપ જપ કરી શા માટે આત્માને શોષે છે! ત્યારે કુંડકાલિકે કહ્યું:-ધમ તા પ્રભુ મહાવીરનેાજ સત્ય છે; હે દેવ, તું અહિંજ જો કે તું દેવની જે રિદ્ધિસિદ્ધિ પામ્યા, તે શાના પ્રતાપે ? તે ઉદ્યમ ન કર્યાં હોત તો તને તેમાંનું કશુંયે ન મળત. માટે પ્રભુના જ પ્રરૂપેલા ધર્મ સત્ય છે, અન્ય ધર્મની હું સ્વપ્નામાંય ઈચ્છા ન કરૂં. તેની તારે ખાત્રી રાખવી. ઉપર પ્રમાણે સાંભળી દેવ સ્તબ્ધ થઇ ગયો. તેણે કુંડકાલિકની દઢતાના વખાણ કર્યાં. પછી તે દેવ ત્યાંથી સ્વસ્થાનકે ગયા.
ત્યારબાદ પુત્રને ગૃહકાય ભાર સોંપી કડકાલિક સ’સાર કાર્યમાંથી નિવૃત્ત થયા. ૧૧ પ્રતિમા વહન કરીને, એક માસના સંથારા ભાગવી કાળ કરીને તે સૌધમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ મેાક્ષ પામશે.
૭૨ કેશીસ્વામી
તે ભગવાન પાર્શ્વનાથના શિષ્ય હતા. મતિ, શ્રુત અને અવધિજ્ઞાની હતા. ચારિત્રવત, ક્ષમાવંત, મહાતપસ્વી, યશવંત, જ્ઞાનવત આદિ અનુપમ લક્ષણા વડે તેઓ શાભાયમાન હતા. અનેક
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૩
શિષ્યોથી પરિવર્તેલા શ્રી કેશી સ્વામી એકવાર શ્રાવસ્તી નગરીના હિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા. એજ અરસામાં ભગવાન મહાવીરના પ્રથમ ગણધર શ્રી ઈદ્રભૂતિ ઉર્ફે ગૌતમ સ્વામી પણ તેજ શ્રાવસ્તી નગરીના કોષ્ટક નામક ઉદ્યાનમાં અનેક શિષ્યો સહિત પધાર્યા. આ બંને મહાપુરુષોના શિષ્ય શહેરમાં ગૌચરી અર્થે નીકળતા ભેગા થયા. બંને જૈનધર્મી સાધુઓ હોવા છતાં એક બીજાને જુદો જુદો વેશ જોઈ પરસ્પર તેઓને શંસય થયું કે આનું કારણ શું હશે? ઉભય શિષ્યવૃંદે પોતપોતાના ગુરૂને આ વાત કરી. આથી શ્રી ગૌતમ ગણધરે વિચાર્યું કે ભ. પાર્શ્વનાથના શિષ્ય મારાથી મેટા ગણાય, માટે નિયમ પ્રમાણે ભારે કેશી સ્વામીને વંદન કરવા જવું જોઈએ. એમ વિચારી શ્રી ગૌતમ સિંદુક વનમાં શ્રી કેશી ગણધર પાસે આવ્યા અને તેમને ભાવયુક્ત વંદન કર્યું. કેશી સ્વામીએ પણ તેમનો સત્કાર કરી ગ્ય આસને બેસાડ્યા. આ વખતે શ્રી કેશી અને ગૌતમ ચંદ્રસૂર્ય જેવી શોભવા લાગ્યા. અન્ય મતાવલંબીઓ આ કૌતક જેવા માટે ઉદ્યાનમાં આવ્યા. જૈનધર્મનુયાયીઓ પણ એક બીજાની ચર્ચા સાંભળવાની ઉત્સુક્તાથી આવ્યા. દેવલોકના દેવતાઓ પણ ત્યાં આવી પહોંચ્યા. પરસ્પર વાર્તાલાપ શરૂ થયો. તેમાં પ્રથમ કેશી સ્વામીએ શ્રી ગૌતમને પૂછ્યું –હે બુદ્ધિમાન ! પાર્શ્વનાથ પ્રભુએ ચાર મહાવ્રતલ્પ ધર્મ કહ્યો અને મહાવીર પ્રભુએ પાંચ મહાવ્રત રૂપ ધર્મ કહ્યો, તે આ તફાવતનું શું કારણ હશે?
શ્રી ગૌતમે જવાબ આપ્યો –સ્વામિન! પહેલા તીર્થકરના સાધુઓ સરળ અને જડ હોય છે, છેલ્લા તીર્થકરના સાધુઓ વાંકા અને જડ હોય છે, જ્યારે વચ્ચેના ૨૨ તીર્થંકરના સાધુઓ સરળ અને બુદ્ધિવંત હોય છે. તેથી પ્રભુએ બે પ્રકારને ધર્મ કહ્યો છે. અર્થાત પહેલાં તીર્થંકરના સાધુઓ ત્વરાએ ધર્મ સમજી શક્તા નથી, અને સમજ્યા પછી તેઓ સારી રીતે તેની આરાધના કરે છે,
Page #103
--------------------------------------------------------------------------
________________
જ્યારે છેલ્લા તીર્થંકરના સાધુઓ જલ્દીથી સમજી શકે છે ખરા, પરંતુ આચાર પાલનમાં તેઓ શીથીલ બને છે. તે કારણથી પહેલા અને છેલ્લા તીર્થકરે પાંચ મહાવ્રતો પ્રરૂપ્યા છે અને વચ્ચેના ૨૨ તીર્થકરેએ ચાર મહાવ્રતે પ્રરૂપ્યા છે.
- આ જવાબથી કેશી સ્વામી ઘણો સંતોષ પામ્યા. પુનઃ તેમણે ગૌતમની વિનય–ભક્તિ કરીને બીજો પ્રશ્ન પૂછે. તેમણે કહ્યું–મહાનુભાવ! પાર્શ્વનાથ ભગવાને બહુમૂલાં અને રંગીન વસ્ત્રો વાપરવાની સાધુઓને છૂટ આપી છે, ત્યારે મહાવીર ભગવાને અલ્પ મૂલ્યવાળાં અને વેત વસ્ત્ર પહેરવાની સાધુઓને આજ્ઞા કરી છે, તે આનું કારણ શું હશે?
શ્રી ગૌતમે જવાબ આપે, કે છેલ્લા તીર્થંકરના સાધુઓ વાંકા અને જડ હોવાથી તેઓને વસ્ત્ર પર મોહભાવ થાય, એ સ્વાભાવિક છે. અને ૨૨ તીર્થકરના સાધુઓ મેહમાં આસક્ત બને તેવા ન હોવાથી, રંગીન અને મૂલ્યવાન વસ્ત્રો વાપરવાની આજ્ઞા આપી છે. વળી લીંગ પણ સાધુપણું પાળવામાં મદદગાર છે, સાધુ આચારથી ભ્રષ્ટ થતો હોય, તે વખતે તે પિતાના વેશ પરથી પણ શરમાય કે હું જૈન સાધુ છું, મહારાથી દુષ્કર્મ ન સેવાય. વગેરે વગેરે.
ઉપર્યુક્ત આચાર અને વેશના પ્રશ્નો ઉપરાંત બીજા ઘણા પ્રશ્નો કેશીસ્વામીએ પૂછયા અને શ્રી ગૌતમે તેના સંતોષકારક ખુલાસાએ કર્યાઃ આખી પરિષદ્ પણ આનંદ પામી. ત્યારબાદ કેશી ગણધરે, ગૌતમ ગણધર પાસે ચારને બદલે પાંચ મહાવ્રતોનું અંગીકરણ કર્યું. બંને ગણધર દેવ પિત પિતાના શિષ્ય મંડળ સાથે અન્ય સ્થળે વિહાર કરી ગયા. થોડાક વખત પછી શ્રી કેશી સ્વામીને કૈવલ્ય જ્ઞાન થયું અને તેઓ મેક્ષમાં ગયા.
Page #104
--------------------------------------------------------------------------
________________
૭૩ કયી. અયોધ્યા નગરીના રાજા દશરથની તે રાણી હતી. કેકેયીને પરણીને આવતાં રસ્તામાં બીજા રાજાઓ સાથે દશરથને યુદ્ધ થયું, તે વખતે દશરથ રાજાના રથના પૈડાની ખીલી નીકળી ગઈ. આ વખતે સમયસૂચકતા વાપરીને રાણું કેકેયીએ ખીલીની જગ્યાએ પિતાની આંગળી ભરાવીને રથને ચાલુ રાખ્યો. યુદ્ધ પુરું થતાં કૈકેયીની આંગળીને છુંદાઈને કુચો થઈ ગયો હતો. આ જોઈ દશરથ રાજા કેકેયી પર પ્રસન્ન થયા અને તેણે તેણુને વરદાન માગવાનું કહ્યું. કૈકેયીએ તે વરદાન પ્રસંગે ભાગી લેવાનું દશરથ રાજા પાસેથી વચન લીધું. કૈકેયીને ભરત નામે પુત્ર થયો. શ્રી રામચંદ્રજીના રાજ્યારોહણ વખતે કૈકેયીએ પિતાનું વચન માગ્યું કે શ્રી રામને વનવાસ આપો અને પિતાના પુત્ર ભરતને રાજ્ય આપે. આથી દશરથ રાજાને ઘણો પશ્ચાત્તાપ થયે; પરન્તુ આપેલા વચન પ્રમાણે તેને અનુસરવું પડયું. કેકેયી લોકોના ધિક્કારને પાત્ર બની અને અપમાનિત દશામાં તેને પિતાનું જીવન વિતાવવું પડયું.
૭૪ કૈલાસ ગાથાપતિ, સાંકેતપુર નામક નગરમાં કૈલાસ નામને ગાથાપતિ રહેતો. તેણે ભગવાન મહાવીર દેવ પાસે ચારિત્ર લીધું હતું. બાર વર્ષ સુધી ઉત્તમ પ્રકારનું ચારિત્ર પાળી તેઓ મોક્ષમાં ગયા.
૭૫ કેણિક રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્યાસન પર બિરાજતા હતા. શ્રેણિક મહારાજાને નંદા નામની રાણથી અભયકુમાર નામે પુત્ર થયો હતો. તે મહા વિચિક્ષણ અને બુદ્ધિશાળી હતું. તેથી રાજ્યકાર્યભારમાં શ્રેણિક રાજાએ તેને સલાહકાર મુખ્ય મંત્રી બનાવ્યા હતા. વૈશાલક નગરીના રાજા અને પ્રભુ મહાવીરના
Page #105
--------------------------------------------------------------------------
________________
મામા ચેટકરાજાને સાત પુત્રીઓ હતી. તેમાં ચેઘણું સુસ્વરૂપવાન હેવાથી શ્રેણિક મહારાજાએ તેનું ભાણું કર્યું હતું. પણ ચેટક રાજાને નિયમ એવો હતો કે જૈનધર્મીનેજ કન્યા આપવી. તેથી રાજા શ્રેણિક નિરાશ થયા હતા. (અદ્યાપિ શ્રેણિક રાજા બૌદ્ધ ધર્મી હતા) અભયકુમાર શ્રેણિકને વંદન કરવા આવ્યા અને પિતાનું નિરાશ વદન જોઈ કારણ પૂછતાં શ્રેણિકે ચેલણાને પરણવાની ઈચ્છા બતાવી. અભયકુમારે પિતાની નિપુણતાથી ચલણું રાણીને મેળવી આપી. રાજા શ્રેણિક ચેલણાને પરણ્યા અને તેની સાથે સુખ ભોગવવા લાગ્યા.
કાળાન્તરે ચેલ્લણું રાણુને ગર્ભ રહ્યો. બાદ ત્રણ મહિને ચેલ્લણા રાણીને રાજા શ્રેણિકના કાળજાનું માંસ ખાવાનો દેહદ થયે. આ વાત રાણીથી રાજાને કેમ કહી શકાય? તેથી નિરંતર તે રાણી સુકાવા લાગી. એકવાર તેને ચિંતામગ્ન જોઈ શ્રેણિકે પૂછ્યું, ત્યારે તેણે સઘળી હકીક્ત જાહેર કરી. રાજાની પણ ચિંતા વધી. અભય કુમારને બોલાવ્ય, અભયકુમારે આશ્વાસન આપી દેહદ પૂર્ણ કરી આપવાનું વચન આપ્યું.
અભયકુમારે કસાઈખાનામાંથી પશુના ઉદર સ્થાનનું માંસ મંગાવ્યું. રાજા શ્રેણિકને એક પલંગ પર સુવાડી, મંગાવેલું માંસ તેના હૃદય પર Wડામાં વીંટીને બાંધ્યું, અને રાજા શ્રેણિકનું મોં દેખાય તેવી રીતે તેના પર એક ચાદર ઓઢાડી દીધી. ચેલેણે રાણી ને બોલાવીને તે પલંગની પાસે જ એક આસન પર તેને બેસાડી. શ્રેણિક રાજાએ મૂછ પામ્યા હોય તે દેખાવ શરૂ કર્યો. અભયકુમાર પેલું માંસ છરી વતી કાપ્યા જતા હતા, અને તેને એક વાસણમાં મુક્યા હતા. માંસ સઘળું કપાઈ રહ્યા બાદ અભયકુમારે તે ચેલ્લેણાને આપ્યું. ચેલ્લણું રાણીએ તે માંસ ખાધું અને દેહદ પુરો કર્યો. ચેલ્લણ પ્રસન્નતાપૂર્વક ગર્ભનું રક્ષણ કરવા લાગી.
Page #106
--------------------------------------------------------------------------
________________
એક વખત ચેલ્લણાએ વિચાર કર્યો કે આ બાળકે ગર્ભમાંથી જ પિતાનું માંસ ખવડાવ્યું, આગળ જતાં આ પુત્ર છે જુલમ નહિ કરે ! માટે આ ગર્ભને અત્યારથી જ નાશ કરવો શ્રેયસ્કર છે, એમ ધારી ચેલ્લણું તે બાળકના નાશ માટે ઔષધ ખાવા લાગી, પરંતુ તેમાં તે સફળ થઈ નહિ. અનુક્રમે નવ માસે પુત્રનો જન્મ થયો. જન્મ થતાંજ ચેલ્લણુએ આ બાળકને કુળનાશક ધારીને ઉકરડામાં ફેંકી દેવરાવ્યું. ત્યાં કુકડાએ આ બાળકની આંગળી કરડી ખાધી અને તેમાંથી લેહી વહેતું હતું.
બાળકને ઉકરડામાં ફેંકીને જેવી દાસી પાછી ફરતી હતી તેવામાં જ તેને શ્રેણિક રાજા મળ્યા. શ્રેણિકે પૂછતાં દાસીએ સર્વ હકીકત જાહેર કરી. રાજા દાસી સાથે ઉકરડામાં ગયા. ત્યાં આ બાળક દુઃખથી રડતું હતું. તરતજ શ્રેણિકે તેની આંગળી મેંમાં ઘાલી લોહી ચુસી લીધું અને બાળકને લઈને અંતઃપુરમાં ચલણુ પાસે આવ્યા. ચેલ્લણાને ઠપકે આપીને આ બાળકનું રક્ષણ કરવાનું કહ્યું. ચેલ્લણા રાણુ ઉદાસભાવે બાળકનું રક્ષણ કરવા લાગી.
આ બાળકની આંગળી કુકડાએ કરડી ખાધી હતી, તેથી તેનું નામ “કણિક પાડવું. બાલ્યાવસ્થા વીતાવી કુણિક યુવાવસ્થાને પાયે, ત્યારે તેને આઠ સ્ત્રીઓ પરણાવવામાં આવી. કુણિક યુવરાજપદે હતા, અને રાજ્યકારભારમાં પણ પુરતું લક્ષ આપતો હતો.
એકવાર કણિકને વિચાર થયો કે જ્યાં સુધી શ્રેણિક રાજા રાજ્યાસન પર છે ત્યાં સુધી મારાથી રાજ્ય ભોગવી શકાશે નહિ, માટે શ્રેણિકને કેદખાનામાં પૂરીને હું રાજગાદી પર બેસું. એવો વિચાર કરી પિતાના ઓરમાન વગેરે દશ ભાઈઓને બોલાવી પિતાની ઈચ્છા જાહેર કરી. સર્વેએ અનુમતિ આપી.
પ્રસંગ સાધીને કણિકે શ્રેણિક મહારાજાને કેદખાનામાં પૂરી દીધા, અને તે રાજ્યગાદી પર બેસી ગયો. પછી તેણે નગરમાં પિતાની
Page #107
--------------------------------------------------------------------------
________________
સપ્ત ધાક બેસાડી દીધી. કેઈપણ માણસ શ્રેણિક રાજાને મળવા જઈ શકે નહિ, તેમજ તેમને ખાનપાન આપવાનું પણ કણિકે બંધ કરાવ્યું, આ સાંભળવાથી ચેલ્લણું રાણુના દુઃખને પાર રહ્યો નહિ, તે ખુબ આ ધ્યાન કરવા લાગી. પણ શો ઉપાય? છતાં તેણે હિમતવાન બનીને કુણિક પાસે ગઈ, અને શ્રેણિકને મળવા જવાની રજા માગી. કણિક ના કહી શકે નહિ, તેથી ચેલણ રાણું રોજ શ્રેણિકને મળવા જાય અને છાની રીતે ખાવાનું લઈ જઈને તેમને આપે.
આ પ્રમાણે કેટલાક દિવસ વીતી ગયા. કુણિકને એક પુત્ર હતો. તેના પર કણિકને ઘણીજ પ્રીતિ હતી. તે બાળકને રમાડતો હતો. પાસે ચેલ્લણું રાણું બેઠેલી હતી. તેને જોઈને કુણિક બોલ્યાઃ હે માતા, મારા જેટલી પ્રીતિ જગતમાં કોઈને પુત્ર પર હશે ? રાણી ચેલ્લણાએ જવાબ આપે –કુણિક, પુત્ર પ્રેમ તે મહારાજા શ્રેણિકને ! બાકીને બીજાનો પ્રેમ તો સ્વાર્થી અને ક્ષણિકજ. કુણિક કારણ પૂછયું. રાણું ચલ્લણએ કુણિકનો જીવનવૃત્તાંત કહ્યો અને કહ્યું કે શ્રેણિકનાજ પ્રતાપે તું જીવતો રહ્યો છે, નહિ તે ક્યારનોયે સ્વધામ પહોંચી ગયા હતા. વળી રાજ્ય પણ તને જ આપવાની ઈચ્છા મહારાજા શ્રેણિકની હતી. પણ તું તે બહુ સારે પુત્ર થે, એટલે રાજ્યલોભને ખાતર પિતાને કેદમાં પુરતાં પણ તને દયા ન આવી. આ સાંભળી કુણિક ક્ષણભર થંભી ગયું અને પિતાના પ્રેમાળ પિતાને દુઃખ આપ્યા બદલ પશ્ચાત્તાપ કરવા લાગ્યો. તરત જ તે ચેલ્લણ રાણીને કહીને શ્રેણિકને કેદખાનામાંથી છૂટા કરવા માટે દળ્યો. લુહારને બોલાવવા જતાં મોડું થાય તેથી તે પોતે હાથમાં એક લેઢાને દંડ લઈને જેલ તરફ રવાના થયો.
- શ્રેણિક રાજા કર્મની વિચિત્ર સ્થિતિ ઉપર વિચાર કરતા હતા અને પોતે પાછળથી જૈનધર્મી બન્યાથી સઘળું દુઃખ સમભાવ
Page #108
--------------------------------------------------------------------------
________________
પૂર્વક સહન કરતા હતા, તેવામાં રાજા શ્રેણિકે કણિકને હાથમાં લેઢાને દંડ લઈ જલ્દીથી પોતાની સામે દોડતે આવતો જે. શ્રેણિકે વિચાર કર્યો કે ખરેખર, આ પુત્ર બાપને પૂર્વભવનો વૈરી જ છે; અને જરૂર મારો ભયંકર રીતે તે સંહાર કરશે, તેથી પુત્રના હાથથી મરવું તેના કરતાં પિતે જાતેજ ભરી જવું બહેતર છે, એમ ચિંતવી તેણે તાલ પુટ વિષ પિતાના મોંમાં નાખ્યું અને મરણને શરણ થયા.
કુણિક, પિતાના પાંજરા પાસે પહોંચ્યા, ત્યાં તે શ્રેણિક ને મૃત અવસ્થામાં જોયા. અંતિમ સમયે પણ પિતાનો મેળાપ ન થયો જાણી તરતજ તે મૂછ ખાઈ જમીન પર પડી ગયો. શુદ્ધિમાં આવતાં તે આર્કંદ વિલાપ કરતો પિતાના પાપનો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. ઘેર આવી ચેલ્લણને વાત કરી. ચેલ્લણ પણ દુઃખ પામી. કાળાન્તરે કુણિક શેકમુક્ત થયો અને રાજ ભોગવવા લાગ્યો.
૭૬ કેશલ્યા. અયોધ્યાના દશરથ રાજાની તે રાણું અને શ્રી રામચંદ્રજીની માતા હતી. તે મહા પતિવ્રતા અને ધર્મપરાયણ હતી. સોળ સતીઓની પ્રશસ્તિમાં તેનું નામ મુખ્ય છે. તેનું શક્ય પ્રત્યેનું, શક્યના પુત્ર પ્રત્યેનું અને ઈતર જને પ્રત્યેનું પ્રશંસનીય વર્તન એજ તેનાં ઉદારપણને પરિચય કરાવે છે. કૌશલ્યા જેવી સન્નારીઓ આ જગત પર જન્મ અને પ્રેમ–વાત્સલ્યથી પોતાની સુમધુરતાનો પરાગ જગત પર વહેતા કરે એજ બંધ કૌશલ્યાના જીવનમાંથી સૌ કોઈને મળે છે.
૭૭ કેસ. મથુરા નગરીમાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતો. તેને ધારિણું નામની રાણું હતી. તેનાથી કંસને જન્મ થયે. કંસ જ્યારે ગર્ભમાં હતો, ત્યારે તેની માતા ધારિણુને પિતાના કાળજાનું માંસ
Page #109
--------------------------------------------------------------------------
________________
1
ખાવાના દોહદ થયેલા. આથી ગર્ભને અનિષ્ટકારી સમજી, કસને જન્મ થતાંજ રાણીએ તેને કાંસાની પેટીમાં ઘાલી, કંસના પિતાના નામની મુદ્રિકા તેને પહેરાવી, 'નદીમાં તરતા મૂકયા. તરતી તરતી તે પેટી સૌરીપુરના એક વિણકને હાથ આવી, તેણે તેમાંથી આ બાળકને કાઢયા અને તેનુ પાલન કરવા લાગ્યા. આગળ જતાં તે તાકાની થવાથી વિણકે તેને વસુદેવ રાજાને સોંપ્યા. વસુદેવે તેને યુદ્ધકળા શીખવી. ત્યારપછી કંસે સિંહરથ રાજાને પકડયો અને જીવયશા નામક રાજકન્યા પરણ્યા. પછી તેણે ઉગ્રસેન પાસેથી મથુરાનું રાજ્ય મેળવ્યું, અને પિતાને કેદમાં પૂર્યાં. વસુદેવ અને કંસને મિત્રાચારી હતી. આ મિત્રાચારીના બદલામાં કંસે પેાતાના કાકા દેવક રાજાની દીકરી દેવકી વસુદેવને પરણાવી.
C
આ ઉત્સવ વખતે જીવયશાએ અતિમુક્ત મુનિની મશ્કરી કરેલી, તેના બદલામાં અતિમુક્ત મુનિએ તેને કહ્યું કે આ દેવકીના સાતમા ગર્ભ તમારા કુળને અને તમારા પતિનેા નાશ કરશે. આથી જીવયશા ગભરાઈ ગઈ. આ વાત તેણે પોતાના પતિ કંસને કહી. ક ંસે દેવકીની સુવાવડા પેાતાને ત્યાં કરાવી; પરન્તુ તેનેા નાશ કરનાર કૃષ્ણ તા દૈવયેાગે જીવતા જ રહી ગયા. દેવકીને અવતરેલા પ્રથમના છ ગાઁ માયા વડે સુલસાને ત્યાં મૂકાયા હતા, અને સુલસાના મૃત બાળકો દેવકીની ગાદમાં પડચા હતા, જેને પત્થર સાથે અફાળાને કૅંસ પેાતાના વૈર બદલ સતાષ પામીને ફેંકી દેતા. સાતમા શ્રી કૃષ્ણનું સાહરણ દેવે ગાકુળમાં નંદ નામના ગેાવાળની યશાદા નામક સ્ત્રીને ત્યાં કર્યું અને યશેાદાને જન્મેલી પુત્રી દેવકીની ગાદમાં મુકી. દેવકીને બાળક અવતર્યાની ખબર પડતાં કંસ ત્યાં આવ્યા અને મુનિનુ વચન જુઠું માની, તેણે તે પુત્રીનું નાક છેદી, દેવકીને સુપ્રત કરી. આગળ જતાં જ્યારે શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા થયા અને પોતાના માતા
Page #110
--------------------------------------------------------------------------
________________
પિતાને બેલાવ્યા, ત્યારે કોઈ બીજા એક નૈમિત્તિકને કંસે કહ્યું કે આ જગતમાં મને મારનાર હવે કઈ છે ? ત્યારે તે નૈમિત્તિકે મુનિનું કહેલું વચન મિથ્યા ન જાય. માટે તું તારો અશ્વ અને બળદ છૂટા મુક તેને, તેમજ તારા મલ્લને જે કઈ મારશે તે તારો વરી સમજ. આથી કસે અશ્વ અને બળદ છૂટા મુક્યા, તેને શ્રી કૃષ્ણ અને બળભદ્ર માર્યા. પરંતુ કંસના જાણવામાં આ આવ્યું નહિ. તેથી તેણે પોતાની બેન સત્યભામાના સ્વયંવરની રચના કરી. તેમાં ઘણા રાજાએ આવ્યા. વસુદેવે પણ પ્રસંગ જાણી પિતાના ભાઈ સમુદ્રવિજય વગેરેને બેલાવ્યા. શ્રી કૃષ્ણ અને બળદેવ પણ ત્યાં ગયા. તેમણે નગરમાં પ્રવેશતાં જ દરવાજા પર ઉન્મત્ત હાથીને માર્યો, આથી કંસ વધારે સાવધાન થયો. કૃષ્ણ બળભદ્ર સ્વયંવર મંડપમાં આવ્યા, ત્યાં મલ્લ સાથે યુદ્ધ કરી મલ્લને માર્યો. આખરે કૃષ્ણ કંસ ઉપર હુમલો કરી તેને પછાડે અને તેના પર ચડી ત્યાં જ તેને મારી નાખ્યો. ત્યાર પછી મથુરાનું રાજ્ય રાજા ઉગ્રસેન જે કેદમાં હતા તેમને આપ્યું અને શ્રી કૃષ્ણ સત્યભામાને પરણ્યા. આખરે દુષ્ટ કર્મ સેવનાર કંસ મૃત્યુ પામી નરકમાં ગયો.
૭૮ ખંધક મુનિ
શ્રાવતિ નગરી. છતશત્રુ રાજા, તેમને ધારિણે નામે સ્ત્રી. તેમને એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ ખંધકકુમાર અને પુત્રીનું નામ પુરંદરયા, બંને ઉમ્મર લાયક થયાં. અંધકકુમાર ખૂબ ભણ્યા. તેમનામાં ધર્મના સંસ્કાર પણ ઘણા સારા. જૈન ધર્મમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી. પુરંદરયશાએ પણ જ્ઞાન સારૂં મેળવ્યું. પુત્રીની પુખ્ત ઉમ્મર થવાથી દંડક દેશમાં કુંભકાર નામની નગરીમાં દંડક રાજા સાથે તેનું લગ્ન કર્યું. તે દંડક રાજાને પાલક નામનો એક પ્રધાન હતો. તે અભવી અને જૈન ધર્મનો ઠેષી હતો. એકવાર તે
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રાવસ્તિ નગરીમાં આવ્યો. ત્યારે બંધક કુમારે જૈન ધર્મની ઘણું પ્રશંસા કરી. આ તેનાથી ખમાયું નહિ. તેણે જૈન ધર્મની નિંદા કરવા માંડી. પણ બંધક કુમારની વિદ્વતા આગળ પાલક હારી ગયો તેથી બંધક પર તેને વેર બંધાયું. અને તે વેર વાળવાના નિશ્ચય પર આવીને પિતાને ગામ કુંભકારમાં આવ્યો.
એકદા પ્રસ્તાવે શ્રી મુનિસુવ્રતસ્વામી શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. પરિષદ વંદન કરવા ગઈ. બંધક કુમાર પણ ગયા, પ્રભુએ ધર્મબોધ આપે. અંધક કુમાર પ્રતિબંધ પામ્યા અને માતા પિતાની રજા લઈ ૫૦૦ માણસ સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી અને જ્ઞાન ધ્યાનમાં વિચરવા લાગ્યા.
એકવાર ખંધક મુનિએ પિતાની બેનને ઉપદેશ આપવા માટે પાંચસે શિષ્યો સાથે દંડક દેશમાં જવાની પ્રભુ પાસે આજ્ઞા માગી. પ્રભુ તે સર્વજ્ઞ હતા, એટલે કહ્યું કે હે બંધક મુનિ, તમે ત્યાં જશે તો તમારા પર મૃત્યુનો ઉપસર્ગ આવશે. અને તે ઉપસર્ગ તમને અકલ્યાણકારી અને બીજાને કલ્યાણકારી નીવડશે. ત્યારે બંધક કહ્યું. પ્રભુ, મારા અહિતની સાથે બીજાનું હિત હોય તો હું જવા ઈચ્છું છું. પ્રભુએ કહ્યું –જેમ સુખ ઉપજે તેમ કરે.
બંધક મુનિ પિતાના ૫૦૦ શિષ્ય લઈને દંડક દેશ પ્રતિ પ્રયાણ કરવા લાગ્યા અને પ્રામાનુગ્રામ વિહાર કરતાં દંડક દેશના કુંભકાર નગરના ઉદ્યાનમાં આવી ઉતર્યા. આ વાતની પેલા પાલકને ખબર પડી. તેથી તેણે વેર લેવા માટે એક રાત્રીએ તે બગીચાની બાજુમાં માણસે દ્વારા જમીન ખોદાવીને તેમાં હથીયાર નંખાવ્યા. અને પછી રાજા પાસે જઈને વાત કરી કે ખંધક કુમાર દીક્ષા લઈને આપણા ઉદ્યાનમાં આવ્યા છે, પણ તેનો વિચાર આપણને મારી આપણું રાજ્ય લઈ લેવાનો છે. રાજાએ પાલકને કહ્યું કે તેની કંઈ સાબીતી છે ? પાલકે ઉત્તર આપે, હા, જુઓ, તેમની સાથે પાંચસો
Page #112
--------------------------------------------------------------------------
________________
મુનિ વેશમાં માણસો છે, અને બગીચામાં હથીયાર દાટયા છે, ચાલે. હું તમને બતાવું. રાજાને પાલકના આ કપટની ખબર ન હતી. રાજા ત્યાં ગયા અને પાલકે હથીયાર બતાવ્યાં. તેથી રાજા ક્રોધે ભરાયો. અને ફાવે તે શિક્ષા કરવાનું પાલક પ્રધાનને જણાવી દીધું.
પ્રધાને બગીચામાં એક ઘાણુ ઉભી કરાવી અને બંધક આદિ પાંચસે શિષ્યોને જણાવી દીધું કે રાજાના તમે ગુન્હેગાર છે, તેથી આ ઘાણીમાં તમને બધાને પીલીને મારી નાખવાના છે, માટે બધા મરવા માટે તૈયાર થઈ જાવ. આ સાંભળી બંધક આદિ અણગારો વિચારમાં પડી ગયા; ખંધકે જાણ્યું કે પ્રભુએ કહેલ આ મરણાંતિક ઉપસર્ગ આવ્યો. કર્મ કેઈને છેડવાનું નથી. તેથી તેમણે પાંચસે શિષ્યને ધર્મધ આપીને મરવા માટે તૈયાર થઈ જવાનું કહ્યું. સઘળા શિષ્ય તૈયાર થયા. પાલકે એક પછી એક ૪૯૯મુનિએને ઘાણુમાં પીલ્યા. મુનિઓ આત્મભાવના ભાવતાં કૈવલ્ય જ્ઞાન પામી મોક્ષમાં ગયા. હવે પાછળ ખંધક મુનિ અને તેમના નહાના પ્રિય શિષ્ય બાકી રહ્યા. ખંધક મુનિને ઘણું લાગી આવ્યું, તેથી તેમણે પાલકને કહ્યું, કે મને આ શિષ્ય ઉપર ઘણે પ્રેમ છે, માટે પહેલાં અને ઘાણીમાં પીલી નાખ, અને પછી આ શિષ્યને પીલજે, ત્યારે પાલકે કહ્યું. તમને દુઃખ આપવા માટે જ મેં આ બધું કર્યું છે, અને જેમ તમને વધારે દુઃખ ઉપજે, તેમ કરવાને ભારે ઈરાદે છે, માટે ભારે પ્રથમ તે શિષ્યને જ પીલવાનો છે. એમ કહી શિષ્યને પાલકે ઘાણીમાં ઘાલી પીલી નાખે. તે શિષ્ય પણ શુભ ધ્યાનના
ગથી કૈવલ્યજ્ઞાન પામી મોક્ષમાં ગયે. પછી બંધક મુનિને વારે આવ્યું. પાંચસે શિષ્યોના ભયંકર રીતે જાન જવાથી ખંધક મુનિને ઘણે ક્રોધ ચડ્યો. તે બોલ્યા કે જે મારા તપ સંયમનું ફળ હોય તે હું આવતા ભવમાં આ દંડક દેશને બાળનારે થાઉં. આવું નિયાણું કરી બંધક મુનિ ઘાણીમાં પીલાયા અને મૃત્યુ પામીને અગ્નિકુમાર
Page #113
--------------------------------------------------------------------------
________________
નામે દેવ થયા. નિયાણું મુજબ અગ્નિકુમાર દેવે દંડક દેશ બાળા મૂકો અને ત્યારથી દંડકારણ્ય હોલ કહેવાય છે.
૭૮ ખંધક સન્યાસી.
તેઓ શ્રાવસ્તી નગરીમાં ગઈ નામના પરિવ્રાજકના શિષ્ય હતા. ચાર વેદાદિ છે શાસ્ત્રમાં પારંગત હતા. એકવાર પ્રભુ મહાવીરના પીંગળ નામના સાધુ સાથે તેમનો મેળાપ થયો, તે વખતે પીંગળ મુનિએ ખંધકને પૂછયું કે આ લોક અનંત છે કે અંત સહિત છે? જીવ અંત સહિત કે અંત રહિત છે? સિદ્ધશિલા અંત સહિત છે કે રહિત છે? સિદ્ધના જીવો અંત સહિત છે કે રહિત છે ? અને કેવા ભરણથી છવ સંસાર વધારે તથા કેવા ભરણથી છવ સંસાર ઘટાડે? આ દશ પ્રશ્નો પૂછયા. તેનો જવાબ ખધક પરિવ્રાજક આપી શકયા નહિ, આથી તેમની મુંઝવણ વધી. એવામાં શ્રાવસ્તી નગરીના લેકે બોલવા લાગ્યા કે ભગવાન મહાવીર અહિંથી થોડેક દૂર કયંગલા નગરીમાં પધાર્યા છે. આ વાત સાંભળી બંધક પ્રભુ મહાવીરના દર્શને જવા ચાલી નીકળ્યા; એ અરસામાં ભગવાન મહાવીર દેવે ગૌતમને કહ્યું કે તમારે પૂર્વસનેહી ખધક પરિવ્રાજક અહિંયા આવે છે. આથી શ્રી ગૌતમે પ્રશ્ન કર્યો પ્રભુ, તે અહિં કયારે આવશે અને આપની પાસે તે સાધુપણું અંગીકાર કરશે કે કેમ ? જવાબમાં ભગવતે કહ્યુંશ્રાવતી નગરીને ઘણે ભાગ તે વટાવી ચૂકી છે અને તે મારી પાસે પ્રવર્જિત થશે. આ સાંભળી શ્રી ગૌતમ તે અંધકને સત્કાર કરવા સામાં જવા નીકળ્યા, ત્યાં સમવસરણ નજીક ખંધકને મેળાપ થયો. શ્રી ગૌતમે અંધકને પૂછ્યું -હમે “લેક અનંત છે કે અંત સહિત છે” વગેરે પ્રશ્નોનું નિરાકરણ કરવા આવ્યા છે ? અંધકે કહ્યું–હા, હમે કેમ જાણ્યું ? ગૌતમે કહ્યું મારા ધર્માચાર્ય, ધર્મગુરૂ શ્રી મહાવીર દેવ પાસેથી મેં જાણ્યું. અંધકે કહ્યું ત્યારે ચાલો,
Page #114
--------------------------------------------------------------------------
________________
1
-
-
૯૫ આપણે શ્રી મહાવીર દેવ પાસે જઈએ. બંને જણે પ્રભુ મહાવીર પાસે આવ્યા. અંધકે પ્રભુને વિનયપૂર્વક વંદન નમસ્કાર કર્યો અને તેમની સન્મુખ બે હાથ જોડી ઉભા રહ્યા. તરતજ પ્રભુએ કહ્યું – હે આર્ય! પીંગળ નામના સાધુએ તમને જે દશ પ્રશ્નો પૂછયા છે તેના ઉત્તર આ પ્રમાણે છે. એમ કહી પ્રભુએ તે દશે પ્રશ્નોના વિસ્તાર પૂર્વક જવાબ આપ્યા. તે સાંભળી બંધક સન્યાસી સંતેષ પામ્યા. ત્યાર પછી પિતાને વીતરાગ ધર્મ સંભળાવવાની ખંધકે પ્રભુને વિનંતિ કરી એટલે પ્રભુએ તેમને પંચમહાવ્રત રૂપ સાધુ ધર્મ સંભળાવ્યો. આથી અંધકને જૈનધર્મની પ્રવજ્ય લેવાની અભિલાષા થઈ. તરતજ તેમણે પિતાને પરિવ્રાજક વેશ દૂર કર્યો અને પંચમુષ્ઠિ લોચ કરી પ્રભુ સમીપ ઉભા રહી પિતાને જૈન મતની દીક્ષા આપવાની પ્રભુને વિનંતિ કરી, એટલે ભગવાને તેમને દીક્ષા આપી. તે પછી બંધક મુનિએ સામાયકાદિ ૧૧ અંગને અભ્યાસ કર્યો. ત્યારબાદ ભિક્ષુની આકરી બાર પ્રતિમાઓ આદરી અને ગુણસંવત્સર નામક મહાતપ કરી શરીરને શેસવી નાખ્યું. શરીર એકજ દુર્બળ થઈ જતાં, તેમણે પ્રભુની રજા લઈ રાજગૃહી પાસેના વિપુલગિરી પર્વત પર આવી સંથારો કર્યો. એક માસના સંથારાને અંતે, એકંદર ૧૨ વર્ષ સંયમ પાળી તેઓ કાળધર્મ પામ્યા અને બારમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મેક્ષમાં જશે.
૮ ગર્ગાચાર્ય.
જૈન સંતપુરુષમાં પૂર્વકાળે ગર્ગ નામના મહા વિદ્વાન આચાર્ય વિચરતા હતા. તેમને ઘણું શિષ્ય થયા હતા, પરંતુ પૂર્વના કર્મ સગે બધાયે શિષ્ય અવિનિત અને ગુરૂને અસમાધિ ઉપજાવે તેવા હતા. આથી ગુરૂ તે સર્વે શિષ્યને ત્યાગ કરીને એકલવિહારી
Page #115
--------------------------------------------------------------------------
________________
થયા, અને પ્રભુની આજ્ઞા પ્રમાણે સમાધિપૂર્વક વિચારવા લાગ્યા. સુકોમળ, વિનિત, નિરભિમાની, સમતાવાન, ચારિત્રવાન એવા અનેક ગુણોથી અલંકૃત તે મુનિ તપ અને ચારિત્રને દીપાવતા ક્ષપક શ્રેણિમાં પ્રવેશી કૈવલ્યજ્ઞાને પામ્યા અને મોક્ષમાં ગયા.
૮૧ ગજસુકુમાર,
સાક્ષાત દેવલેક સમી દ્વારિકા નામની નગરી હતી. એકદા શ્રી અરિષ્ટનેમિ ભગવાન ગ્રામાનુગ્રામ વિહાર કરતા ત્યાં પધાર્યા. તેમની સાથેના સાધુ સમુદાયમાં છ સાધુઓ બીજા પણ હતા. જેઓ એક ઉદરથી જન્મેલાં સગા ભાઈઓ હતા. તે છએ રૂપ, રંગ, ઉંમરમાં એકજ સરીખા સુશોભિત અને સુકેમાળ હતા. તેઓ દીક્ષા લઈને તરતજ છઠછઠની તપશ્ચર્યા કરી વિચરતા હતા. એકવાર છઠના પારણાને દિવસે પ્રભુની આજ્ઞા લઈ તેઓ છ જણ બબે જણની જુદી જુદી ત્રણ ટુકડીઓ કરી દ્વારિકા નગરીમાં ભિક્ષા નીકળ્યા. તેમાં પ્રથમ બે સાધુઓની જોડીએ વસુદેવ રાજાની દેવકી રાણીના મહેલમાં ગૌચરી અર્થે પ્રવેશ કર્યો. દેવકીજી આ બે મુનિવરને જોઈ આનંદ પામી અને નમસ્કાર કરીને તેમને ભેજનગૃહમાંથી લાડુ લાવીને વહેરાવ્યા. આ મુનિએ ગયા બાદ બીજી જેડી ફરતી ફરતી દેવકીજીને ત્યાં આવી પહોંચી. દેવકીજીએ માન્યું કે આ જોડી ફરીવાર અહીંઆ કેમ આવી ? છતાં કંઈપણું પૂછયા વગર તેમને પણ લાડુ વહોરાવ્યા. બીજી જેડી પણ ત્યાંથી ચાલી ગઈ. ત્યારબાદ ત્રીજા બે સાધુની જેડી પણ ભિક્ષાર્થે ફરતી ફરતી દેવકીજીને ત્યાં જ આવી. દેવકીજીએ વંદન કર્યું અને આહારપાણી વહેરાવી પૂછ્યું: અહે, મહાત્મન, શ્રીકૃષ્ણ વાસુદેવની આ વિશાળ દ્વારિકા નગરીમાં આપને આહારની પ્રાપ્તિ શું ન થઈ, કે જેથી એકજ ઘરમાં ત્રણ ત્રણ વખત આપને આવવું પડ્યું ? ઉક્ત મુનિવરો દેવકીનું કથન સમજી ગયા અને કહ્યું,
Page #116
--------------------------------------------------------------------------
________________
હે દેવાનુપ્રિય! આ નગરીમાં અમને આહારપાણ ન મળે એવું કંઈ નથી. વળી અમે તો આ પહેલી જ વાર અહિં આવ્યા છીએ. અમારા પહેલા આવેલા સાધુઓ અમે નહિ પણ બીજા જ. તે સાંભળી આશ્ચર્ય પામી દેવકીજી બોલ્યા:-મહારાજ, ત્યારે આપ બધા એકજ સરીખા લાગે છે તે આપ કોણ છે તે કૃપા કરી કહેશો ? સાધુઓ બોલ્યા:–અમે ભદ્દીલપુર નગરના રહેવાસી, નાગ ગાથાપતિ અને સુલસા દેવીના છ પુત્રો, એકજ ઉદરથી ઉત્પન્ન થયા છીએ, અને દીક્ષા લઈને છઠછઠના પારણા કરીએ છીએ. આજે પારણને દિવસ હોવાથી અમે છ સાધુઓની જુદી જુદી ત્રણ જોડી કરીને ભિક્ષાર્થે નીકળ્યા છીએ. એટલું કહ્યા બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
દેવકીજી વિચારમાં પડ્યા કે અતિમુક્ત સાધુએ મહને કહેલું કે તમે નળકુબેર સરીખા સુસ્વરૂપવાન આઠ પુત્રને જન્મ આપશે અને તેના પુત્રો આ ભરતક્ષેત્રમાં કઈ માતા જન્મશે નહિં. તો શું તે મહાત્માનું વચન મિથ્યા ગયું ? કેમકે મને લાગે છે કે મહારા કૃણ વાસુદેવ જેવા પુત્ર જન્માવનાર બીજી માતા હજુ ભરતક્ષેત્રમાં છે. માટે હું શ્રી નેમિનાથ ભગવાનને પૂછી આ શંકાનું સમાધાન કરૂં.
એમ ધારી દેવકીજી રથમાં બેસી પ્રભુ પાસે આવ્યા અને વંદન કર્યું. તરતજ પ્રભુએ કહ્યું, હે દેવકીજી, હમને સંદેહ થ હતો કે અતિમુક્તમુનિનું વચન મિથ્યા ગયું ? દેવકીજીએ કહ્યું, સત્ય વાત છે ભગવાન !
ભગવાને કહ્યું –ભદ્દીલપુર નગરમાં નાગ નામે ગાથાપતિને સુલસા નામે સ્ત્રી હતી. સુલસાને હાનપણમાં એક નિમિત્તિયાએ કહ્યું હતું કે હુને મરેલાં બાળકો અવતરશે. ત્યારથી સુલસા હરિણગમેષી દેવની આરાધના કરવા લાગી. દેવ પ્રસન્ન થયા. દેવકીજી, તમે અને સુલસા બંને એક જ સાથે ગર્ભ ધારણ કરતાં. તે વખતે સુલસાડ
Page #117
--------------------------------------------------------------------------
________________
ભરેલાં બાળક જન્મતી, અને હમે જીવતા બાળકોને જન્મ આપતા. હરીણગમેલી દેવ તમારું બાળકને ઉપાડી અલસાના ગર્ભમાં મૂકતો. અને તેનાં મૃત બાળકો હમારા ગર્ભમાં સાહરણ કરીને મૂકત. અને એવી રીતે તમે મૃત બાળકોને જન્મ આપતાં. હે દેવકીજી! આ છએ સાધુ હમારાં પુત્રો છે અને અતિમુક્તમુનિનું વચન મિથ્યા નથી ગયું. આ સાંભળી દેવકીજીના આનંદનો પાર ન રહ્યો. તત્કાળ દેવકીજી, ત્યાંથી ઉડી પ્રભુને વંદન કરી તે છ સાધુ પુત્રોને વંદના કરવા આવી. છ પુત્રોના વાત્સલ્ય પ્રેમથી દેવકીજીના સ્તનમાંથી દૂધની ધારાઓ છૂટી અને પોતે ઘણાજ હર્ષથી પ્રફુલ્લિત બની, ત્યાંથી પ્રભુને વંદન કરી સ્વસ્થાનકે ગઈ.
રાજમહેલ તેને સ્મશાનવત્ જણાય. તેને પુત્રો માટે બહુજ લાગી આવ્યું. તે મન સાથે બેસવા લાગી. અહ, ધિક્કાર છે મહને, સાત સાત પુત્રો છતાં હું બાળ–પાલનનો લાભ મેળવી શકી નહિ, છ પુત્રોએ તો દીક્ષા લીધી, અને કૃષ્ણ પણ મહને છ મહીને વંદન કરવા આવે છે. ધન્ય છે એ માતાને, જે પોતાના બાળકોને રમાડે છે, સ્તનપાન કરાવે છે, ગોદમાં લે છે, હસાવે છે, હું તો હતભાગિની અને પાપી છું. એમ વિચારતી તે આર્તધ્યાન કરવા લાગી. તેવામાં શ્રીકૃષ્ણ આવી પહોંચ્યા. માતાને ચિંતાનું કારણ પૂછ્યું. દેવકીજીએ પુત્ર ઈચ્છા બતાવીને કારણ જણાવ્યું. ત્યાંથી શ્રીકૃષ્ણ અમ કરી દેવનું આરાધન કર્યું. આથી દેવ આવ્યો શ્રી કૃષ્ણ પિતાને એક ભાઈની માગણી કરી. દેવે જણાવ્યું કે દેવકીજીને પુત્ર થશે; પણ યુવાન થતા તે દીક્ષા લેશે. કૃષ્ણ કહ્યું. ફકર નહિ.“ તથાસ્તુ ” કહી દેવ ગયો. શ્રીકૃષ્ણ માતા પાસે આવી આવ્યાસન આપ્યું. દેવકીજીને ગર્ભ રહ્યો, નવ મહિને પુત્રને પ્રસવ થયે. દેવકીજીના આનંદનો પાર રહ્યો નહિ. પુત્ર રૂપરૂપનો અવતાર, નામ પાડ્યું ગજસુકુમાર. કુમાર દિવસે ન વધે એટલે રાત્રે વધે, અને
Page #118
--------------------------------------------------------------------------
________________
રાત્રે ન વધે એટલે દિવસે વધે. દેવકીજીએ બાળનેહના મીઠાં કેડ પૂરા કર્યા. બાલ્યાવસ્થા વીતાવી કુમારે યૌવનાવસ્થામાં પ્રવેશ કર્યો.
દ્વારિકા નગરીમાં સોમિલ નામે બ્રાહ્મણ હતા, તેને સમા નામે એક પુત્રી હતી. તે રૂપરૂપનો ભંડાર હતી. શ્રીકૃષ્ણ એકદા તેને જોઈ ગજસુકુમાર સાથે લગ્ન કરવા ઈચ્છયું. સોમાને લઈ રાજમહેલમાં સ્થાપી અને લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. તેવામાં અરિષ્ટનેમિ ભગવાન પધાર્યા. શ્રીકૃષ્ણ તથા ગજસુકુમાર વંદન કરવા ગયા. પ્રભુએ ધર્મબંધ આપ્યો. ગજસુકુમાર વૈરાગ્ય પામ્યા. ઘેર આવી દીક્ષાનો રજા માગી. માતા તથા શ્રીકૃષ્ણ દીક્ષા નહિ લેવા ઘણું સમજાવ્યા. પણ જેનું હદય વૈરાગ્યરસથી તરબોળ બની ગયું હોય તેને શું ? દેવકીજીએ સોમા સાથે લગ્ન કરવાનું કહ્યું, પણ જેના હૃદયમાં વિકારમાત્રને સ્થાન ન હોય તેને શું ? આખરે રજા મળી. ગજસુકુમારે માતા, પિતા, ભાઈ, સગાં, સ્ત્રી, રાજવૈભવ, એ તમામને ત્યાગ કરી પ્રભુ પાસે દીક્ષા લીધી. પિતાના કર્મને જલ્દીથી બાળી, ભસ્મ કરી, જન્મ, જરા, મૃત્યુના ભયંકર દુઃખોથી જેમને બચવું છે તે શું શું નથી કરતા? ગજસુકુમાર પ્રભુની આજ્ઞા લઈ તેજ રાત્રીએ સ્મશાનમાં ગયા, અને બારમી ભિક્ષુક પ્રતિમા ધારણ કરીને કાર્ગ ધ્યાનમાં સ્થિર થઈને રહ્યા અને ઉત્તમ ભાવના ભાવવા લાગ્યા.
ગજસુકુમારની દીક્ષાની વાત પેલા સમિલ બ્રાહ્મણે જાણું, તેથી તેને ઘણોજ ક્રોધ ચડ્યો. પિતાની પુત્રોને રખડતી મૂકી તે માટે તેને ઘણું જ લાગી આવ્યું અને વૈર–ભાવના તેનામાં જાગૃત થઈ સોમિલ બ્રાહ્મણ લગ્નની તૈયારી કરવા માટે દીક્ષા સમય પહેલાં બહાર ગયેલ, અને છેક મોડી રાત્રે તે સ્મશાન આગળ થઈને ઘેર જતે હતો; તેવામાં ત્યાં ગજસુકુમારને ધ્યાનસ્થ જોયા. જોતાંજ તે ધિત બને; અને કોઈ પણ રીતે તેણે વેર લેવાનું ઈચ્છવું, સોમિલે
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ચેતરફ નજર કરી, પણ સર્વત્ર શૂન્યકાર. મોડી રાત્રીએ સ્મશાનમાં કોણ હોય? તે આનંદ પામે. તરતજ આસપાસથી લાકડા વીણું લાવી અગ્નિ સળગાવ્યો. નજીકના એક તળાવ પાસે જઈ પલળેલી ભાટી લાવ્યું અને તે માટીથી ગજસુકુમારના માથા પર ગોળ ફરતી પાળ બાંધી. ત્યારપછી તેણે સળગેલાં લાકડામાંથી ધગધગતા અંગારા લાવી તે પાળની વચ્ચે મૂક્યાં. આ ભયંકર કામ કરી સોમિલ ત્યાંથી ભયભિત બની નાસી ગયો, અને ઘેર પહોંચી ગયો.
જેમ જેમ અંગારા બળતા જાય છે, તેમ તેમ વધુને વધુ વેદના ગજસુકુમારને થતી જાય છે. માથામાં મોટા મોટા ખાડાઓ પડતા જાય છે, તેમ તેમ ઉગ્ર વેદના મુનિને થતી જાય છે ! પણ મુનિને ક્યાં હાલવું ચાલવું છે? તે તો અદ્ભુત ક્ષમાની મૂતિ! માથાની ખોપરી તુટતી જાય છે, અને તડતડ અવાજ સંભળાય છે, તેમ તેમ ગજસુકુમાર પિતાના સોમિલ સસરાને ધન્યવાદ આપતા જાય છે, અને શુકલ ધ્યાનની અપૂર્વ ભાવના ભાવતા જાય છે; આમ અપૂર્વ ક્ષમાની અદ્દભુત જ્યોતિથી ગજસુકુમારના કર્મ બળીને ખાક થઈ ગયા અને અપૂર્વ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત થયું. દેવોએ તે જાણીને ત્યાં પુષ્પોની વૃષ્ટિ કરી, દિવ્યગાનને નાદ કર્યો.
પ્રાતઃકાળ થયું. સૂર્યનારાયણે તે પિતાના અવિચળ નિયમ મુજબ સોનેરી કિરણે જગતપર પ્રસારી દીધાં. શ્રીકૃષ્ણ મહારાજા ચતુરંગી સેના સાથે પ્રભુને વંદન કરવા નીકળ્યા. રસ્તામાં એક વૃદ્ધ માણસને જે. જે એક ચણાતાં મકાનમાં એક પછી એક ઈટ લઈ જતો અને થાકથી નિરાશાને ઉગારો કાઢતો. આ વૃદ્ધ ડોસાને જોઈ શ્રીકૃષ્ણને દયા આવી. તેથી હાથીના હોદ્દા ઉપરથી ઉતરી શ્રીકૃષ્ણ એક ઈટ ઉપાડીને મકાનમાં મૂકી. તરત જ આખી સેનાએ એકેક ઈટ ઉપાડી મકાનમાં મૂકી, અને ડોસાનું કામ પૂરું
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૧
કર્યું. તેણે શ્રીકૃષ્ણને ઉપકાર માન્યો. ત્યાંથી શ્રીકૃષ્ણ પ્રભુ પાસે પહોંચ્યા અને વંદન કર્યું. ત્યાં પોતાના ભાઈ ગજસુકુમારને શ્રીકૃષ્ણ જેયા નહિ, તેથી કયાં છે તે જાણવા પ્રભુને પૂછ્યું. પ્રભુએ કહ્યું હે કૃષ્ણ, ગજસુકુમારે પિતાનું કામ સિદ્ધ કર્યું. શ્રી કૃષ્ણ પૂછયું કેવી રીતે ભગવાન? પ્રભુએ કહ્યું –ગજસુકુમારને જલ્દી મોક્ષ મેળવવાની ઈચ્છા હતી, તેથી તે બારમી સાધુ પ્રતિમા ગ્રહણ કરી, હારી રજા લઈ સ્મશાનમાં ગયા. ત્યાં એક પુરૂષે તેમને સહાય કરી. પરિણામે તેમનું કાર્ય સિદ્ધ થયું. જેવી રીતે પેલા વૃદ્ધની ઇટ ઉપાડી તમે તેનું કામ પૂરું કર્યું તેવી રીતે.
શ્રીકૃષ્ણનાં નેત્રો લાલ થયાં, હેમને ક્રોધ ચડ્યો. ભગવાને ક્રોધ ન કરવા સમજાવ્યું. શ્રીકૃષ્ણે કહ્યું, ભગવાન. ત્યારે હું તે પુરૂષને કેમ એળખી શકું ? પ્રભુએ કહ્યું. હમને તે પુરૂષ રસ્તામાં મળશે, અને તમને દેખીને તે ભય પામી મૂછગત બની ત્યાં જ મરણ પામશે. શ્રીકૃષ્ણ પ્રભુને નમસ્કાર કરી ત્યાંથી ઉડી સ્વસ્થાનકે જવા ચાલ્યા. સોમિલને પણ વિચાર છે કે શ્રીકૃષ્ણ ભગવાનને વાત પૂછશે અને ભગવાન સઘળી હકીકત તેમને કહેશે. તેથી તે ભયભીત બની ઘેરથી નીકળી ગયા. ત્યાં રસ્તામાં જ શ્રીકૃષ્ણનો ભેટે થયો. સોમિલ ગભરાયો અને ત્રાસ પામી એકદમ ત્યાં મૂછિત થઈ જમીન પર પડ્યો અને મરણને શરણ થયા. શ્રી કૃષ્ણ તેને ઓળખે. ગુસ્સાના આવેશમાં તેમણે તેના મૃત શરીરના ટુકડેટુકડા કરી નાખ્યા અને ચંડાળ પાસે તે ફેકાવી દીધા, તથા તે જગ્યાએ પાણીનું સિંચન કરાવી શ્રીકૃષ્ણ સ્વસ્થાનકે ગયા.
શ્રી ગજસુકુમારનો દેહ વિલય પામે પણ તેમને અમર આત્મા અમરધામ (મોક્ષ)માં પહોંચી ગયો. ધન્ય છે ગજસુકુમાર સમા મહા ક્ષમાસાગર સાધુને !
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૨
૮૨. ગ ભાળી મુનિ
Ο
ગભાળી નામના એક મહા સમર્થ આચાય હતા. એકવાર તેઓ પાંચાલ દેશના કપિલપુર નગરના કેસરી નામના ઉદ્યાનમાં ધ્યાન ધરીને બેઠા છે, તેવામાં તેજ વનપ્રદેશમાં સતિ નામને રાજા શિકાર અર્થે આવી ચડયો. રાજાએ એક મૃગને બાણ મારી વીંધી નાખ્યું, પાસે જ મુનિ ધ્યાનસ્થ બેઠા હતા. તરફડીયા ખાતું તે મૃગ મુનિના ખેાળામાં જઈ પડયું', સતિ રાજાની દિષ્ટ મને પર પડતાં તે ગભરાયા અને સ્વગત વિચારવા લાગ્યા:–અહા ! હું કેવા પાપી કે આમહાત્માના મૃગને મેં માર્યું ! આ મૃગ મુનિનું જ હોવું જોઇએ અને જો મુનિ મારા પર કોપાયમાન થશે તે। મારી દુર્દશા કરશે, માટે મારે મુનિની ક્ષમા માગવી જોઇએ. એવા વિચાર કરી ભયથી કંપતા સતિ રાજા મુનિ પાસે આવ્યા અને વિવેકપૂર્વક બે હાથ જોડી કહેવા લાગ્યાઃ–મહાત્મન! મારા અપરાધ ક્ષમા કરા, મ્હને ન્હાતી ખબર કે આ મૃગ આપનું હશે. સમયના જાણુ અને જેણે પેાતાના કષાયેા ઉપશમાવ્યા છે એવા તે ગભાળી મુનિએ ધ્યાન પારીને કહ્યું:–રાજન, ગભરાઓ નિહ. હમને અભય છે, અને હમે પણ મ્હારી જેમ અભયદાનના દાતાર થા. દરેક પ્રાણીને સુખ વહાલું છે અને દુ:ખ અળખામણું છે. જેમ હમને હમારા પ્રાણ વહાલે છે, તેવા જ દરેક જીવને પેાતાના પ્રાણ વહાલો છે, માટે પોતાના આત્મા સમાન દરેક જીવને ગણવા; કોઈ જીવને મનથી વચનથી કે શરીરથી હાનિ પહેાંચાડવી એ મહા અધર્મનું કારણ છે.
આ રીતે અહિંસા ધર્મનું સ્થૂલ અને સૂક્ષ્મ એવું તે અદ્ભુત સ્વરૂપ મુનિએ સમજાવ્યું કે સંયતિ રાજા વૈરાગ્ય પામ્યા અને મુનિ પાસે ચારિત્ર લઈ ચાલી નીકળ્યાઃ મુનિ પણ ચારિત્ર ધર્મનું ઉત્કૃષ્ટ પાલન ફરી મેાક્ષમાં ગયા.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૩
૮૩ શાળા (ગોશાલક) રાજગૃહી નગરીની સમીપમાં શ્રવણ નામનું એક ગામ હતું. ત્યાં મંખલી નામે ચિત્રકાર હતો. સાધારણ ચિત્રકામ કરે, દેશ પરદેશ ફરે અને જેમ તેમ કરી પોતાની આજીવિકા ચલાવે. એકવાર મંખલી તથા તેની સ્ત્રી સુભદ્રા પર્યટન કરવા નીકળ્યાં. સુભદ્રા ગર્ભવતી હતી, ગર્ભકાળ સમીપ આવી રહેલો જોઈ એક ગામમાં ગેબદ્દલ નામના ધનાઢ્ય બ્રાહ્મણને ત્યાં ઉતારો કર્યો. બ્રાહ્મણે તેઓને પિતાની ગેલાળાના એક વિભાગમાં ઉતારે આપ્યો. સુભદ્રાએ અહીંયાં એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ગોશાળે. બાલ્યાવસ્થા વીતાવી ગોશાળા જ્યારે યુવાવસ્થાને પામ્યા ત્યારે તે હાથમાં એક ચિતરેલું પાટીયું લઈને ભિક્ષા અર્થે દેશ પરદેશ ફરવા લાગે.
એકદા પ્રભુ મહાવીર દીક્ષા લઈને પહેલું ચાતુર્માસ અસ્તિ ગ્રામમાં કરીને, બીજું ચાતુર્માસ રાજગૃહી નગરમાં એક વણકરની શાળામાં રહ્યા હતા, તે વખતે આ ગોશાળે ફરતે ફરતો ત્યાં આવ્યો અને પિતાનો સામાન–વસ્ત્ર વગેરે તેજ શાળાના એક વિભાગમાં મુકી ત્યાં નિવાસ કર્યો. પ્રભુએ મા ખમણનું પહેલું પારણું વિજય શેઠને ત્યાં વિહારીને કર્યું. સુપાત્ર દાન દેવાથી રત્ન, ધન, પુષ્પ વગેરે પંચ દ્રવ્યની વિજયશેઠને ત્યાં દિવ્ય વૃષ્ટિ થઈ. ગામમાં ખબર પડવાથી સૌ કઈ વિજય શેઠને ધન્યવાદ દેવા લાગ્યા.
ગશાળે પણ આ વાત જાણું. તેણે વિચાર્યું કે જો પ્રભુનો શિષ્ય થાઉં, તો મને બહુજ લાભ થાય. તેથી તે મહાવીર પાસે આવ્યું અને કહ્યું –“હે પ્રભુ, હું તમારો શિષ્ય થવા માગું છું, પ્રભુએ આદર ન આપ્યો. કેટલાક વખત બાદ ફરીથી તેણે પ્રભુને એજ વાત કરી. પ્રભુએ હા કહી. એટલે ગોશાળા તેમનો શિષ્ય બન્યા. ગશાળો સાધુ છતાં દરેક વાતમાં અવળો જ હતો. પ્રભુની પ્રશંસા
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જ્યાં ત્યાં થતો તેનાથી સહન ન થાય, છતાં પેાતાને અનુભવ લેવા છે તેથી તે પ્રભુ સાથે વિચરતા. એકવાર પ્રભુ તથા ગોશાળા ક્રૂમ ગામ તરફ જતા હતા. રસ્તામાં એક ખેતરમાં એક તલનું ઝાડ હતું. તે ગોશાળે જોયું અને પ્રભુને પૂછ્યું. હે પ્રભુ, આ તલનું ઝાડ ઉગશે કે નહિ, અને તેના આ સાત પુષ્પના જીવા ભરીને ક્યાં જશે? પ્રભુએ કહ્યું:-આ તલનુ ઝાડ ઉગશે અને તેના જીવા મરીને તેની ફળીમાં સાત તલ રૂપે ઉપજશે. આ વાત ગોશાળાને રૂચી નહી. તેથી તરતજ તે ઝાડ તેણે મૂળમાંથી ઉખેડી નાખ્યું. અને ભગવાનની વાત ખોટી ઠરાવવા પ્રયત્ન કર્યાં. ત્યાંથી પ્રભુ વગેરે વિહાર કરી ગયા. વર્ષાઋતુને સમય હતા. કેટલાક દિવસે બાદ વૃષ્ટિ થવાથી તે ફેંકી દીધેલું ઝાડ ફરીથી ત્યાં જ ઉગ્યું અને તેના ! પણ તેમાં જ ઉત્પન્ન થયાં. ખીજી વખત જ્યારે ગોશાળા એ ઝાડ જુએ છે ત્યારે પ્રભુ એજ ઝાડ હાવાના જવાબ આપે છે. ત્યારે ગોશાળા ઠંડા પડી જાય છે.
ક્રૂગ્રામની બહાર વેસ્યાયન નામને એક તપસ્વી છાછાના તપ કરી, સૂર્ય સામે આતાપના લઈ રહ્યો છે, તેના માથામાંથી જુએ નીચે ખરે છે, તપસ્વી જીવદયાને ખાતર તે આ ઉપાડી ક્રી પેાતાના માથામાં નાખે છે. પ્રભુ મહાવીર તથા ગોશાળા આ રસ્તે નીકળ્યાં, ગોશાળા ઉક્ત દૃશ્ય જોઈ ને તપસ્વીની નિંદા કરવા લાગ્યા, વેશ્યાયનને ક્રોધ ચડયા. તેથી તેણે ગોશાળા પર તેજુ લેસ્સા ફેંકી ગોશાળા દાઝવા લાગ્યા, પ્રભુને દયા આવી, તેથી તેમણે શીતલેસ્યા ફેંકી, ગોશાળાને બચાવ્યા. પ્રભુને પ્રભાવ દેખી તાપસે વંદન કર્યું.
ગાશાળાને લાગ્યું કે તેજીલેશ્યા શીખવી જરૂરી છે. તેથી પ્રભુને તેજીલેસ્યા કેમ પ્રાપ્ત થાય તે વિષે પૂછ્યું. પ્રભુએ કહ્યું કે છ માસ સુધી છછની તપશ્ચર્યાં કરવી અને સૂર્ય સામે આતાપના
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૫
લેવી. પારણાના દિવસે મુઠી અડદના બાકળાને આહાર કર. ગોશાળે તે મુજબ કર્યું તેથી તેને તેજુલેશ્યા પ્રાપ્ત થઈ.
તેજુવેશ્યાનો તે દુરુપયોગ કરવા લાગ્યો. એકવાર પ્રભુને તેણે પૂછ્યું, ભગવાન ! આજે હું શેનો આહાર કરીશ ? ભગવાને કહ્યું, માંસનો ! પ્રભુનું વચન મિથ્યા કરવાને ગોશાળો એક ધનવાન શ્રાવકને ત્યાં ગયો. તેની સ્ત્રીને બાળક જીવતું ન હતું, તેથી કેઈએ તેને કહેલું કે માંસની ખીર બનાવીને કેઈ સાધુને વહોરાવે તે તારા પુત્રો જીવતા રહે. તેથી તે શેઠની સ્ત્રીએ તે જ દહાડે માંસની ખીર બનાવેલી. ગોશાળાનું આગમન થતાં તે ખીર તેણે વહોરાવી. ગોશાળા તે હસ્ત સંપટમાં લઈ ત્યાંજ ખાઈ ગયો. તે પછી તેણે પ્રભુ પાસે આવીને કહ્યું, ભગવાન, મેં તો ખીરનો આહાર કર્યો. ભગવાને કહ્યું, ખીરનો નહિં, પણ માંસને ! ગોશાળ ઉલ્ટી કરી તો માંહેથી માંસના કકડા નીકળ્યા. આથી ગોશાળા પેલા શેઠને ત્યાં ગયે.શેઠની સ્ત્રીએ સાધુના શાપના ભયથી મકાનનું બારણું બદલી નાખેલું. ગોશાળે ત્યાં ઘણું તપાસ કરી. પણ ઘરને પત્તો લાગ્યો નહિ. તેથી તે વધારે ક્રોધાયમાન બન્યા અને તેજુલેસ્યા મૂકીને તેણે આખો મહોલ્લો બાળી નાખે.
ગશાળાના આ દુષ્કૃત્યથી સર્વાનુભૂતિ અણગારને ખૂબ લાગી આવ્યું. તેથી તેમણે ગોશાળાને ઠપકો આપ્યો. ગોશાળાને ક્રોધ ચડ્યો અને અણગારને પણ તેજુલેસ્યાથી બન્યા. એકવાર પાર્શ્વનાથ પ્રભુના શિષ્યો ગોશાળાને મળ્યા. વાદવિવાદ થયો. ગોશાળે તેમના પર તેજુલેશ્યા છોડી; પણ તેમને તે સ્પર્શી શકી નહી. ગોશાળો ઠંડે થઈ ગયે. તેણે પ્રભુને પૂછયું, પ્રભુએ કહ્યું કે તેમનું તપોબળ ભારે છે. હારી તેજુલેસ્યાનો તું દુરુપયોગ કરે છે માટે તે ટકી શકશે નહી. ગોશાળાને આથી પ્રભુ પર રીસ ચડી. તેણે પ્રભુને કહ્યું કે તું છે માસમાં મરી જઈશ. પ્રભુએ જવાબ આપ્યો. હે ગશાલક, હું છ માસમાં નહિ ભરું પણ બીજાં સોળ વર્ષ સુધી જીવીશ. પણ તું સાત દિવસમાં પિત્તજ્વરથી પીડાઈને
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૬ મૃત્યુ પામીશ. આ સાંભળી ગોશાળ ચમક અને નગ્ન થઈ ગયે. સાતમી રાત્રીએ તેણે વિચાર કર્યો કે હું મહા પાપી છું. સાધુપુરૂષોનો ધાત કરનાર છું! પ્રભુ જેવા વિતરાગી પુરૂષોનો સત્સંગ પામ્યા છતાં, તેમનાથી કેટલોક કાળ જુદો રહ્યો ! હું તીર્થકર છું એવી ખોટી પ્રરૂપણ કરીને હું ભગવાનની આજ્ઞાન વિરાધક થયો છું. માટે હવે હું સર્વ સાધુ નિર્ગથને ખાવું છું. એવી શુભ ભાવના મરણતે ભાવી, આલોચના કરી, પિત્તજ્વરથી પીડાતો તે ગોશાળા મરીને બારમા દેવલોકમાં ગયો.
૮૪ ગભદ્ર શેઠ રાજગૃહ નગરમાં ગોભદ્ર નામના એક શેઠ હતા. તેમને ભદ્રા નામની પત્ની હતી. બંને ધર્મનિષ્ઠ અને જૈનધર્મમાં શ્રદ્ધાળુ હતા. તેમને બે સંતાનો હતા. એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ શાળીભદ્ર અને પુત્રીનું નામ સુભદ્રા. સુભદ્રાને પ્રતિષ્ઠાનપુરના ધન સાર શેઠના પુત્ર ધનાકુમાર વેરે પરણાવી હતી, જ્યારે શાળીભદ્રનું ૩૨ સ્ત્રીઓ સાથે પાણગ્રહણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોભદ્ર શેઠે ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્રની શુદ્ધ આરાધનાને અંતે તેઓ દેવગતિ પામ્યા. ત્યાં ઉત્પન્ન થયા પછી શાલિભદ્રના પુણ્ય પ્રભાવે ગોભદ્ર (દેવ) ને પુત્ર પર અતિશય સ્નેહ હતો, તેથી તેઓ પુત્ર માટે દરરોજ વસ્ત્ર, ઘરેણાં અને પકવાનાદિથી ભરપુર ૯૯ પેટીઓ મોકલતા, જેના ઉપભોગમાં શાળીભદ્ર સુખ પામત અને દેવને સંતોષ થતો. આ રીતે ઘણા વખત સુધી તે દેવે પુત્રપ્રેમને લીધે કર્યું. અને જ્યારે શાળીભદ્રે દીક્ષા લીધી ત્યારે જ તે દેવે, પેટીઓ મોકલવાનું બંધ કર્યું. અનુક્રમે ગંભદ્ર મહાવિદેહ ક્ષેત્રમાં અવતરી મોક્ષમાં જશે.
૮૫ ગાતમ (૨) તેઓ અંધક વિષ્ણુના પુત્ર હતા. માતાનું નામ ધારિણું. શ્રી. ગૌતમ યુવાવસ્થા પામતાં આઠ સ્ત્રીઓ પરણ્યા. ભગવાન નેમિનાથની
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૭
દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા અને નેમ પ્રભુ પાસે દીક્ષા લીધી.
સ્થવિર મુનિ પાસે તેઓ ૧૧ અંગ ભણ્યા. ૧૨ વર્ષનું ચારિત્ર પાળ્યું. અંતિમ સમયે શત્રુંજય પર્વત પર અનશન કર્યું અને તેઓ મોક્ષમાં ગયા.
૮૬ ગરીરાણી ગૌરી એ શ્રી કૃષ્ણ વાસુદેવની રાણી હતી. તેમણે શ્રી નેમિનાથ પાસે દીક્ષા લીધી અને ચક્ષણ નામક આર્યજી પાસે રહ્યા. વીશ વર્ષનું ચારિત્ર પાળ્યું. ઘણો તપ કરી અંતિમ સમયે એક ભાસને સંથારો કરી તેઓ તેજ ભવમાં મેક્ષ ગયા.
૮૭ ગંગદત્ત હસ્તિનાપુરમાં ગંગદત્ત નામે ગાથાપતિ હતા. એકવાર ભગવાન મુનિસુવ્રત સ્વામી તે નગરમાં પધાર્યા. અન્ય લોકોની જેમ ગંગદત્ત પણ ભગવાનનું વ્યાખ્યાન સાંભળવા ગયા. દેશનાને અંતે તેઓ વૈરાગ્ય પામ્યા અને પ્રભુને કહ્યું–ભગવાન, મહને આપને ધર્મ
એ છે. માટે હું ઘેર જઈ, જે પુત્રને ગૃહકાર્યભાર સોંપી, આપના ધર્મની દીક્ષા લેવા ઈચ્છું છું. જવાબમાં ભગવાને કહ્યું – જેમ સુખ ઉપજે તેમ કરો.
ગંગદત્ત ઘેર આવ્યા. એક મહટે જમણવાર કરવામાં આવ્યો. જેમાં કુટુંબીઓ વગેરેને જમાડયા. ત્યારપછી તેમણે સર્વ કુટુંબીઓ સમક્ષ પોતાના ત્યાગ ભાવની વાત જણાવી. અને ગૃહકાર્યભાર મોટા પુત્રને સોંપ્યો. ત્યાંથી સર્વની રજા લઈ તેઓ પ્રભુ પાસે આવ્યા અને દીક્ષિત થયા. ત્યારબાદ ૧૧ અંગનો અભ્યાસ કર્યો. તપશ્ચર્યાને અંતે એક માસનો અનશન કરી, કાળ ધર્મને પામી ગંગદત્ત સાતમા દેવલોકમાં ગયા. ત્યાં ૧૭ સાગરની સ્થિતિ ભોગવી, તેઓ મહાવિદેડ ક્ષેત્રમાં અવતરશે અને તેજભવમાં મોક્ષ જશે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
૮૮ ચિત્ત અને બ્રહ્મદર
વારાણસી નગરીમાં શંખ રાજા રાજ્ય કરતા હતા. તેને નામુચિ નામે પ્રધાન હતો. પ્રધાન વિદ્યાકળામાં કુશળ હતો. પરંતુ તેનામાં
વ્યભિચારનું મોટું દુષણ હતું. એકવાર તે રાજાના અંતઃપુરમાં દાખલ થયો અને રાણુ સાથે પ્રેમ સુખ ભોગવવા લાગ્યો. આ વાતની રાજાને કોઈ અનુચર દ્વારા ખબર મળી; એટલે તે તપાસ અર્થે અંતઃપુરમાં આવ્યો. પિતાની રાણુ સાથે પ્રધાનને દુરાચાર સેવતો જોઈ રાજાને ઘણોજ ક્રોધ ચડ્યો. તત્કાળ તેણે પ્રધાનને પકડીને મંગાવ્ય; તેની સર્વ માલમીલ્કત જપ્ત કરી અને ભુદત નામના એક ચંડાળને બોલાવી પ્રધાનને શહેર બહાર લઈ જઈ ગરદન મારવાનો રાજાએ હુકમ ફરમાવ્યો. પ્રધાનને લઈને ચંડાળ જંગલમાં આવ્યું. અને રાજાનો હુકમ તેને કહી સંભળાવ્યો. આ સાંભળી પ્રધાન ભયથી ધ્રુજવા લાગ્યો, અને પિતાને નહિ મારવા તેણે ચંડાળને ઘણીજ આજીજી પૂર્વક વિનંતિ કરી. બદલામાં ચંડાળે કહ્યું કે તું મારા બે પુત્રોને સંગીત કળા શીખવે તો હું તને જીવતો રાખું. પ્રધાને તે કબુલ કર્યું. ચંડાળે તેને ગુપ્ત ભોંયરામાં રાખ્યો. અને તેની પાસે સંગીતવિદ્યા શીખવા તેણે પોતાના ચિત્ત અને
ભુતિ નામના બે પુત્રોને મોકલ્યા. પ્રધાન આ બંનેને સંગીત નૃત્ય આદિ કળાઓ શીખવવા લાગ્યા.
ચંડાળની સ્ત્રી પુત્રનું શિક્ષણ જેવા સારું વારંવાર આ ગુપ્ત ભોંયરામાં આવતી અને તે પ્રધાન સાથે વાર્તા વિનોદ કરતી. છેડા સમયના અંતે પ્રધાનને તથા ચંડાળ સ્ત્રીને પરસ્પર પ્રેમ બંધાયો. પ્રધાન દુરાચારી હોવાથી આ ચંડાળ સ્ત્રીની સાથે વિષય સુખ ભોગવવા લાગ્યો. પાપ કદી છાનું રહી શકતું નથી. એ ન્યાયે પ્રધાનના દુષ્કૃત્યની ભુદત્ત ચંડાળને ખબર પડી. તેણે વિચાર કર્યો –અહો ! આ પ્રધાન કેટલે બધે દુષ્ટ છે કે જ્યારે મેં તેને મેતથી બચાવ્ય
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૯
ત્યારે તે મહારીજ સ્ત્રી સાથે પ્રેમ બાંધવા તત્પર થયે! ધિક્કાર છે એ દુષ્ટાત્માને, હું હવે તેને તેના પાપને એગ્ય બદલો આપીશ. અને સમય આવતાં તેને ઘાટ ઘડી નાખીશ. આમ વિચારી તે ચંડાળ પ્રધાનને મારી નાખવાની તક શોધવા લાગ્યો. આ વાતની ચંડાળના બંને પુત્રોને ખબર પડી, એટલે તેમણે વિચાર્યું કે આપણે વિદ્યાગુરૂને બચાવ કરવો જોઈએ. એમ ધારી પિતાની ઈચ્છા તેમણે પ્રધાનને કહી અને છાની રીતે છટકી જવાનું પ્રધાનને કહ્યું; એટલે તેજ રાત્રે પ્રધાન ગુપ્ત રીતે ભોંયરામાંથી બહાર નીકળી ગયો, અને દેશ પરદેશ ફરવા લાગે. કેટલાક વખતે તે હસ્તીનાપુર નગરમાં આવી પહોંચે. અહિં સનંતકુમાર નામે ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો. પ્રધાન તેની પાસે આવ્યો અને દીન વદને તેણે નોકરીની માગણી કરી. અનંતકુમારે તેને સામાન્ય સીપાઈની નોકરી આપી; પણ પ્રધાન પોતાની બુદ્ધિ અને ખટપટના પરિણામે થોડા જ વખતમાં સનંતકુમારને પ્રધાન બન્યો, અને સુખ ભોગવવા લાગે.
આ તરફ બંને ચંડાળ પુત્ર સંગીત, નૃત્ય આદિ કળામાં કુશળ બન્યા હતા. એક વાર વારાણસી નગરીમાં પ્રમોદ મહોત્સવ હતો. સર્વ નગરજનો આનંદમાં મશગૂલ હતા. તે વખતે આ બંને ચંડાળ પુત્રો નગરજનોને પિતાની સંગીત કળા બતાવવા માટે શહેરમાં આવ્યા અને મુખ્ય રસ્તા પર ઉભા રહી હાથમાં વીણા લઈ સુમધુર કંઠે ગાન તાન કરવા લાગ્યા. સંગીતના મધુર સૂરથી પુષ્કળ માણસો મુગ્ધ બની ગાન તાન સાંભળવા લાગ્યા. તેવામાં કેટલાક લોકેએ આ ચંડાળાને ઓળખી કાઢયા. તેથી એકદમ તેઓ ગુસ્સે થયા અને પોતાને અભડાવ્યા તે માટે ક્રોધાયમાન થઈ હાથમાં લાકડી પત્થર જે કંઈ આવ્યું તે લઈ આ ચંડાળ પુત્રોને મારવા માટે પાછળ પડયા. બીકના માર્યા ચંડાળ પુત્રો ત્યાંથી નાસી ગયા અને જંગલમાં આવી પહોંચ્યા.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦
અહિં બંનેએ વિચાર કર્યો કે અહે, જગતમાં કેવા કેવા દુષ્ટ મનુબે વસે છે. આપણામાં સંગીતની સુંદર કળા હોવા છતાં માત્ર આપણી હલકી જ્ઞાતિને ખાતર તેઓ આપણે તિરસ્કાર કરે છે. માટે આપણે હવે આપઘાત કરવો ઈષ્ટ છે. એમ ધારી તેમણે ત્યાંથી પડીને મરી જવાનો નિશ્ચય કર્યો. તેવામાં એક મુનિ મહાત્મા પહાડ પર બેઠેલા. તેમની નજર આ બંને પર પડી. મુનિએ પોતાના જ્ઞાનબળે આ બંનેના મનોભાવ જાણી લીધા. તેથી તે મુનિ બોલ્યાઃ–ભાઈ, હમે કેણ છે, અને શે વિચાર કરો છો ? આ સાંભળી બંને જણ મુનિને પગે લાગી બોલ્યા-મહારાજ. અમે ચંડાળના પુત્રો છીએ. અમારી હલકી જ્ઞાતિને લીધે જગત અમારો તિરસ્કાર કરે છે. એટલે અમે આ પહાડ પરથી પડીને મરી જવા માગીએ છીએ. આ સાંભળી મુનિએ કહ્યું. વત્સ, તમે એમ માનો છો કે મરી જવાથી તમે સુખ પામશો ? ના. તેમ નથી. તમે પૂર્વ ભવમાં જાતિનો મદ કરેલો. તેથી જ તમે આ ભવે નીચ જાતિ પામ્યા છે અને વળી આપઘાત કરીને શા સારૂં વધારે દુઃખ વહોરવા તત્પર થાવ છોસુખ મેળવવાનો માત્ર એક જ માર્ગ છે. તે એ કે તમારા આત્માને તપ અને સંયમ વડે શુદ્ધ કરવો અને પ્રભુભક્તિમાં મશગૂલ બની ઉચ્ચ વિચારો અને ઉચ્ચ ભાવના ભાવવી. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, ક્ષમા, વિનય આદિ મહાન ગુણ વિકસાવવા અને શુદ્ધ સંયમ માર્ગે પ્રવર્તન કરવું. ઉપરના નિયમથી તમે આત્મકલ્યાણ સાધી શકશો. જન માર્ગમાં ગમે તે જાતિને મનુષ્ય દીક્ષિત થઈ શકે છે, માટે તમારી હલકી જાતિ માટે ખેદ ન કરતા ખુશીથી દીક્ષા લ્યો. તમારો ઉદ્ધાર થશે. મુનિને આ ઉપદેશ બંનેના હદયમાં વસી ગયે. તરત જ તેમણે મુનિ પાસે દીક્ષા લીધી, અને તપ સંયમમાં આત્માને ભાવતાં તેઓ ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા.
ફરતા ફરતા તેઓ હસ્તિનાપુર નગરના ઉદ્યાનમાં પધાર્યા. આજે બંને મુનિવરોને ભાસક્ષમણનું પારણું હતું. એટલે તેમાંના
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૩
એક સંભૂતિમુનિ ભિક્ષાર્થે શહેરમાં કરવા લાગ્યા. તેવામાં નામુચિ નામના પ્રધાને પોતાના મહેલની બારીમાંથી આ મુનિને જતાં જોયાં. તરત જ તેણે મુનિને એળખી કાઢયા, અને વિચાર કર્યોઃ અરે ! આ તા પેલા ચંડાળનેા પુત્ર, તેણે દીક્ષા લીધી લાગે છે, મારી બધી વાત આ જાણે છે, અને કદાપિ તે મારી વાત રાજાને કહેશે તે મારે અહિંથી નાસી જવું પડશે. માટે મારે આ મુનિને ગામમાંથી હાંકી કાઢવા જોઈ એ. એમ વિચારી પ્રધાન પેાતાના અનુચરા સાથે નીચે આવ્યા અને મુનિ પાસે જઈ તેમને ખૂબ માર મારવા લાગ્યા. મુનિ નિઃશસ્ત્ર હતા, તપસ્વી હતા. હેમનાથી માર સહન થઈ શકા નહિ. એટલે તરત તેમને અંગેઅંગમાં ક્રોધની વાળા વ્યાપી ગઈ. પાતાની તેજીલેશ્યાના બળે તે મેાઢામાંથી ધૂમાડાના ગેટેગેાટા કાઢતાં ઉદ્યાન તરફ જવા લાગ્યા. ધુમાડાથી આખું આકાશ અને શહેર છવાઈ ગયું. ચક્રવર્તીએ અનુચર મારફત જાણ્યું કે કોઈ એ જૈનમુનિને સતાવ્યા છે; તેથી આમ બન્યું છે. એટલે ચક્રવર્તી ઉદ્યાનમાં સંભૂતિ મુનિ પાસે આવ્યા. તે વખતે અને મુનિવરે એ અનશન કરેલું. ચક્રવતી એ સભૂતિ મુનિને વંદન કરી કહ્યું. મહારાજ, અમારા અપરાધ ક્ષમા કરે અને શાંત થાઓ. તથાપિ સંભૂતિ મુનિ શાંત થયા નહિ, એટલે ચિત્ત મુનિએ સંભૂતિ મુનિને કહ્યું: હું ક્ષમાશ્રમ, અનંત પુણ્ય અને પ્રાપ્ત થયેલું ચારિત્ર શા સારૂ' બાળીને ભસ્મીભૂત કરેા છે. માટે સમજો અને શાંત થાવ. ઉક્ત શબ્દોથી સČભૂતિ મુનિ શાંત પડયા. ફરી ચક્રવર્તીએ તેમને વંદન કર્યું, ચક્રવર્તીની સ્ત્રી સુનંદાએ પણ મસ્તક નમાવીને સભૂતિ મુનિના ચરણમાં વંદન કર્યું. સભૂતિમુનિ તે વખતે ધ્યાન દશામાં લીન થયેલા હતા. જે વખતે ચક્રવર્તીની સ્ત્રી સુનંદાએ મુનિને વંદન કર્યું, તે વખતે તેના માથામાં નાખેલ ચંદન ખાવનાના તેલનું ટીપું સંભૂતિ મુનિના ચરણ પર પડયું. તેલની ઠંડક અને સુગંધથી સભૂતિ મુનિનું ચિત્ત વિલ બન્યું. તેમણે નેત્ર ખાલી ઉંચે જોયું.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૨ તો સાક્ષાત્ દિવ્યાંગના સમી સૌંદર્યવાન સ્ત્રો તેમના જેવામાં આવી. જોતાં જ તે એકદમ તેનામાં મુગ્ધ બન્યા અને વિકાર ઉત્પન્ન થા. તરત જ તેમણે નિયાણું કર્યું કે જે મારા તપ સંયમનું ફળ હોય તે આવતા ભવે મને આ સ્ત્રીરત્ન પ્રાપ્ત થજે. અહા, કાંચન અને કામિનીને પ્રભાવ જગત જનો પર કેવો પડે છે. જેનું અપૂર્વ ચારિત્ર બળ છે, એવા મહાન મુનિવરો પણ સ્ત્રીઓના સૌંદર્યમાં વિકારવશ બની આત્માનું હિત ગુમાવી બેસે છે.
ચક્રવર્તી ત્યાંથી સ્વસ્થાનકે આવ્યા. તેમને ખબર પડી કે મુનિના ક્રોધનું કારણ પ્રધાન હતો. તેથી તેમણે પ્રધાન પર ગુસ્સે થઈ તેના ઘરબાર લૂંટી લીધા અને તેને રાજ્યમાંથી હાંકી કાઢયો. બંને મુનિવરે કેટલાક વખત સુધી અણસણ વૃત પારી કાળાન્તરે કાળ ધર્મને પામ્યા અને સૌધર્મદેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચિત્ત મુનિ પુરિમતાલ નગરમાં એક ધનાઢય શેઠને ત્યાં પુત્રપણે અવતર્યા અને સંભૂતિ મુનિ કપિલપુર નગરમાં બ્રહ્મભૂતિ રાજાને ત્યાં, તેની ચુલ્લણી રાણની કુક્ષિમાં પુત્રપણે ઉપજ્યા. તે જ વખતે રાણીએ ચૌદ સ્વપ્ન દીઠાં. તીર્થકર અને ચક્રવર્તીની માતા ચૌદ સ્વપ્ન દેખે છે. અનુક્રમે સવાનવ માસે પુત્રનો જન્મ થયો. રાજાએ જન્મત્સવ ઉજવ્યા અને પુત્રનું નામ “બ્રહ્મદત્ત' પાડ્યું. કેટલાક સમયે રાજા મરણ પામે. કુમાર તે વખતે બાલ્યાવસ્થામાં હતો. એટલે રાજ્યનો સઘળે કાર્યભાર રાજાએ પોતાની માંદગી વખતે તેના દીર્ઘ નામના એક મિત્ર રાજાને સોંપ્યો હતો. આ દીર્ઘ રાજાને ચુલ્લણ રાણી સાથે આડો સંબંધ હતો. આખો દિવસ અને રાત તે ચલ્લણના આવાસમાં જ પડે રહે અને તેની સાથે પ્રેમ સૂખ ભોગવે. આ વાતની બ્રહ્મદત્તને ખબર પડી. પોતાની માતાનું દુષણ તેનાથી સહન ન થયું, એટલે એકવાર તેણે દીર્ઘ રાજાને ચોકખું સંભળાવી દીધું કે હમે અંતઃપુરમાં મારી માતા સાથે દુષ્ટ રીતે વર્તે છે, પણ યાદ રાખજો કે હું તમને કઈ વખત જાનથી મારી નાખીશ. આ શબ્દો સાંભળતાં
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૩ દીર્ઘરાજાને કાળ વ્યાપ્યો. તેણે સઘળી વાત ચુલણને કરી. ચુઘણુએ દીર્ઘરાજાને કહ્યું: સ્વામીનાથ, હમે ફીકર શીદને કરે છે ? હું બ્રહ્મદત્તને થોડાક વખતમાં જ પ્રાણ લઈ લઈશ અને આપણે સુખ ચેનથી હંમેશની માફક રહીશું. ચુઘણું રાણું બ્રહ્મદત્તને જાન લેવાની યુક્તિ શોધવા લાગી. તેણે નગર બહાર એક સુંદર લાખાગૃહ તૈયાર કરાવ્યું અને ત્યાં બ્રહ્મદત્તને રહેવા કહ્યું. બ્રહ્મદત્ત ત્યાં રહેવા ગયો. આ વાત દીર્ઘરાજાના પ્રધાન મારફત બ્રહ્મદત્ત જાણી, એટલે તેમણે રાતોરાત તે લાખાગૃહમાંથી છેક શહેર બહાર ભાગોળ સુધીની એક સુરંગ ખોદાવી. રાત્રે બ્રહ્મદત્ત અને પ્રધાનપુત્ર બંને તેમાં સૂઈ રહ્યા.
મધ્યરાત્રિનો સમય થયો. રાણી ચુલ્લણી તે લાખાગૃહ પાસે આવી પહોંચી. એક દિવાસળી તે મહેલને ચાંપી; ચાંપતાં જ ભડભડ ભડકા થવા લાગ્યા અને ક્ષણવારમાં આ મહેલ સળગી ઉઠે. પ્રધાન પુત્ર અને બ્રહ્મદત્ત ભયભીત થઈ ગયા. પ્રધાન પુત્રે સુરંગનું દ્વારા બ્રહ્મદત્તને બતાવ્યું, બ્રહ્મદત્તે પગની એક ઠોકર મારી વજનદાર દ્વાર ખેલી નાંખ્યું, બંને તેમાં દાખલ થયા અને સુરંગ વાટે શહેર બહાર નીકળી પરદેશને પંથે પડયા. પોતાની અજબ શક્તિના બળે તેણે દેશપરદેશના અનેક રાજ્યો જીત્યા, અનેક સ્ત્રીઓને પરણ્ય અને સૈન્ય લઈને તે દીર્ઘરાજા પર ચડી આવ્યો. તેને મારીને તે રાજ્યાસને બેઠે. પિતાના અપૂર્વ બળથી અને ચક્રરત્નના પ્રભાવથી બ્રહ્મદત્ત એક પછી એક અનેક દેશો જીત્યા અને છખંડ સાધી તે ચક્રવતી તરીકે દિગ્વિજયી થયે.
એકવાર બ્રહ્મદત્ત રાજસભામાં બેઠો છે, તેવામાં નાટકીયા લોકે ત્યાં નાટક કરવા આવ્યા. નાટકના વિધવિધ પાઠનું આબેહુબ ચિત્ર દેખી પૂર્વભવમાં દેવલોકમાં નાટક દેખ્યાનું તેને સ્મરણ થયું, અને તરત જ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વડે બ્રહ્મદતે
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪ પિતાના પૂર્વનાં પાંચ ભવો જોયા. તેમાં પોતાને ભાઈ ચિત્ત બધા ભવોમાં સાથે સાથે જ જો. તરત તેને વિચાર થયે-અહો ! મહારે પાંચ ભનો સંગાથી ભાઈ આ ભવમાં કયાં હશે ? એમ વિચારી તેણે એક શ્લોક રચી ગામમાં ઢંઢરે પીટાવ્યું કે આ મારે અ લોક જે કઈ પૂરો કરી આપે, તેને હું મારું અધું રાજપાટ આપીશ. તે અર્ધ લોક આ પ્રમાણે હતો.
गोप दासो मृगो हंसो, मत्तंगामरो यथा
ઉપરનો લોક સર્વ કઈ મુખપાઠ કરી વારંવાર બોલે; પણ તેને બીજો અર્ધો ભાગ કઈ બરાબર બનાવી શકે નહિ.
હવે આ તરફ ચિત્ત મુનિ પુરિમતાલમાં એક શેઠને ત્યાં જન્મેલા. ઉંમર લાયક થતા એક મુનિ પાસે ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી તેમણે દીક્ષા લીધેલી. તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન થયેલું, અને તે પણ પિતાના પૂર્વ ભવોનાં સંગાથી ભાઈને ખોળવા પ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા કપિલપુર નગરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં એક ખેડૂત અર્ધક ગોખતો હતો. તે તેમના સાંભળવામાં આવ્યો. એટલે તેમણે ધાર્યું કે જરૂર મહારો ભાઈ અહિંજ છે. એટલે તેમણે ખેડૂતને પાસે બોલાવી તે છેક પૂરે કરી આપ્યો. ખેડૂત હર્ષ પામતો રાજસભામાં ગયો અને નીચે પ્રમાણે લોક બોલ્યો –
गोप दासो मृगो हंसो, मत्तंगामरो यथा एषां षष्टयो जाति मन्यामन्य भावि मुक्तयो
આ સાંભળી બ્રહ્મદત્ત આશ્ચર્ય પામ્યો અને પિતાને ભાઈ આવો દરિદ્ર થયે, એ તેને લાગી આવવાથી તત્કાળ તે મૂછ પામ્યો. થોડીવારે શુદ્ધિ આવતાં રાજાએ દમ દઈ ખેડુતને પૂછ્યું કે આ શ્લોક તેં બનાવ્યો ? ખેડુત હાથ જોડી બોલ્યોઃ ના, મહારાજા. અહિં ઉદ્યાન પાસે એક મુનિ પધાર્યા છે, તેમણે આ કેક બનાવ્યો
Page #134
--------------------------------------------------------------------------
________________
૫
છે. આ સાંભળી રાજાએ ખેડુતને ચા ુક ધન આપી વિદાય કર્યાં અને પે!તે અશ્વારૂઢ થઈ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ધ્યાનસ્થ એડેલા ચિત્ત મુનિને તેણે વંદન કર્યું અને કહ્યું:~
અહો
! આપણે પાંચ ભવાથી ભેગા હતા. ૧ લા ભવમાં દાસ. ૨ મૃગ. ૩ હે'સ. ૪ ચંડાળ. ૫ દેવ. અને ૬ આપણે અને જુદા પડયા તેનુ શું કારણ ?
ઠ્ઠા ભવમાં
ચિત્ત——અહા બ્રહ્મદત્ત ! સનતકુમાર ચક્રવર્તીની સુનંદા સ્ત્રીને દેખી મુનિપણામાં તું મેાહ પામ્યા અને તેને મેળવવાનુ તે નિયાણું કર્યું. તેથી આપણે અને આ ભવે જુદા પડયા.
બ્રહ્મદત્ત——હે ભાઈ, ગત જન્મમાં મેં ચારિત્ર પાળ્યું તેનું ફળ મને પ્રત્યક્ષ મળ્યું. પણ તમે ગત જન્મમાં ચારિત્ર પાળી ભિક્ષુક અન્યા અને આ જન્મમાં પણ ભિક્ષુકજ રહ્યા, તે તેનું ફળ તમે કેમ ન પામ્યા ?
ચિત્ત—હે બ્રહ્મદત્ત. કરેલાં કર્મનું ફળ તે અવશ્ય છેજ. તું એમ ન સમજતા કે હું સુખી થ્રુ અને ચિત્ત દુ:ખી છે; મ્હારે પણ ધણી ઋદ્ધિ હતી. પણ એકવાર સાધુ મહાત્માએ મને સમજાવ્યું કે પ્રભુની વાણી અને જ્ઞાનદર્શનચારિત્રની લીનતામાં અપૂર્વ સુખ છે; તેથીજ મેં જગતની ક્ષણભંગુર ઋદ્ધિ છેાડીને દીક્ષા લીધી છે.
બ્રહ્મદત્ત—મહારાજ. મારે ત્યાં દેવિવમાન જેવાં સુંદર મહેલે છે, અનુપમ લાવણ્યવાળી સ્ત્રીઓનાં વૃંદ છે. અગણિત લક્ષ્મી છે. માટે આપ પણ સાધુ ધર્મ છેાડી મારી સાથે રહેા. મને સાધુપણું દુઃખમય દેખાય છે.
ચિત્ત—હે રાજન! સર્વ ગીતગાન વિલાપ સમાન છે. નાટાર્ભ વિટંબણા માત્ર છે. અલકારા ભાર રૂપ છે. કામ ભેગા દુઃખ આપનારા છે. વૃથા તેમાં મેાહ ન પામ. તે સઘળાનું પરિણામ કેવળ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૬
દુઃખ છે. અને તપ સંયમ શીલતામાં ખરું સુખ રહેલું છે. માટે આ ક્ષણિક કામ ભોગે, નાશવંત લક્ષ્મી, અનિત્ય શરીર ઈત્યાદિને મેહ છોડે અને પરમ પવિત્ર સુખદાયક ચારિત્ર માર્ગને ગ્રહણ કરે.
બ્રહ્મદત્ત—હે મુનિ. તમારો ઉપદેશ મારા ગળે કઈ રીતે ઉતરે તેમ નથી. આ વૈભવ, આ મોજશોખ, અતુલ લક્ષ્મી, સૌંદર્યવાન સ્ત્રીઓ, નોકર, ચાકર, મહેલાતો, છખંડનું આધિપત્ય એ સર્વ મહારાથી કોઈ રીતે છેડી શકાય તેમ નથી.
ચિત્ત—હે રાજન. જે હારાથી તે ન છોડી શકાય તે તું જીવદયા આદિ ગૃહસ્થધર્મને અંગીકાર કર અને આત્માની ઉચ્ચ દશાની ભાવના ભાવ. જેથી તે પરલોકમાં સુખ પામે.
બ્રહ્મદત્ત–મહારાજ. તેમાંનું કંઈ પણ મહારાથી બની શકે તેમ નથી. માટે વૃથા ઉપદેશ મને ન આપે.
ચિત્ત–હે બ્રહ્મદત્ત. હારા ઉપદેશની તને કંઈ પણ અસર થઈ નહિ, તો તારી સાથે આ સઘળો મિથ્યા વાર્તાલાપ થયે. તો હવે જઈશ.
બ્રહ્મદત્ત—ભલે. આપની જેવી ઈચ્છા.
બ્રહ્મદત્તને ચિત્ત મુનિનો ઉપદેશ રૂએ નહિ. ચિત્તમુનિ ત્યાંથી ચાલ્યા ગયા અને તપ સંયમમાં આત્માને ભાવતા ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. ઘણું વર્ષો સુધી અપૂર્વ ચારિત્રને પાળી, આત્માની વિશુદ્ધ ભાવના ભાવતાં ચિત્તમુનિ કૈવલ્યજ્ઞાન પામી મોક્ષમાં ગયા. બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજ્યમાં આવી અનેક જુલ્મો, હિંસા દુરાચાર આદિ મહાન પાપ ક્રિયાઓ સેવવા લાગે. એક બ્રાહ્મણ પર ક્રોધને વશ થઈ તેણે અનેક બ્રાહ્મણોને સંહાર કર્યો. એ રીતે અનેક પાપનો કુંજ એકઠે કરીને બ્રહ્મદત્ત ચક્રવર્તી મરણ પામીને સાતમી નરકમાં ઉત્પન્ન થયા અને મહા દુઃખને પામે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૭.
૮૯ ચુલ્લણપીતા. વારાણસી નગરીમાં ચુલ્લણ પીતા નામે ગાથાપતી હતા. તેમને શ્યામા નામે સ્ત્રી હતી. તેઓ રિદ્ધિ સિદ્ધિમાં આણંદ શ્રાવકથી બમણુ હતા. એક વાર પ્રભુ મહાવીર પધાર્યા. ચલ્લણપીતા વંદન કરવા ગયા, અને પ્રભુના ઉપદેશથી વૈરાગ્ય પામી બારવ્રતધારી શ્રાવક થયા. જ્યેષ્ઠ પુત્રને કાર્યભાર સંપીને પૌષધશાળામાં આવીને તે ધર્મ ધ્યાન કરવા લાગ્યા. અર્ધ રાત્રી વીત્યા બાદ એક દેવ પ્રગટ થયો. તેણે ભયંકર રૂપ બતાવી કામદેવની માફક ચુલ્લણપીતાને વ્રત ભંગ કરવાનું કહ્યું. પરંતુ તે જરા પણ ડગ્યા નહિ, આથી દેવે તેના જ્યેષ્ઠ પુત્રને તેની સામે લાવીને મારી નાખે, અને તેના ત્રણ ટુકડા કરી, તેના માંસને એક ધિગધગતી કડાઈમાં તળીને, તેના લોહીના છાંટા ચુલ્લણપીતાના શરીરપર છાંટયા. પરિણામે તેને ઘણી વેદના થઈ, છતાં પણ પિતાના વ્રતથી તે જરા પણ ચળ્યા નહિ. પછી તે દેવે, તેના બીજા પુત્રને લાવી જ્યેષ્ઠ પુત્રની માફક કર્યું. છતાં ચુલ્લણપીતા લેશ માત્ર ડગ્યા નહિ. પછી દેવે તેને ત્રીજા પુત્રને લાવી તેની પણ તેવી જ દશા કરી. તેનું લોહી ચુલ્લણપીતાના શરીર પર છાંટયું, તો પણ ચલ્લણપીતા જરા પણ ક્ષોભ પામ્યા નહિ. તેથી તે દેવ વધારે કોપાયમાન થયો, અને ચુલ્લણપીતાને તેની માતાને મારી નાખવાનો ભય બતાવ્યો. ચુલણપીતા માતાનું નામ સાંભળીને ક્ષોભ પામ્યા અને વિચાર કર્યો કે આ દેવ અનાર્ય છે, અને જેવી રીતે
આ ત્રણ પુત્રોને મારી નાખ્યા, તેવી જ રીતે હારી દેવગુરૂસમાન વહાલી માતાને પણ તે મારી નાખશે; એમ ધારી ચુલ્લણપીતા તે દેવને પકડવા ઉઠે; તરતજ તે દેવ આકાશભણું બ્લાસી ગયો, અને ચુલ્લણ પીતાના હાથમાં એક સ્તંભ આવ્યો; તેથી તેણે મોટા શબ્દો વડે કોલાહલ કર્યો. આ સાંભળી તેમની માતા દોડી આવ્યાં અને ભયંકર કોલાહલ કરવાનું કારણ પૂછયું, ચુલણપીતાએ બનેલી
Page #137
--------------------------------------------------------------------------
________________
સર્વ હકીકત કહી, તે સાંભળી તેમની માતાએ કહ્યું. હે પુત્ર, કેઈએ હારા પુત્રોને ઘેરથી લઈ જઈને માર્યા નથી. પણ કઈ પુરૂષે તને ઉપસર્ગ આપ્યો છે અથવા કેઈ ભાયાવી દેવે તારી પરીક્ષા કરવા આમ કર્યું લાગે છે. માટે હે પુત્ર, હાર વ્રતનો આ રીતે ભંગ થયો છે; માટે પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થાઓ. ચુઘણું પીતાએ માતાનું વચન માનીને પ્રાયશ્ચિત લીધું. પછી તેમણે ૧૧ પ્રતિભા ધારણ કરી, કાળાતે સંથારે કરી, ચુલ્લણપીતા શ્રાવક કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી, સર્વ દુઃખનો અંત કરી મેક્ષ ગતિને પામશે.
૯૦ ચુલ્લ શતક આલંબિકાનગરી, ચુઘણીશતક ગાથાપતી, બકુલા નામે તેમની સ્ત્રી. રિદ્ધિસિદ્ધિ કામદેવ શ્રાવક જેટલી જ. પ્રભુ મહાવીર પધાર્યા. ચુલણશતક વંદન કરવા ગયા. પ્રભુના ઉપદેશથી બુઝળ્યા અને બાર વ્રતધારી શ્રાવક થયા. મોટા પુત્રને ઘરનો કારભાર સોંપી ધર્મધ્યાન કરવા લાગ્યા. મધ્ય રાત્રે તેમને ધર્મથી ચળાવવા ભયંકર રૂપ ધારણ કરીને એક દેવ આવ્યો, અને ચુલ્લણપીતાની માફક તેના પુત્રને તેની સમીપ લાવી મારી નાંખ્યા, અને તેનું માંસ તળીને કકડા તથા લેહી તેના શરીર પર છાંટયું. છતાં ચુલ્લણીશતક જરા પણ ડગ્યા નહિ. આખરે દેવે તેનું તમામ ધન હરણ કરીને આલંભિકા નગરી ની ચોતરફ ફેંકી દેવાને ભય બતાવ્યો, તેથી યુદ્ધશતક ક્ષોભ પામ્યા અને દેવને પકડવા દોડયા. દેવ નાસી ગયો. કોલાહલ સાંભળી તેમની સ્ત્રી બહુલા દોડી આવી અને કેલાહલનું કારણ પૂછયું. ચુલ્લશતકે વાત જણાવી. તેની સ્ત્રીએ દેવતાનો ઉપસર્ગ છે, એમ કહેવાથી ચુલ્લણશતકે પ્રાયશ્ચિત્ત કર્યું. ચુઘણુશતકે ત્યારબાદ ૧૧ પ્રતિમા ધારણ કરી. અંતિમ સમયે સંથારે કર્યો અને એક ભાસને સંથારો ભોગવી કાળ કરીને તે પહેલા દેવલોકમાં ગયા, અને ત્યાંથી થવી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ જશે.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૯
ચેડારાજા ( ચેટકરાજા )
તેઓ અગાળ દેશની વિશાળા નામક નગરીના રાજા હતા. તેઓ ભગવાન મહાવીરના મામા થતા હતા. ચેડા રાજા જૈન ધર્મી હતા, એટલું જ નહિ પણ તેમણે શ્રાવકના ખાર વ્રત ધારણ કર્યાં હતા. વ્રતધારી છતાં તેમને અનેક રાજાએક સાથે યુદ્ધમાં ઉતરવુ પડયું હતું. વ્રતધારી વિના અપરાધે કોઈના પર ધા ન કરે, કે વિના અપરાધે કાઈ ને ણે નહિ. પ્રતિપક્ષી લડવાનું કારણ ઉત્પન્ન કરે તેા જ તે વ્રતધારી રાજાએ વિગ્રહમાં ઉતરતા. ચેડા રાજા મહા સમર્થ અને પરાક્રમી હતા. તેઓ એવા નિશાનબાજ હતા, કે તેમણે ફેકેલુ બાણુ કદી નિષ્ફળ ન જતું. કાણિક સાથેના યુદ્ધમાં કાલિ આદિ કુમારને પેાતાના તરફ પહેલું ખાણ છેડવાનું ચેડારાજાએ કહેલું, અને તેએાના ખાણેા આવ્યા પછી જ, તે ખાણા ચૂકાવીને પાતે ખાણા છોડી તેમના સંહાર કરેલે. ચડપ્રદ્યોતાદિ અનેક રાજાએને તેમણે ક્ષમા આપીને છોડી મૂકેલા. કોણિક સામેના વિગ્રહમાં દેવા તેમને વિશાળા નગરીમાંથી ઉઠાવી ગયા હતા; અને તિર પ્રદેશમાં તેમણે પેાતાનું જીવન પુરું કર્યું હતું. મહારાજા ચેટકને સાત પુત્રીએ હતી. જૈનધર્મીઓને જ પેાતાની કન્યા આપવાને ચેડારાજાનેા નિરધાર હાવાથી પેાતાની છ કન્યાએ જૈન રાજાએ વેરે પરણાવી હતી. માત્ર એક ચેલા અભયકુમારની યુક્તિથી ન્હાસી જઈને રાજા શ્રેણિક ( બૌદ્ધધર્મી ) ને પરણી હતી, પણ પછીથી તે રાજા જૈનધર્મી થતાં ચેલા જૈનમાર્ગાનુયાયિની બની રહી હતી.
૯૨ ચેલ્લુણા ( ચિલ્લણા દેવી )
તે વિશાળા નગરીના મહારાજા ચેટકની પુત્રી હતી. ચેલ્લણાની બીજી બહેન સુજ્યેષ્ટા અતિ રૂપવાન હતી, તેનાથી મેાહિત બનીને શ્રેણિક રાજાએ તેણીને પરણવાના નિશ્ચય કર્યાં. આ માટે અભય
Page #139
--------------------------------------------------------------------------
________________
કુમારે એક સુરંગ વાટે સુકાનું હરણ કરી જવા માટે યુક્તિ રચી. આ વાતની ચેલણને ખબર પડતાં તેણે સુભેછાને તેની સાથે લઈ જવાનું કહ્યું. સુકાએ તે કબુલ કર્યું. અને બંને જણ સુરંગના મુખ્ય દ્વાર સુધી ગયા. તેવામાં સુભેછા પિતાને હાર ભૂલી જવાથી તે લેવા માટે પાછી ફરી. આ તરફ શ્રેણિકરાજાએ ઉતાવળમાં ચલ્લણને સુકા ધારીને ઉઠાવી અને રથમાં નાખી; ત્યાંથી રાજગૃહમાં આવી શ્રેણિક રાજાએ ગાંધર્વ લગ્નથી ચલણાનું પાણગ્રહણ કર્યું.
રાણું ચલણ પતિભક્ત અને જૈન ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધાવંત હતી. રાજા શ્રેણિક બૌદ્ધધર્મી હોવા છતાં ચેલણાને તેનાં ધર્મપાલનમાં જરાપણ અંતરાય કરતો ન હતો. જોકે વારંવાર તેમને ધર્મ સંબંધી વાદવિવાદ થતો હતો, પરંતુ તેઓ ધર્મના મૂળ સ્વરૂપને આખરમાં પકડી સંતોષ માની લેતા અને ઉભય એક બીજાના ધર્મ પ્રમાણે વર્તતાં. એક વખત ચિલણએ શ્રેણિકના આગ્રહથી, બૌદ્ધ ભિક્ષુઓને જમવા માટેનોતર્યા. જમણમાં બીજી રસાઈ સાથે ચિલણાએ રાઈતું કર્યું હતું. તેમાં ભિક્ષુઓની અમુક વસ્તુઓની કરચ કરી મિશ્રણ કર્યું અને ભિક્ષુઓને જમાડ્યા. જમી રહ્યા બાદ ભિક્ષુઓએ પિતાની વસ્તુઓની તપાસ કરી તો તે ગેરવલ્લે પડેલી જાણી. તે બાબત ચેલણાને પૂછતાં ચેલણાએ કહ્યું, કે આપ તે જ્ઞાની છે, તેથી તે વસ્તુઓ કયાં છે, તે તમે જાણતા જ હશે. પણ ભિક્ષુઓને આવું જ્ઞાન ન હતું. આથી ચેaણાએ તેમને એક ફાકી આપી. તે ફાકવાથી ભિક્ષુઓને વમન થયું, જેમાંથી ખોવાયેલી વસ્તુઓની કરો નીકળી. આ જોઈ ભિક્ષુઓ ઝંખવાણું પડી ગયા.
આ વાત શ્રેણિકના જાણવામાં આવ્યાથી, તેણે જૈનધર્મી સાધુની અવગણના કરી, પિતાનું વેર વાળવાનો નિર્ણય કર્યો. તેણે એક વાર એક એકલ વિહારી સાધુને પકડી એક કોટડીમાં પૂર્યા,
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૧
અને તે સાધુની સાથે તેજ કોટડીમાં એક વેશ્યાને પૂરી, કોટડીના દ્વાર બંધ કરાવ્યા. ત્યારપછી શ્રેણિકે મહેલમાં આવીને ચેલણને કહ્યું કે તારા ગુરૂ સ્ત્રીઓ સાથે રાત રહે છે અને વ્યભિચાર સેવે છે. જવાબમાં ચલણાએ કહ્યું કે અમારા ધર્મગુરૂ કદી સ્ત્રીઓને સ્પર્શ ન કરે, પરંતુ તમારા જ ધર્મગુરુઓ સંબંધમાં આવું હાય. બંનેએ આ વાતની સવારમાં પ્રત્યક્ષ ખાત્રી કરવાનું નક્કી કર્યું.
રાજાએ શહેરના લોકોને જન ધર્મના સાધુઓનું દુષણ નિહાળવા પ્રાતઃકાળે વહેલાસર કોટડી આગળ આવવાનું સૂચન કરાવી દીધું હતું.
આ તરફ સદ્ભાગ્ય મુનિ લબ્ધિવંત હતા. તેથી જનધર્મ પરનું કલંક ટાળવા તેમણે પોતાની પાસે સાધુવેશ લબ્ધિ વડે બાળી મૂકો. આથી પેલી વેશ્યા ભય પામીને દૂર ઉભી રહી. સાધુએ પિતાનું રૂપ પણ ફેરવી નાખ્યું. સવારે લોકોની ઠઠ્ઠ કોટડી પાસે જમા થઈ
રાજા અને રાણી તે સ્થળે આવ્યા. રાણુના દેખતાં રાજાએ સીલ કરાવેલી કોટડી ઉઘડાવી, તો તેનાં ભારે આશ્ચર્ય વચ્ચે રાજાએ જૈન સાધુને જોયા નહિ, પણ અન્ય સાધુને વેશ્યા સાથે બહાર નીકળતાં જોયા. આથી રાજા લજજા પામ્યા. ત્યારથી તેમને જન ધર્મ પ્રત્યે કંઈક પ્રેમાનુરાગ થયો અને ત્યારબાદ શ્રેણિક રાજા, અનાથી મુનિના સત્સંગથી ચૂસ્ત જન બન્ય.
ચેઘણું પર રાજાને અત્યંત સ્નેહ હોવાથી તેને પટ્ટરાણી પદે સ્થાપી હતી. ચેલણથી શ્રેણિકને, કોણિક, હલ અને વિહલ નામના ત્રણ પુત્રો થયા હતા. કોણિક ઉદર સ્થાનમાં આવતાં, સતી ચિલશાને શ્રેણિકના કાળજાનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયેલે, તે વિચક્ષણ અભયકુમારે પૂરો કર્યો હતો. ચલણ એક પ્રભાવશાળી અને સતી શિરોમણું સન્નારી હતી.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
૯૩ ચડપ્રüાત્
તે ઉજ્જિયનીને રાજા હતા; અને ચેડા રાજાની પુત્રીશિવાદેવીને પરણ્યા હતા. ચંડપ્રદ્યોત વ્યભિચારી રાજા ગણાતા. તેણે મૃગાવતીને મેળવવા માટે કૌશખી નગરીના શતાનિક રાજા પર ચડાઇ કરી હતી. તેમાં શતાનિક ભય પામ્યા અને ત્રાસને લીધે તેને કોલેરૂં થવાથી તે મરણ પામ્યા. મૃગાવતીએ જાણ્યું કે ચંડપ્રદ્યોત્ હવે મારાપર બળાત્કાર કરશે, એ ભયથી તેણે રાજા સાથે યુક્તિથી કામ લઈ પોતાના અચાવ કરવાના વિચાર કર્યાં. રાજા સાથે લગ્ન કરવાનું આશ્વાસન આપી તેણીએ કૌશાંખીને કિલ્લા સમરાવવાનુ ચડપ્રદ્યોતને કહ્યું. એટલે મૃગાવતી મેળવવાની લાલસાએ ચડપ્રદ્યોતે કિલ્લો સમરાવવા શરૂ કર્યાં. કિલ્લા પૂરા થતાં જ મૃગાવતી દરવાજા અંધ કરાવી મહેલમાં ભરાઇ એડી. દરમ્યાન પ્રભુ મહાવીર ત્યાં પધાર્યાં એટલે મૃગાવતીએ હિંમતપૂર્વક દરવાજા ઉધડાવી નાખ્યા અને તે પ્રભુની દેશના સાંભળવા ગઇ, ત્યાં તેણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી.
આથી નિરાશ બની ચંડપ્રદ્યોતે રાજગૃહી પર ચડાઈ કરી અને તે નગરીને ધેરા ધાલ્યેા. આ વખતે અભયકુમારે એક યુક્તિ રચીને રાજગૃહની બહાર એક લેખડના વાસણમાં સાનામહારા મૂકાવી, તે વાસણ જમીનમાં દટાવ્યું અને રાજાને કહેવડાવ્યું કે તમારા સાગ્રીતેા અમારા ધનથી લલચાઈને, તમને પકડી અમારે સ્વાધીન કરવાના છે, માટે ચેતજો. આથી ચડપ્રદ્યોતે ખાત્રી કરવા પેાતાના સાથીદારા માંહેના એક રાજાના તંબુ આગળ ખેાદાવ્યું, તે ત્યાંથી ધન નીકળ્યું. આથી ચડપ્રદ્યોતૂ ન્હાસી ગયેા, તે સાથે બીજા મદદગાર રાજાઓ પણ પેાતાના લશ્કર સાથે રાજગૃહ છેાડી ન્હાસી ગયા. પાછળથી અભયકુમારના આ પ્રપંચની ચંડપ્રદ્યોને ખબર પડી, એટલે તેણે અભયકુમારને પકડી લાવનાર માટે ભારે ઇનામ જાહેર કર્યું. અભયકુમારને પકડી લાવવાનું બીડુ ઉજ્જયિનીની એક
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૩
વેશ્યાએ ઝડપ્યું. તે વેશ્યા એક શ્રાવિકા હાવાનેા દંભ કરી અભયકુમાર પાસે રાજગૃહમાં આવી. અભયકુમારે તેણીને યાગ્ય સત્કાર કર્યાં. વેશ્યા પણું અભયકુમારને આદરભાવ આપતી, અને ધાર્મિક ક્રિયાએ કરતી અભયકુમારને ત્યાં રહી. દરમ્યાન લાગ સાધી તેણીએ અભયકુમારને એકવાર ધેન ઉત્પન્ન કરનારા પદાથૅ ખવરાવ્યા. આથી અભયકુમાર બેભાન બન્યા, આ તકના લાભ લઈ યુક્તિપૂર્ણાંક તે વેશ્યા અભયકુમારને ઉજ્જિયનીમાં લઈ ગઈ અને રાજા ચડપ્રદ્યોતને સોંપ્યા. છતાં ચડપ્રદ્યોતે વેશ્યાના આ કૃત્યને ઈષ્ટ ન ગણ્યું. અહિં અભયકુમારે કેટલીક બાબતામાં ચંડપ્રદ્યોતને બચાવ્યા, તેથી તેણે અભયકુમારને છોડી મૂકયા. પણ ચડપ્રદ્યોતના જુલ્મી વર્તાવથી અભયકુમારે કાઈપણ ઉપાયે ચંડપ્રદ્યોને તેજ ઉન્નયની નગરીની મધ્યમાંથી આંધીને લઈ જવાના નિરધાર કર્યાં.
કેટલાક વખત પછી અભયકુમાર પોતાની સાથે એ સ્વરૂપવાન વેશ્યાઓને લઈ, વણિકના વેશમાં ઉજિયનીમાં આવ્યા અને ત્યાં ચૌટા વચ્ચે દુકાન કરીને રહ્યો. તે દરમ્યાન એકવાર ચડપ્રદ્યોત્ રાજાની દૃષ્ટિ આ વેશ્યા પર પડી, તેથી તે કામાંધ થયા અને કાઈ પણ રીતે આ વેશ્યાને મેળવવાને તેણે નિશ્ચય કર્યાં. એકવાર અભયકુમારની ગેરહાજરીમાં રાજાએ વેશ્યાને પેાતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા કહ્યું, ત્યારે વેશ્યાએ કહ્યું કે આ અમારા ભાઈ આજથી સાતમે દિવસે બહાર ગામ જવાના છે; તે જાય એટલે સુખેથી તમે અમારા મકાને આવજો. અહિં અભયકુમારે એક બીજી યુક્તિ કરી રાખી હતી. તે એ કે, તેણે એક બીજો માણસ નાકર તરીકે રાખી લીધા હતા અને તેનું પ્રદ્યોત એવું કૃત્રિમ નામ ધારણ કરાવ્યું હતું. તેમજ તેને ગાંડા જેવા મનાવી ખેાલતા ખાટલામાં સુવાડી રાજ આવતા. બરાબર સાતમે દિવસે
66
” એમ ખેલતા
હું ઉદ્યોત છું તેને વૈદ્યને ત્યાં લઇ જવામાં પ્રદ્યોતુ રાજા અભયકુમારના
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૪
આવાસે આવ્યો, એટલે લાગ જોઈ અભયકુમારના સુભટેએ તેને બો અને ખાટલામાં સૂવાડી ધોળે દિવસે બજાર વચ્ચેથી તેને લઈ જવા લાગ્યા. તે પ્રદ્યોતુ રાજા” હું પ્રદ્યોત્ છું, મને બાંધીને લઈ જાય છે, કેઈ છોડાવો” વગેરે મોટા અવાજે બૂમ મારવા લાગ્યો, પરંતુ લોકો ગાંડા પ્રદ્યોતને ઓળખતા હતા, તેથી કોઈએ તેને છોડાવ્યો નહિ. આખરે અભયકુમારે રાજગૃહમાં આવી, રાજા શ્રેણિકને ચંડપ્રદ્યોતુ સુપ્રત કર્યો. શ્રેણિક તેને મારવા તત્પર થયા, પરતુ બુદ્ધિમાન અભયકુમારે સમજાવીને તેને માન સહિત ટે કરાવ્યો અને પિતાનું વૈર લીધું. કામીપુરુષોના કેવા બુરા હાલ થાય છે તેનો આછો પાતળો ચિતાર આ કથા આપે છે, માટે કામીજનોએ દુર્ગતિ આપનાર કામ વાસનાનો ત્યાગ કરવો.
૯૪ ચડકાશિકસ
કોઈ એક નગર હતું. તેમાં એક સાધુ અને એક તેમને શિષ્ય એ બંને જણે ચાતુર્માસ રહ્યા હતા. શિષ્ય અવિનિત હતો, અને હર વખત ગુરૂ સાથે કલેશ કરતો. છતાં ગુરૂ સમભાવ રાખતા અને આત્મ ધ્યાન કરતા. ગુરૂ તપસ્વી હતા. એક વાર મા ખમણ ને પારણે ગુરૂ શિષ્ય બને ગૌચરી અર્થે નીકળ્યા. વર્ષાઋતુને સમય હતો. જેથી ઘણું સુક્ષ્મ જીવજંતુની ઉત્પત્તિ થઈ હતી. રસ્તામાં એક મરી ગયેલી દેડકીના કલેવરની નીચે ગુરૂનો પગ આવ્યો. શિષ્ય આ જોયું. તેથી ગુરૂને કહેવા લાગ્યો. મહારાજ, તમારા પગ તળે બિચારી દેડકી કચરાઈને મરણ પામી. ભાટે પ્રાયશ્ચિત લ્યો. ગુરૂએ ધારીને જોયું તો દેડકીનું કલેવર માત્ર હતું. અને પોતે તેની વિરાધના નથી કરી તેથી ચેલાને કહ્યું કે એ તે કલેવર છે અને પ્રથમથી જ મૃત્યુ પામેલ છે, એટલે તેનું પ્રાયશ્ચિત હોય નહિ. ચેલો તો અવિનિત અને ઠઠાબાજ હતા. તેણે તો હડજ પકડી કે તમારે પ્રાયશ્ચિત લેવું જોઈએ. સાંજે પણ ગુરૂએ કહ્યું, કે પ્રાયશ્ચિત ન
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૫ હેય. વળી રાતના પણ ગુરૂને વારંવાર તે કહેવા લાગ્યો, કે મહારાજ, તમે તે વિરાધિક છો, દેડકીનું પ્રાયશ્ચિત છે . આથી ગુરૂનું મન કાબુમાં રહી ન શકયું. શિષ્ય ઉપર ક્રોધ ચડ્યો. તેથી તે હાથમાં રજોહરણ લઈ શિષ્યને મારવા દોડ્યા. શિષ્ય નાસી ગયો. ઉપાશ્રશ્રયમાં અંધારું હોવાથી ગુરૂ કર્મસંગે એક થાંભલા સાથે અથડાયા. ભાથું કુટી ગયું, ખૂબ લોહી નીકળ્યું; છતાં તેમનો કેધ તો પ્રચંડ જ હતો. સખ્ત વાગવાને લીધે ગુરૂએ ત્યાંજ દેહ મૂક્યો. ત્યાંથી ભરીને તે જ્યોતિષી દેવતા થયો. ત્યાંથી ચ્યવી ચંડકૌશીક નામે તાપસ થયો, તે પણ ઘણા ક્રોધી હતો. એકવાર બાગમાં રાજકુંવરને કુલ ચુંટતો. દેખી, તાપસ ક્રોધે ભરાયે, અને હાથમાં ફરસી લઈને મારવા દોડ્યો. રસ્તામાં પગ લપસી ગયો, તેથી તે એક અંધ કુવામાં પડ્યો. ફરસી પોતાને જ વાગી અને આર્તધ્યાનથી મરણ પામીને તે ચંડકૌશિક સર્ષ થયો. ક્રોધ તે મહાતો નથી, જે કોઈને દેખે તેને બાળીને ભસ્મ કરે છે, એવા તે સર્ષે ઘણું તાપને બાળ્યા અને ફરતા એકેક ગાઉ સુધી તેની ધાક બેસી ગઈ કઈ પણ માણસ ત્યાં આગળ જઈ શકતું નથી.
એકવાર શ્રી મહાવીર પ્રભુ ફરતા ફરતા વર્ધમાન ગામ પાસે પધાર્યા. ત્યાંથી જવાને માટે બે રસ્તાઓ હતા. એક વક્રમાર્ગ, બીજે સરળ માર્ગ. લોકોએ પ્રભુને કહ્યું કે આ સરળ માર્ગે જશે નહિ, ત્યાં તે એક વિષધર–ઝેરી સર્પ રહે છે. તે લોકોને ભસ્મ કરી દે છે. પ્રભુને તો કંઈ ડર ન હતો. તેથી તેઓ સરળ માર્ગે ચાલ્યા. અને જ્યાં ચંડકૌશિક સપને રાફડે હતો, ત્યાં આવી પહોંચ્યા. સપને માણસની ગંધ આવતા, ક્રોધથી ઝેર વર્ષાવતો, હુંફાડા ભારતે બહાર નીકળ્યો. પ્રભુ મહાવીરને ધ્યાનસ્થ જોતાં જ તેમને જોરથી ડંખ માર્યો, તત્કાળ પ્રભુના અંગુઠામાંથી લોહીના બદલે દૂધનો પ્રવાહ છૂટી નીકળ્યો. તે સામે દૃષ્ટિ કરતાં જ ચંડકૌશિક ચમક, અને મન સાથે વિચાર કર્યો –અહા,
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૬
આ શું, લાલ લોહીને બદલે સફેદ દૂધ! આ કઈ પ્રભાવશાળી પુરૂષ છે, ચંડકૌશિક મુગ્ધ બની ગયે, અને પ્રભુના શરીરમાંથી નિકળતો પદાર્થ પીવા લાગ્યો. તે તેને દુધ-સાકર જેવો સ્વાદિષ્ટ લાગે. પ્રભુએ કહ્યું- હે ચંડકૌશિક, બુઝ, બુઝ. ક્રોધના પ્રતાપે તે હારું ચોખ્ખું ચારિત્ર બાળીને ભસ્મ કર્યું; છતાં તું હજુ કેમ ક્રોધ મૂકતો નથી ? આ શબ્દો સાંભળતાં ચંડકૌશિક વિચારમાં પડે. આત્મચિંત્વન કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાની ભૂલોને તે પશ્ચાતાપ કરવા લાગ્યો, અને પોતાના કરેલાં પાપમાંથી છૂટવા માટે ચંડકૌશિકે અણુશણ વ્રત્ત લીધું. પ્રભુ વિહાર કરી ગયા. પછી તે ચંડકૌશિક સાધુજીવન ગાળવા માંડયું. તેણે પિતાનું મહીં દરમાં રાખ્યું અને ઉંધે મસ્તકે રાફડામાં હોં અને બહાર શરીર એવી રીતે તપશ્ચર્યા કરી. ત્રાસ ઓછો થવાથી ભરવાડ વગેરે લોકો તે રસ્તે થઈને જવા લાગ્યા અને તે નાગદેવ ઉપર દૂધ, સાકર, પુષ્પ વગેરે નાખવા લાગ્યા. મીઠાશને લીધે ત્યાં ઘણી કીડીઓ એકઠી થઈને સર્પને વળગી પડી. લોહી, ચામડી વગેરે ખાઈને તે સર્પનું શરીર ચારણ જેવું બનાવી દીધું. છતાં તે સર્પ પોતાના વિષમય સ્વભાવને તદન જ ભૂલી ગયો, તેણે અપૂર્વ ક્ષમા ધારણ કરી, અને શુભધ્યાનમાં પ્રવર્તતાં કાળ કરીને તે આઠમા દેવલોકમાં ગયો.
૯૫ ચંદનબાળા
ચંપાનગરીના દધિવાહન રાજાને ધારિણે નામની રાણીથી એક પુત્રી થઈ હતી, તેનું નામ વસુમતિ. વસુમતિ કિશોર વય થતાં ભણ, ગણું અને ધાર્મિક તથા નૈતિક કેળવણું લઈને સુશીલ બની. અને સહિયર સાથે આનંદમાં વખત વીતાવવા લાગી.
એકવાર કૌશાંબી નગરીના રાજા શતાનિકે લશ્કર લઈ ચંપા નગરીને ઘેરે ઘા. દધિવાહન પિતાના લશ્કરથી ખૂબ લો,
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૭
પણ ક્ાવ્યા નહિ. પેાતાનું લશ્કર મરાયું તેથી બચવાની આશાએ દધિવાહન રાજા નગર છોડીને નાસી ગયા. લશ્કર ગામમાં પેઠું અને લુંટ ચલાવવા લાગ્યું. ધારિણી રાણી અને વસુમતિ મહેલમાં કલ્પાંત કરે છે, તેવામાં તે લશ્કરમાંને એક ધાડેસ્વાર તે મહેલમાં પેઢા, અને બંનેને પકડીને આંધ્યા. તે ઘોડેસ્વારૅ ધારિણીને કહ્યું, ચાલ મારી સાથે, હું તને મારી સ્ત્રી બનાવવાના છું. આ સાંભળતાં રાણીને ધ્રાસકા પડયા, અને ત્યાંજ જીભ કચરીને તે મરી ગઈ. વસુમતિ ગભરાઈ ગઈ, ધાડેસ્વારે વિચાર્યું કે તેની માની માફ્ક આને પણ હું કહીશ, તેા તે મરી જશે. તેથી તેણે બહુજ મીઠાશથી વસુમતિને આશ્વાસન આપ્યું, અને કૌશાંબી નગરીમાં લઈ ગયેા. ત્યાં ઘેાડેસ્વારે વિચાર કર્યો કે આ કન્યા બહુજ ખુબસુરત છે, માટે જો તેને હું વેચું તેા મારૂં દારિદ્ર જાય અને હું એશઆરામ ભાગવુ, નાકરી કરતાં તા જીંદગી ગઈ, પણ કંઈ વળ્યું નહી. તેથી તે વસુમતીને વેચવા કૌશાંખીનગરીની બજારમાં આવ્યા અને લીલામ ઓલવા લાગ્યા. ( ત્યાં પશુ, પક્ષીઓ, ધન, માલ ઉપરાંત મનુષ્યાનું પણ તે વખતે લીલામ થતું ) એવામાં એક વેશ્યાએ આવી વસુમતીને ખુબ સુંદર દેખીને મ્હોટી ખીટ મૂકી, અને તે લઈ જવાની તૈયારીમાં હતી, તેવામાં ત્યાં ધનાવહ નામના એક ધનાઢય શેઠ આવ્યા, વસુમતીની આકૃતિ જોતાંજ તેને લાગ્યું કે આ એક સુશીલ અને સાધ્વી સ્ત્રી જેવી લાગે છે; અને જરૂર તે ખાનદાન કુટુંબની હાવી જોઈએ. જો તેને વેશ્યા લઈ જશે તા મહા અનથ થશે, તેમ ધારી તેણે મ્હોટી રકમ આપીને વસુમતીને ખરીદી લીધી.
વસુમતીને તેનું નામ ઠામ ગામ પૂછતાં તેની આંખામાં આંસુ ભરાઈ આવ્યાં, અને તે ખેાલી શકી નહિ. શેઠ તેને ગભરાયલી જાણીને વધુ પૂછ્યા વગર પોતાને ઘેર લઈ ગયા અને પેાતાની સ્ત્રી મૂળાને સોંપી, અને તેને પ્રેમપૂર્ણાંક પુત્રી તરીકે રાખવા સૂચના કરી.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
મૂળા તા ઈર્ષાનું મૂળ હતી, તેણે ધાર્યું કે હું વૃદ્ધ થઈ છું, તેથી શેઠ આ કન્યાને પરણવા માટેજ લાવ્યા હશે, અને પછી મ્હારા કાઇ ભાવજ પૂછશે નહિ.
અહિં વસુમતીનું નામ ન મળવાથી તેનું નામ ‘ ચંદનબાળા’ પાડયું, પણ મૂળા તેા તેને ચંદના કહીનેજ મેલાવતી. મૂળાની અદેખાઈ તા દિનપ્રતિદિન વધતી જ ચાલી અને તેને બહુ દુઃખ દેવા લાગી.
એકવાર શેઠ થાક્યા પાયા બહારથી આવેલા, ચંદનબાળાએ પગ ધોવા માટે ઉતાવળે શેઠને પાણી આપ્યું. ઉતાવળને લીધે ચંદનબાળાને માથાના અંખેડા છુટી ગયા, નીચે પડવાથી તે બગડશે એમ ધારી શેકે તે અખાડા પકડી લીધા. ચંદનબાળાએ તે માથામાં બરાબર માંધ્યા, આ દશ્ય પેલી મૂળાના જોવામાં આવ્યું. તેને ખાત્રી થઈ કે જરૂર શેઠ ચંદના પર મેાહીત થયા છે, તેથી ચંદનાના ઘાટ ઘડી નાખવા સારા છે, એમ વિચારવા લાગી.
કોઈ કામ સારૂ શેઠ તે દિવસે બહાર ગામ ગયા. મૂળાને લાગ કાવ્યા, તેણે તરત હજામને મેલાવી ચંદનબાળાના બધા વાળ કઢાવી માથે મુંડા કરાવ્યા, અને પગમાં બેડીઓ પહેરાવી, એક ઓરડામાં પૂરી ખુબ માર માર્યાં, અને એરડાને તાળું લગાવી મૂળા પિયરમાં પહેોંચી ગઈ. ચંદનબાળા કમને પશ્ચાત્તાપ કરતી નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગી, તેણે અમ તપ શરૂ કર્યાં.
ત્રણ દિવસ પછી શેઠ ઘેર આવ્યા, કાઈ મળે જ નહિ. શેઠે તપાસ ઘણી કરી, પણ પત્તો જ ન લાગે, આખરે એક વૃદ્ધ ડેાશીમાએ કહ્યું કે ચંદનાને એરડામાં પૂરીને મૂળા પીયર જતી રહી છે. આ સાંભળી શેઠને ધણેા ક્રોધ ચડયો. તરત જ તેણે એરડાના દ્વાર ખાલ્યા. તેા ચંદનબાળા ખેડી છે અને પ્રભુનું સ્મરણ કરે છે,
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૯
માથે મુંડા જોઈ તથા તેનો આ દશા જોઈ શેઠનુ હૈયું દુ:ખથી ભરાઈ આવ્યું.
શેઠે ચંદનબાળાને કહ્યું:–બહેન, ધીરજ રાખ. હું બધી વ્યવસ્થા કરૂં છું. તું ત્રણ દિવસથી ભૂખી હઈશ, માટે રસેાડામાં કઈ હોય તેા તને આપું. શેઠે તપાસ કરી, પણ ખાવાનું કંઈ મળ્યું નહી, માત્ર ત્રણ દિવસના બાફેલા ખાકળા હતા, તે લઇને તેણે ચંદનબાળાને આપ્યા, અને એક સુપડું આપ્યું, જે વડે બાકળા સાક્ કરીને ખાવાનું જણાવ્યું અને તે દરમીયાન પોતે લુહારને ખેડી તાડવા માટે ખેલાવી લાવવાનું કહીને શેડ ગયા.
અહિં ચંદનબાળા એક પગ ઉંબરામાં અને એક પગ ઉંબરાની બહાર રાખીને, સુપડા વતી બાકળા સાફ કરી ખાવાનેા વિચાર કરે છે. પણ જમતા પહેલાં સાધુ મુનિને તે ભૂલતી ન હતી, તેણે વિચાર્યું કે જો કોઈ સાધુ મુનિરાજ ભિક્ષા અર્થે અહિં આવે તે આ બાકળા તેમને વહેારાવી મ્હારા જન્મ સાક કરૂ.
એવામાં એક અભિગ્રહધારી મહાત્મા ત્યાંથી નીકળ્યા, ચંદન ખાળા પ્રત્યે જોયું, ચંદનબાળા આનંદ પામી. પરંતુ તે વખતે ચંદનબાળાની આંખમાં આંસુ ન હતાં, તેથી તે મહાત્મા ત્યાંથી ચાલ્યા ગયા. આ જોઈને ચંદનબાળા પશ્ચાત્તાપ કરવા લાગી અને મેલી: અહા, ધિક્કાર છે મારા જીવનને, આ રક સામે કોઈપણ જોતું નથી ! એમ કહેતાં તેણી રૂદન કરવા લાગી. તત્કાળ તે મહાત્મા પાછા ફર્યાં અને ચંદનબાળા પાસે આવી પહોંચ્યા. ચંદનબાળાએ પેાતાના જીવનનું અહાભાગ્ય માનીને તે મહાત્માને આ આકળા વહેારાવી દીધા.
આ મહાત્મા કોણ ? સન શ્રી પ્રભુ મહાવીર, તેમણે ઉપરના સઘળાં માલના મહાન અભિગૃહ ધાર્થી હતા. પાંચ માસ અને
૯
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પચીસ દિવસે આ અભિગૃહ પ્રભુને પુરો થયો. સુપાત્ર દાનના પ્રભાવથી તત્કાળ ચંદનબાળાની બેડીઓ તુટી ગઈ. મસ્તકે સુંદર વાળ આવી ગયા અને દેવતાઓએ ત્યાં ધનની વૃષ્ટિ કરી. વાત ગામમાં પ્રસરી ગઈ ધનાવહ શેઠ લુહારને બોલાવીને આવ્યો, પણ તે ચકિત થઈ ગયો. તે પોતાની જાતને ધન્ય માનવા લાગે અને સતીની પ્રશંસા કરવા લાગ્યો. ધનની વૃષ્ટિ થયાની વાત સાંભળતાં મૂળા તે હાંફળી ફાંફળી દોડતી આવી, અને ધન લઈ લઈને ખોળામાં મૂકવા લાગી, પણ તે તો દાઝવા લાગી. કારણકે ધન મૂળાના ખોળામાં પડતાં જ અંગારા થઈ જતા. સૌ કઈ મૂળાને ધિક્કારવા લાગ્યા.
ચંદનબાળાએ ત્યાંથી દીક્ષા લેવાને નિરધાર કર્યો. ધનાવહ શેઠે આ સઘળું ધન ચંદનબાળાના દીક્ષા મહોત્સવમાં ખર્ચવાનું નક્કી કર્યું.
ચંદનબાળા પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થયા, અને આકરાં તપ જપ વડે વિશુદ્ધ સંયમ માર્ગમાં પ્રવર્તતાં તેમને કેવળજ્ઞાન થયું અને નિર્વાણ પામ્યા.
૯૬ ચંદ્રછાયા. એ અંગદેશની રાજ્યધાની ચંપાનગરીના રાજા હતા. પૂર્વભવમાં તે ધરણ નામે મહાબળકુમારના મિત્ર હતા, તેમણે મહાબળ સાથે દીક્ષા લીધી હતી, અને તપના પ્રભાવે જયંત નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા હતા. ત્યાંથી ચ્યવી તે ચંપા નગરીમાં રાજ્યકુમાર તરીકે અવતર્યા. યોગ્ય સમયે રાજગાદી પર આવ્યા. તે નગરમાં અહંન્નક નામે શ્રાવક વ્યાપારી હતો. એકવાર તે વહાણ લઇ દેશાવરમાં વેપાર કરવા ગયેલ, ત્યાંથી પુષ્કળ ધન કમાઈને દેશમાં આવતા હતા, તેવામાં રસ્તામાં તેને દેવ પાસેથી દિવ્ય કુંડલો
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૧
મળ્યાં, તે તેણે દેશમાં આવી ચંદ્રછાયા રાજાને ભેટ આપ્યા. રાજાએ શેઠને કાંઈ નવાઈ ઉપજાવે તેવી વસ્તુ પરદેશમાં જોવામાં આવી હતી કે કેમ, તે સંબંધી પૂછયું. વેપારીએ કહ્યું કે મિથિલા નગરના કુંભરાજાની પુત્રી મલ્લીકુમારી જગતને આશ્ચર્ય ઉપજાવે તેવી રૂપસુંદર કન્યા છે. આ સાંભળી રાજાને તેણીને પરણવાની મનભાવના થઈ તેથી તેણે કુંભરાજાને ત્યાં પોતાને દૂત મોકલ્યો. કુંભરાજાએ ના કહેવાથી જિતશત્રુ વગેરે રાજાઓ સાથે ભળી જઈને ચંદ્રછાયાએ મિથિલાપર ચડાઈ કરી. ત્યાં મલ્લીકુંવરીએ સોનાની પ્રતિમા વડે તેને બોધ પમાડે, પરિણામે ચંદ્રછાયાએ દીક્ષા લીધી. સખ્ત તપ જપ કરી, અંત સમયે અનશન કરી તેઓ મેક્ષમાં ગયા.
૯૭ ચંદ્રપ્રભુ. ચંદ્રનના નામની નગરીમાં મહાસેન નામે રાજા હતા. તેમને લક્ષ્મણા નામે રાણી હતી, તેમની કુક્ષિમાં વૈજયંત વિમાનમાંથી ચવીને ચૈત્ર વદિ પાંચમે શ્રી ચંદ્રપ્રભુ ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન જોયાં. પિષ વદિ ૧૨ના રોજ પ્રભુનો જન્મ થયો. ૫૬ દિકુમારિકાઓએ સૂતિકાકર્મ કર્યું. ૬૪ ઈકોએ આવી ભાવી તીર્થકરનો જન્મોત્સવ ઉજવ્યો. ગર્ભ વખતે માતાને ચંદ્ર પીવાનો દોહદ ઉત્પન્ન થયેલ, તેથી પુત્રનું નામ “ચંદ્રપ્રભ” પાડયું. બાલ્યકાળ વિતાવી યુવાવસ્થા પામતાં ચંદ્રજિને એગ્ય રાજકન્યાઓ સાથે લગ્ન કર્યું. તેમનું દેહમાન ૧૫૦ ધનુષ્યનું હતું. '
અઢી લાખ પૂર્વ સુધી તેઓ કુમારપણે રહ્યા. તે પછી પિતાની ગાદીએ આવ્યા. સાડા છ લાખ પૂર્વ ઉપર ચેવિસ પૂર્વાગ સુધી તેમણે રાજ્ય કર્યું. પછી પ્રભુએ વાર્ષિક દાન આપી પોષ વદિ ૧૩ને દિવસે એક હજાર રાજાઓ સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. ત્રણ ભાસ છદ્મસ્થ અવસ્થામાં રહેતાં જ શ્રી ચંદ્રજિનને ફાલ્ગન વદિ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૨ સાતમે કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયું. તેમને ૯૩ ગણધર હતા, તેમાં સૌથી મોટા દત્ત હતા.
ચંદ્રપ્રભુના સંઘ પરિવારમાં ર લાખ સાધુ, ૩૮૦ હજાર સાધ્વીઓ, રા લાખ શ્રાવકે અને ૪૯૧ હજાર શ્રાવિકાઓ હતા. એક લાખ પૂર્વમાં ૨૪ પૂર્વાગ અને ત્રણ માસ એાછા, સમય સુધી પ્રભુ કૈવલ્યજ્ઞાનપણે વિચર્યા અને પછી એક હજાર મુનિઓ સાથે સમેતશિખર પર એક માસનો સંથારો કરી ભાદરવા વદિ 9 મે પ્રભુ નિર્વાણ—મોક્ષ પામ્યા, તેમનું આયુષ્ય દશ લાખ પૂર્વનું હતું.
૯૮ ચંદ્રયશ માલવદેશની સુદર્શન પુરી નગરીના યુવરાજ યુગબાહુની પત્ની મયણરેહાને તે પુત્ર હતો. પોતાના પિતા યુગબાહુને તેમને મેટાભાઈ મણિરથે ઘાત કર્યો, અને નાસતાં નાસતાં છેવટે સર્પદંશથી મણિરથ પણ મૃત્યુ પામ્યો, એટલે માલવ દેશના રાજ્યનો અધિપતિ ચંદયશ થયો. તેણે રાજ્ય સારી રીતે ચલાવ્યું. એકવાર હેના નાનાભાઈ મિરાજને હાથી તોફાનમાં આવી પોતાની સીમમાં આવી ચડ્યો. ચંદ્રશે તેને વશ કરી કબજે લીધે. નમિરાજે તે પાછો ભાગ્યો, ચંદ્રશે આ નહિ, આથી બંને ભાઈઓ યુધ્ધ ચડયા. પિતે બંને ભાઈઓ છે એવું એક બીજા જાણતા ન હતા. આખરે ભયણરેહા, જે સાધ્વી થઈ હતી, તેણે બંનેની ઓળખાણ કરાવી; પરિણામે યુદ્ધ બંધ રહ્યું અને માળવદેશનું રાજ્ય નમિરાજને સુપ્રત કરી ચંદ્રયશ રાજાએ દીક્ષા લીધી અને તે દેવલોકમાં ગયા.
- ૯૯ જમાલી. ક્ષત્રિયકુંડ નગરમાં જમાલી નામને ક્ષત્રિય કુમાર હતું. તે રિદ્ધિ સિદ્ધિમાં સુવિખ્યાત હતો. એક વાર પ્રભુ મહાવીર વિહાર
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૩
કરતાં કરતાં ત્યાં પધાર્યા. પરિષદ્ વંદન કરવા ગઈ. જમાલી પણ વાત જાણવાથી અશ્વ પર આરૂઢ થઇને પ્રભુને વાંદવા ગયો. પ્રભુએ દેશના આપી. જમાલી પ્રતિબોધ પામ્યો. ત્યાંથી ઘેર આવી માતા પિતાની રજા મેળવી, પાંચસો માણસો સાથે દીક્ષિત થયો. દીક્ષા લઈને જમાલીપુત્ર પ્રભુ મહાવીરની સાથે તપ સંયમથી આત્માને ભાવતાં વિચરવા લાગ્યા. એકવાર જમાલીએ પ્રભુ મહાવીરને કહ્યું કે મહારે જન પદ દેશમાં વિહાર કરવાની ઈચ્છા છે. પ્રભુ મહાવીર જાણતા હતા કે મેરૂ જેમ નિશ્ચળ પુરૂષો જ જન પદ દેશમાં ટકી શકશે. તેથી તેઓએ તે વાતને આદર આપ્યો નહિ, અને મૌન રહ્યા. જમાલી અણગાર પિતાની સાથે પાંચસો શિષ્યોને લઈ પ્રભુ મહાવીરની પણ અવગણના કરીને જનપદ દેશમાં વિહાર કરવા લાગ્યા. ફરતા ફરતા તે શ્રાવસ્તિ નગરીના કોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા. તે સમયે નિરસ અને તુચ્છ આહાર જમવાથી જમાલીના શરીરમાં રોગ ઉત્પન્ન થયો અને અસહ્ય વેદના થવા લાગી, તેથી પોતાને માટે પથારી કરવાનું તેમણે બીજા મુનિને કહ્યું. પીડા અત્યંત થતી હોવાથી બે ત્રણ વાર તેમણે મુનિને કહ્યુંઃ મારી પથારી કરો છો કે કરી છે? મુનિએ જવાબ આપ્યો. તમારી પથારી કરી નથી પણ કરીએ છીએ.
જમાલીને પ્રભુ વચનમાં તરત શંકા થઈ કે પ્રભુ મહાવીર પ્રરૂપે છે કે “ચાલવા માંડે તેને ચાલ્યા કહીએ. નિજરતો હોય તેને નિજ કહીએ તે ખોટું છે. કેમકે પથારી કરતા થકા કરી નથી. પાથરતા છતાં પાથરી નથી. આ વાત તેમણે બીજા સાધુઓને સમજાવી. તે વાત કેટલાકને રૂચી અને કેટલાકને ન રૂચી. ન રૂચી તેઓ ચાલ્યા ગયા અને રૂચી તેઓ જમાલી પાસે રહયા. જમાલી વિરૂદ્ધ પ્રરૂપણું કરવા લાગ્યા. ત્યાંથી તે પ્રભુ મહાવીર પાસે આવ્યા અને કહ્યું કે મને કૈવલ્યજ્ઞાન થયું છે, હું અરિહંત, જિન, કેવળી છું.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૪
આ સાંભળી ગૌતમ અણગારે કહ્યું, કે જે તમે કેવળી હે તો કહે, કે –લેક શાશ્વત કે અશાશ્વત. જીવ શાશ્વત કે અશાશ્વત? - જમાલી જવાબ ન આપી શક્યા. પ્રભુએ કહ્યું કે મહારા છમસ્થ શિષ્યો પણ આનો જવાબ આપી શકે છે. પણ જેવું તમે બેલો છે તેવું હું બોલતો નથી. એમ કહી પ્રભુએ લોક અને જીવનું સ્વરૂપ સમજાવ્યું. છતાં તેમણે માન્યું નહીં અને પ્રભુથી જુદા પડી, વિરૂદ્ધ પ્રરૂપણ કરતા વિચારવા લાગ્યા. ઘણા વર્ષ સાધુ પ્રવર્યા પાળીને, અભિનિવેશક મિથ્યાત્વના ઉદયથી તે મરીને છઠા તંતક દેવકમાં કિલ્વીથી દેવ થયા. સંસાર પક્ષે જમાલી પ્રભુ મહાવીરના જમાઈ થતા હતા.
૧૦૦ જયાષ તેઓ વણારસી નગરીમાં બ્રાહ્મણ કુળમાં અવતર્યા હતા; પરંતુ જૈન ધર્મની ઉત્કૃષ્ટતા નિરખી તેમણે પંચમહાવ્રત રૂપે જન ધર્મની દીક્ષા અંગીકાર કરી હતી. ફરતા ફરતા તેઓ એજ વણુંરસી નગરીમાં પધાર્યા અને મનોરમ નામક ઉદ્યાનમાં ઉતર્યા. તેજ નગરીમાં વિજયઘોષ નામના ચાર વેદમાં પારંગત એવા એક બ્રાહ્મણે યજ્ઞ આરંભ્યો હતો, તે યજ્ઞના સ્થાને જયઘોષ મુનિ માસક્ષમણના પારણે ભિક્ષા લેવા માટે આવી ઉભા. મુનિને દેખી વિઘોષ બોલ્યો –હે ભિક્ષુ, આ તે વિપ્રનું ઘર છે. જે વિપ્ર વેદને જાણ હોય, જે યજ્ઞનો અર્થી હોય, જ્યોતિષશાસ્ત્ર તથા વિપ્રશાસ્ત્રના છે અંગને પારગામી હોય, તેમજ જે ધર્મશાસ્ત્રનો જ્ઞાત હાય તથા પિતાના અને પરના આત્માને જે સંસાર સમુદ્રથી તારવા સમર્થ હેય, તેવા વિપ્રોને માટે જ આ અન્ન નીપજાવેલું છે; તારા જેવાને માટે આ રસોઈ બનાવી નથી, માટે આમાંથી તને કાંઈ મળશે નહિ, માટે બીજે સ્થળે ભિક્ષા માગવા જા. જયઘોષ મુનિ સમતાના સાગર હતા. તેઓ વિજયઘોષના આ અપમાનિત શબ્દોથી લેશ પણ ક્રોધાયમાન ન થયા. તેમણે વિચાર્યું કે આ વિજયષની
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૫ અજ્ઞાનતા મારે ટાળવી જોઈએ, અને અંધશ્રદ્ધાળુ બ્રાહ્મણોની સાન ઠેકાણે લાવી મોક્ષને સાચો માર્ગ મારે બતાવો જોઈએ, એ આશયથી જયઘોષ મુનિ ત્યાંથી ખસ્યા નહિ, પણ તેમણે વિજયશેષને કહ્યું –વિપ્ર, વેદમાં મુખ્ય કોણ? યજ્ઞમાં મુખ્ય કેણ? નક્ષત્રમાં મુખ્ય કોણ? ધર્મમાં મુખ્ય કોણ? અને સંસાર સમુદ્રથી ઉદ્ધારનાર કેશુ? તે તું જાણે છે ? જે જાણતો હોય તો આ પ્રશ્નોના ઉત્તર આપ. વિજયાષ આ પ્રશ્નોના જવાબો આપવા માટે અસમર્થ હતો. તેણે જયઘોષને કહ્યું –મુનિ, હમેજ આના જવાબો કૃપા કરીને આપો. | મુનિ બોલ્યા –વેદમાં અગ્નિહોત્ર મુખ્ય છે. અગ્નિહોત્ર કેવો હોય તે સાંભળ. ૧ વરૂપ કુંડું. ૨ તપરૂપ વેદિકા. ૩ કર્મરૂપી ઈધણ. ૪ ધ્યાન રૂ૫ અગ્નિ, ૫ શરીરરૂપ ગેર, ૬ શુભગ રૂપ ચાટવા, ૭ શુભ ભાવના તથા જીવદયા રૂપી આહૂતિ, એ અગ્નિહેત્ર વેદમાં મુખ્ય છે. જે વેદમાં આવો અગ્નિહોત્ર કહ્યો હોય તે વેદ પ્રમાણ છે. વળી એ સંયમરૂપ યજ્ઞના અર્થી સાધુઓ યાને પ્રવર્તાવનાર છે, નક્ષત્રમાં ચંદ્રમા મુખ્ય છે, ધર્મના પ્રરૂપકોમાં ભ૦ ઋષભદેવ અને ભવ્ય મહાવીર પ્રમુખ તીર્થકરે મુખ્ય છે; જેમ ગ્રહ, નક્ષત્ર, અને તારાઓ ચંદ્રમાની સેવા કરે છે, તેમ ઈંદ્રાદિ દેવ તીર્થકરોની સેવા કરે છે. જેઓ વેદ તત્વના અજાણ છે, મહવંત છે અને જેમના હૃદયમાં કપાયરૂપી અગ્નિ ભરેલે છે, જેઓ સ્વાધ્યાય અને તપ કરતા નથી, એવા વિપ્રો, જેઓ તપ કરે છે તેમને હું વિપ્ર કહેતા નથી; પણ જેઓ સ્વજનાદિના સ્થાનકે જવાથી નારાજ ન થાય અને ત્યાં રહેવામાં આસક્ત ન બને એવા તીર્થકર દેવાએ કહેલા બ્રાહ્મણોને જ હું બ્રાહ્મણ કહું છું. જેણે તપ રૂ૫ અગ્નિ વડે કર્મરૂપ મેલને બાળ્યો છે, તેમજ રાગ, દ્વેષ અને લોકાદિક સાત ભય તજ્યા છે, તેને હું બ્રાહ્મણ કહું છું. જેઓ ઇદ્રિને દમનાર, તપશ્ચર્યામાં આનંદ માનનાર અને કષાયોને
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૬ સમાવનાર છે, તેમને જ હું બ્રાહ્મણ કહું છું. જે જીવદયા પાળે, સત્ય બેલે, વગર આપ્યું એક તણખલું સરખું પણ ન લ્ય, બ્રહ્માચર્ય પાળે અને નિષ્પરિગ્રહી બને, તેને હું બ્રાહ્મણ કહું છું. સંસારના કામભોગને વિષે લુબ્ધ ન થાય તેમજ સંયમ અને તપને માટે માત્ર શરીર નીભાવવાના હેતુથી જ ખોરાક લે છે, પણ ઈદ્રિ
ની વિકારવૃદ્ધિ અર્થે ખોરાક લેતો નથી, તેને જ હું બ્રાહ્મણ કહું છું.
હે વિજયષ, આ પશુઓની હિંસાથી યજ્ઞ કરનાર તો ઉલટા દુર્ગતિમાં જનાર છે. વળી માથું મુંડાવવાથી સાધુ ન કહેવાય, હકાર ભણવાથી બ્રાહ્મણ ન કહેવાય, વનમાં વસે તેજ મુનિ, એમ ન કહેવાય અને ભગવા પહેરે તેજ તાપસ ન કહેવાય. પરંતુ જે શત્રુ તથા મિત્ર પર સમભાવ રાખે તે સાધુ, બ્રહ્મચર્ય પાળે તે બ્રાહ્મણ, જ્ઞાન હોય તે મુનિ અને બાર પ્રકારનો તપ કરે તે તાપસ કહેવાય. આવો અહિંસામય ધર્મ સર્વ તીર્થકર દેવોએ પ્રરૂપ્યો છે. આવી રીતે જયઘોષ મુનિએ “બ્રાહ્મણ કોને કહેવાય’ એ સંબંધીનું યથાર્થ રહસ્ય વિજયેષને સમજાવ્યું. વિજયઘોષે આથી પ્રસન્ન થઈ જયઘોષને આહાર પાણી લેવાનું આમંત્રણ આપ્યું, પરંતુ જયઘોષે કહ્યું–હે આર્ય, મારે ભિક્ષાનું ખાસ પ્રયોજન નથી, પરતુ આ ઘર સંસાર સમુદ્રમાંથી શીધ્ર તરવા માટે કટિબદ્ધ થા અને સંયમ અંગીકાર કર. આ સાંભળી વિજય જયઘોષ મુનિ પાસે જૈન ધર્મની દીક્ષા લીધી. ત્યારબાદ બંને મુનિવરે સખ્ત તપ, જપ, ક્રિયાઓ કરી પૂર્વ કર્મોને ક્ષય કરી કૈવલ્યજ્ઞાન પામ્યા અને મેક્ષમાં ગયા.
૧૦૧ જયન્તી. એ કૌશામ્બી નગરીના રાજા શતાનિકની બહેન અને ઉદાયન રાજાની ફેઈ થતી હતી. ભગવાન મહાવીરદેવની તે પરમ શ્રમણપાસિકા હતી. તેને જીવ અછવાદિ નવ તત્ત્વના રહસ્યનું સારું જ્ઞાન
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૭
હતું. એકવાર ભગવાન મહાવીર તે કૌશામ્બી નગરીમાં પધાર્યા. જયંતી શ્રાવિકા ઉદાયન રાજ, મૃગાવતી વગેરેની સાથે ભગવાનને વંદન કરવા ગઈ. ભગવાને ધર્મકથા કહી. સર્વ પરિષદ્ દેશના સાંભળી પાછી વળી. ત્યારબાદ જયન્તીએ ભગવાનને વંદણું–નમસ્કાર કરી પૂછ્યું –ભગવાન, જીવ ભારેપણું શાથી પામે? ભગવાને જવાબ આપ્યો-પ્રાણાતિપાતાદિક હિંસા કરવાથી તથા મિથ્યાત્વ, દર્શન અને શિલ્યથી. પુનઃ જયન્તીએ પૂછયું–પ્રભુ, જીવ હલકો શાથી થાય ? સંસાર કેવી રીતે વધારે તથા પરિસંસારી કેમ થાય? આ પ્રશ્નોના એગ્ય જવાબ પ્રભુએ આપ્યા. પુનઃ જયન્તીએ પૂછયું: પ્રભુ, જીવને ભવસિદ્ધિપણું સ્વભાવથી હશે કે પરિણામથી? સઘળા ભવ્ય જીવો સિદ્ધ થશે ? પ્રભુએ કહ્યું-હા, ત્યારે જયન્તીએ કહ્યું કે શું ત્યારે આ લોક ભવ્ય જીવો વિનાને થશે? ભગવાને કહ્યું: ના. વળી જયન્તીએ પૂછ્યું -પ્રભુ, જીવ જાગતા ભલા કે ઉંઘતા ભલા? પ્રભુએ કહ્યું કે ધર્મી જીવો જાગતા ભલા અને અધર્મી જીવો ઉંઘતા ભલા. ફરી તેણે પૂછ્યું કે જીવ બળીયા ભલા કે દુબળા ભલા ? જીવ ઉદ્યમી ભલા કે આળસુ ભલા ? ભગવંતે જાગતા ઉંઘતા જીવોની માફક જવાબ આપ્યો. આ પ્રમાણે પ્રભુને અનેક પ્રશ્નો પૂછી, તેનું સમાધાન પામી જયંતી સ્વગૃહે ગઈ કેટલાક વખત પછી તેણે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારબાદ સખ્ત તપ જપ ક્રિયાઓ કરીને તેઓ મેક્ષમાં ગયા.
૧૦૨ જયસેન, શ્રી નમિનાથ ભગવાનના તીર્થમાં જય નામે બીજા ચક્રવર્તી થયા. તેઓ રાજગૃહ નગરના વિજય નામક રાજાની વપ્રા નામક રાણના પુત્ર હતા. પિતાની પછી તેઓ રાજગાદી પર આવ્યા. કેટલાક સમય પછી તેમને ચક્રરત્ન વડે ચક્રવર્તીની ઋદ્ધિ મળી. છ ખંડનું રાજ્ય ભોગવી આખરે તેમણે ચારિત્ર લીધું અને કેવળજ્ઞાન પામી મોક્ષમાં ગયા.
પિતાની પીન નામક રાજન ન ચાવતાં
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૮
૧૦૩ જરાકુમાર,
તેઓ કૃષ્ણ વાસુદેવના ઓરમાન ભાઈ હતા. ગજસુકુમારનું સોમિલે આપેલા પરિસહ વડે મૃત્યુ થયાથી, કૃષ્ણ પિતાનું પુણ્ય ઓછું થયું જાણી શ્રી નેમિનાથ પ્રભુને પૂછેલું કે મારું મૃત્યુ કેવી રીતે થશે ? પ્રભુએ કહેલું કે દ્વૈપાયન ઋષિના ક્રોધનો ભંગ બની દ્વારિકા નગરી બળશે, તેમાં તમે તથા બળભદ્ર બચી જશો. અને તમારું મૃત્યુ તમારા ઓરમાન ભાઈ જરાકુમારના હાથથી થશે. આ વાતની જરાકુમારને ખબર પડતાં, તે પોતાના હાથથી ભાઈનું મૃત્યુ થતું બચાવવા દ્વારિકા નગરી છડી ગયા અને વનમાં રહેવા લાગ્યા; પણ નિમિત્ત મિથ્યા થતું નથી. એ અનુસાર દ્વારિકા નગરી બળી ત્યારે કૃષ્ણ અને બળભદ્ર દ્વારિકા છોડીને, પાંડેને શરણે જવા ચાલી નીકળ્યા. રસ્તામાં શ્રીકૃષ્ણને તૃષા લાગી. બળભદ્ર તેમને માટે પાણી શોધવા ગયા. દરમ્યાન જરાકુંવર ફરતા ફરતા તે સ્થળે આવ્યા અને કૃષ્ણના પગના પલ્મને લીધે મૃગનો ભાસ થવાથી તેમણે બાણ છોડયું. તે બાણ કૃષ્ણના પગને વીંધી કપાળિમાં વાગ્યું; એટલે કૃષ્ણ બૂમ પાડી, આ સાંભળી જરાકુમાર ચમકયા અને કૃષ્ણને મૂછગત સ્થિતિમાં જોઈ પશ્ચાત્તાપ કરતા વિલાપ કરવા લાગ્યા. તેને શ્રીકૃષ્ણે કહ્યું –ભાઈ, બનવા કાળ બને છે, વૃથા શોક કરવાથી કાંઈ વળે તેમ નથી, પણ તું હવે જલ્દી અહિંથી જતો રહે, કારણ કે મારા માટે પાણી લેવા ગયેલા બળભદ્ર અહિં આવી પહોંચશે તો તમને મારી નાખશે. જવાબમાં જરાકુમારે કહ્યું –ભાઈ, આવી અવસ્થામાં તમને અહિં મૂકીને મારાથી કેમ જવાય, આખરે શ્રીકૃષ્ણના ખૂબ સમજાવવાથી જરાકુમાર કૃષ્ણના હાથની મુકિકાની નિશાની લઈ પાંડવોને ખબર આપવા માટે પાંડુ મથુરા ભણું ચાલ્યા ગયા; જ્યાં તેમણે પોતાનું શેષ જીવન વિતાવ્યું.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૯
૧૦૪ જરાસંધ.
રાજગૃહ નગરના બૃહદ્રથ રાજાને તે પુત્ર હતો. પિતાની પછી તે ગાદીએ બેઠે અને અર્ધ ભારતના ત્રણ ખંડ જીતી પ્રતિવાસુદેવ થયો. તેને જીવયા નામે પુત્રી હતી. એક વખત તેણે સમુદ્રવિજય રાજાને સિંહપુરના રાજા સિંહરથને હરાવી, પકડી લાવવાનું કહ્યું અને તે સાથે જણાવ્યું કે તેને પકડી લાવનારને હું મારી જીવયશા નામક પુત્રી પરણાવીશ. શ્રીકૃષ્ણના પિતા વસુદેવે પોતે લડવા જવાની સમુદ્રવિજય પાસે માગણું કરી અને તે કંસને લઈને સિંહરથ સામે લડવા ગયા. લડાઈમાં સિંહરથ રાજાને કેદ કરી જરાસંધ આગળ રજુ કર્યો. જરાસંઘે વસુદેવને પોતાની પુત્રી છવયશા આપવાનું કહ્યું, ત્યારે વસુદેવે કહ્યું કે સિંહને પકડનાર ઉગ્રસેન રાજાને પુત્ર આ કેસ છે, માટે તેમની સાથે આપની પુત્રી છવયશા પરણાવો. આથી જરાસંઘે પિતાની પુત્રી કંસને પરણાવી. અને નગરની માગણમાં કંસે મથુરા માગ્યું તે જરાસંઘે તેને આપ્યું. કંસ લશ્કર લઈ મથુરા આવ્યો અને ઉગ્રસેનને કેદ કરી પોતે રાજા થયો. પાછળથી કંસને શ્રીકૃષ્ણ માર્યો, તેથી છવયશા પોતાના બાપ જરાસંઘ આગળ ફરિયાદ કરવા ગઈ. આથી જરાસંઘે સમુદ્રવિજય પાસે રામ (બળભદ્ર) તથા કૃષ્ણની માગણી કરી, પણ સમુદ્રવિજયને પુત્રોને સંહાર માટે સોંપવા ઉચિત ન લાગવાથી તેમ જ જરાસંઘ જેવા સમર્થ પ્રતિવાસુદેવ સામે લડવા જેટલું સામર્થન હોવાથી,એક નૈમિત્તિકની સલાહથી તેઓ મથુરા અને સૌરીપુરથી નાસી પશ્ચિમ ભણું ચાલ્યા ગયા. તેમને પકડવા જરાસંઘે પ્રથમ પિતાના પુત્ર કાળને મોકલ્યો, પણ શ્રીકૃષ્ણના પુણ્ય બળે રસ્તામાં દેવોએ તેને માર્યો. યાદ આગળ વધ્યા. સમુદ્રકાંઠે આવી શ્રીકૃષ્ણ અઠમ તપ કર્યો. આથી દેવે આવી તેમને દ્વારિકા નગરી વસાવી આપી. યાદવોએ દ્વારિકામાં કૃષ્ણને રાજા ઠરાવ્યો. આ વાત જરાસંઘે જાણવાથી તે
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૦.
એક મોટું લશ્કર લઈ દ્વારિકા પર ચડી આવ્યો. જરાસંધ પ્રતિવાસુદેવે વાસુદેવ શ્રીકૃષ્ણને મારવા ચક્રરત્ન છેડયું, તે ચક્ર કૃષ્ણના શરીરની પ્રદક્ષિણા કરી કૃષ્ણના હાથમાં બેઠું, તેજ ચક્રરત્ન વડે શ્રીકૃષ્ણ જરાસંધને નાશ કર્યો.
૧૦૫ જસા. ઈષકાર નગરમાં ભૃગુ નામના પુરોહિતને જસા નામની સ્ત્રી હતી. તે ઈષકાર રાજાની સાથે નલિની ગુલ્મ વિમાનમાંથી ચ્યવી હતી. તેમને બે પુત્રો હતા. તે પુત્રો વૈરાગ્ય પામી દીક્ષા લેવા માટે તત્પર થયા, ત્યારે ભૂગુ પુરોહિતને પણ દીક્ષા લેવાનો પિતાનો મનોભાવ થ, તે તેણે પિતાની પત્ની જયાને જણાવ્યો. જયાએ કહ્યું –સ્વામિન, હમણા છેડે વખત આપણે સંસારના સુખ ભોગવીએ, પછી દીક્ષા લઈશું. ત્યારે પુરોહિતે કહ્યું કે આપણા પુત્રો જ્યારે ચારિત્ર ગ્રહણ કરે છે, ત્યારે આપણે ઝાડના ઠુંઠાની જેમ સંસારમાં પડી રહીએ તે નકામું છે. માટે હું તો સંયમ લઈશ જ. આ સાંભળી જસાને પણ દીક્ષિત થવાનો અભિલાષ થયો. અને તેણે તેઓની સાથે દીક્ષા લીધી. સખ્ત તપ, જપ, ક્રિયાઓ કરીને જસા કૈવલ્યજ્ઞાન પામી મેક્ષમાં ગઈ
૧૦૬ જશેભદ્ર. નલિની ગુલ્મ વિમાનમાંથી ચ્યવીને, ઈષકાર નગરમાં ભૃગુપુરહિતની જસા નામની સ્ત્રીની કુક્ષિએ તે પુત્રપણે અવતર્યો. તેને દેવભદ્ર નામે બીજે એક ભાઈ હતો. બંને ભાઈઓ દેવલોકમાં સાથે હતા. અહિંયા બંનેને સ્નેહ ઘણે હતો. ભૂગુ પુરોહિતે પિતાના બંને પુત્રોને વેદાદિ શાસ્ત્રોમાં પારંગત બનાવ્યા અને કહ્યું કે – હમે જૈનના સાધુને કદી સંગ ન કરશે; કારણ કે તેઓ ઝોળીમાં શસ્ત્રો રાખે છે, ને બાળકોને જોર જુલ્મથી સાધુ કરે છે, અને
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૧
જો કાઈ સાધુ ન થાય, તે। તેને મારી નાખે છે. આ પ્રમાણે કહેવાથી અને પુત્રા સાથી હંમેશાં સાવધાન રહેતા. ભૃગુ પુરાહિંતે પણ નગરમાંથી નીકળી બહાર પરામાં વાસ કર્યાં હતા. એક પ્રસંગે બંને ભાઈ એ શહેરમાં આવતા હતા, તેવામાં એક જૈન મુનિ શહેરમાંથી ગાયરી લઈ સ્વસ્થાનકે જતાં તેમને સામા મળ્યા. પેાતાના પિતાએ આપેલી શીખામણથી જશાભદ્ર અને દેવભદ્ર નામના બંને બ્રાહ્મણ પુત્રા ભયભીત બની પાછા કરી, આડે રસ્તે ચાલ્યા. મુનિને પણ તેજ રસ્તે જવાનું હતું, આથી તેએ અને વધુ ભયભીત બન્યા, અને ઉતાવળે દોડવા લાગ્યા. કેટલેક દૂર ગયા પછી તે એક ઝાડ પર ચડી ગયા. મુનિએ પણ અજાણતાં તેજ ઝાડ તળે વિસામે લીધે અને રોહરણ વડે જમીન પુંજીને ત્યાં પાતાની ઝોળી મૂકી. ત્યારબાદ તેએ પાત્ર ખુલ્લાં કરી લાવેલ આહારનું ભાજન કરવા ખેડા. મુનિની શાંત મુદ્રા અને ઝાળીમાં શસ્ત્રને બદલે આહાર જોઈ અને ભાઈ એ વિસ્મય પામ્યા અને પેાતાના પિતાનું વચન તેમને ખાટુ' માલમ પડયું. મુનિ આહાર કરી રહ્યા બાદ અને ભાઇઓએ નીચે ઉતરી મુનિના પગમાં વંદન કર્યું. મુનિએ તેમની હકીકતથી વાકેફ થઈ સંસારનું અસારપણું સમજાવ્યું. આથી બંને ભાઈ એને ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થયું. ઘેર આવી માબાપ પાસે ચારિત્ર ગ્રહણ કરવાની તેમણે રજા માગી. માબાપે તે માટે આનાકાની કરી અને તેમને પરણાવી આપી સંસારસુખને લહાવા લેવાનું કહ્યું. પરન્તુ વૈરાગ્યવાન અને ભાઈને તે રુચ્યું નહિ, એટલું જ નહિ પણ તેમણે સંસારનું અનિત્યપણું માતા પિતાને સમજાવ્યું; અને પેાતાને દીક્ષા લેવાના દૃઢ મનેાભાવ વ્યક્ત કરી માતા પિતાને પણ દીક્ષિત થવા ઉપદેશ આપ્યા. આખરે બંને ભાઈઓ સાથે તેમના માતા પિતાએ દીક્ષા લીધી. તેમનું ધન ઈશુકાર રાજાએ ગ્રહણ કર્યું; તે ઉપરથી ક્ષુકાર રાજાની રાણી કમળાવતીએ (પૂર્વવત્ ) રાજાને મેધ આપી વૈરાગ્ય પ્રેરિત કર્યાં, આખરે રાજારાણી, પુરાહિત તથા
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૨
તેની સ્ત્રી, અને બંને પુત્રો એમ છએ જણાએ સાથે દીક્ષા લીધી, અને છએ જણ ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના કરી મોક્ષમાં ગયા.
૧૦૭ જાલીકુમાર. રાજગૃહિના મહારાજા શ્રેણિકની ધારિણે નામક રાણીના તે પુત્ર હતા. યૌવનાવસ્થા પામતાં રાજાએ તેમને આઠ કન્યાઓ પરણાવી હતી. ભગવાન મહાવીર દેવ પાસેથી તેમણે ધર્મ કથા સાંભળી, માતા પિતા સાથે ચર્ચા કરી, અનુમતિ મેળવી દીક્ષા અંગીકાર કરી હતી. તેઓ મેઘકુમારની માફક ૧૧ અંગ ભણ્યા, ગુણસંવત્સર તપ કર્યો, ૧૬ વર્ષ ચારિત્ર પાળ્યું અને આખરે વિપુલગિરી પર્વત પર અનશન કરી કાળધર્મ પામીને તેઓ વિજય નામના વિમાનમાં ૩૨ સાગરેપમની સ્થિતિએ દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મેક્ષમાં જશે.
૧૦૮ જિતશત્રુરાજા અને સુબુદ્ધિ પ્રધાન.
ચંપા નામની નગરી હતી. તેમાં જીતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુબુદ્ધિ નામનો પ્રધાન હતો, જે જીવાજીવના સ્વરૂપને જાણવાવાળા, અને બુદ્ધિશાળી હતો. તે ચંપાનગરીના ઈશાન ખૂણામાં એક પાણીથી ભરેલી ખાઈ હતી. જે ચરબી, રૂધીર, માંસ વગેરેથી ભરેલી હતી, અને તેમાંથી ઘણી જ દુર્ગધ નીકળતી હતી. એક વખત રાજાએ અનેક પ્રકારના મિષ્ટભંજન જમ્યા બાદ પ્રધાનને પૂછયું. પ્રધાનજી, આજે હું વિવિધ જાતના સ્વાદિષ્ટ ભોજન જમો છું. કહે, તે કેવાં આનંદદાયક હતા! સુબુદ્ધિ પ્રધાને ઉત્તર ન આપ્યો. રાજાએ વારંવાર કહ્યું ત્યારે તેણે જવાબ આપે; તેમાં કંઈ હર્ષ પામવા જેવું નથી. પુગળનો હંમેશાં એ જ સ્વભાવ હોય છે. તેમાં શું આશ્ચર્ય છે. રાજાએ આ વચનો સત્ય માન્યા નહી. એકવાર
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૩
તે રાજા પેલી દુર્ગંધમય ખાઈ પાસે થઈને નીકળ્યા. ખાઈની દુર્ગંધીથી રાજાએ નાક આડું વસ્ત્ર ધર્યું" અને આગળ જઇને પ્રધાનને કહ્યું કે આ ખાઈનું પાણી દુર્ગંધવાળુ છે. કેમ ખરૂં કે નહી ? પ્રધાને જવામ આપ્યા કે પુદ્ગળના સ્વભાવ છે તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. રાજાને આ સાંભળી નવાઈ લાગી. તેણે કહ્યું કે પ્રધાનજી, તમે કદાગ્રહી છે. પ્રધાને વિચાર્યું કે રાજા જિનપ્રણિત ભાવાને જાણતા નથી. માટે તેમને સમજાવવાં. પ્રધાને કુંભારને ત્યાંથી ડેા મગાબ્યા અને સધ્યાકાળે, જે વખતે માગ શાંત હતા, અને મનુષ્યાના પગરવને સંચાર ન હતા, તે વખતે પોતે પેલી દુર્ગંધી ખાઈની પાસે ગયા અને તેમાંથી પેલા ઘડામાં પાણી ભર્યું. તેમાં રાખ નાખીને ઘડાને બંધ કર્યાં, અને સાત દિવસ સુધી રાખ્યા. ત્યારબાદ તેમાંનું પાણી ઠલવીને ખીજા ઘડામાં નાખ્યું અને તેમાં રાખ નાખીને ઘડાને બંધ કરી સાત દિવસ સુધી રાખ્યા. એમ વારંવાર કરતાં સાત અઠવાડીયા સુધી પાણી બદલાવ્યા કર્યું. પરિણામે તે પાણી આરાગ્યકારી, સ્વચ્છ સ્ફાટિક રત્ન સમાન, દુર્ગંધ વગરનું બની ગયું. પછી સુબુદ્ધિપ્રધાને માણસાને કહ્યું કે આ પાણી જિતશત્રુ રાજાને ભાજન વખતે આપજો. માણસાએ તે પ્રમાણે કર્યું. રાજાએ પાણી પીધું અને ઘણા જ વિસ્મય પામ્યા અને કહ્યું કે આ પાણી ઘણું જ આનંદકારી છે. કયાંથી લાવ્યા ? માણસેાએ કહ્યું કે આ પાણી અમને મુબુદ્ધિપ્રધાને આપ્યું છે. રાજાએ પ્રધાનને ખેાલાવીને પૂછ્યું. ત્યારે પ્રધાને કહ્યું કે આ પેલી ખાઈનું પાણી છે. રાજાએ માન્યું નહી. પ્રધાને સવ કીકત કહી. છતાં રાજાને વિશ્વાસ ન આવ્યા તેથી રાજાએ માણસા દ્વારા ખાઈનું પાણી મગાવ્યું અને ધડામાં ભરી સ્વચ્છ કરાવ્યું. તો પાણી સ્વચ્છ, પીવા ચેાગ્ય થયું. રાજા આશ્રય પામ્યા. પ્રધાને જિનપ્રણિત ધર્મ સંભળાવ્યા. રાજા તે સાંભળી ખારવ્રતધારી શ્રાવક થયા. કેટલાક સમય બાદ કાઈ સ્થવીર મહાત્મા ચંપાનગરીમાં પધાર્યાં. સુબુદ્ધિપ્રધાન અને જીતશત્રુ રાજા વંદન કરવા ગયા. મુનિએ ધર્મ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૪
દેશના આપી. બંને પ્રતિબંધ પામ્યા અને દીક્ષા લીધી. ઘણા વર્ષ સંયમ પાળી, તપ જપ ધ્યાન ધરી, સંથારે કરી નિર્વાણ પદને પામ્યા. ન્યાય–મિથ્યાત્વથી જેનું મન મુગ્ધ બન્યું છે તેવા પાપમાં પડેલા છે,
ગુણરહિત હોવા છતાં સદ્દગુરૂના પસાયથી ખાઈના પાણીની જેમ ગુણવાળા થાય છે.
૧૦૯ જિતશત્રુ. પંચાલ દેશના કાંપિલ્યપુર નગરને તે રાજા હતા. તે પૂર્વભવમાં અભિચંદ નામે મહાબળનો મિત્ર હતો. તેણે મહાબળ સાથે દીક્ષા લઈ સખ્ત તપ સંયમનું પાલન કર્યું, પરિણામે તે જયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયો. ત્યાંથી ચ્યવી જિતશત્રુ નામે રાજા થયો. તેના દરબારમાં એકવાર “ચોખા” નામની એક પરિત્રાજિકા આવી. તે પરિવાજિક મિથિલા નગરીમાં રહેતી અને લોકોને પિતાના મતને ઉપદેશ આપતી. એક વાર તેણએ મિથિલાના અંતઃપુરમાં પ્રવેશ કરીને મલ્લીકુંવરીને પિતાના મતનો બેધ આપો. મલ્લીકુંવરીએ તેને પૂછયું કે તમારે ધર્મ શો છે ? જવાબમાં તેણીએ પિતાનો ધર્મ સંભળાવ્યો. (જે શુકદેવ પરિવ્રાજકે થાવગ્ગાપુત્રને કહ્યો હતો તે પ્રમાણે) આથી મલીકુંવરીએ તેના ધર્મનું પોકળ પણું બતાવી વિનયમૂળ ધર્મ કહ્યો. પરિત્રાજિકા નિરુત્તર રહી એટલે મલીકુંવરીની દાસીઓએ તેને ધુત્કારીને કાઢી મૂકી. આથી કોપાયમાન થઈને તે પરિવારિકા જિતશત્રુ રાજાના અંતઃપુરમાં આવી અને ત્યાં પોતાને શૌચમૂળ ધર્મ સંભળાવ્યો. જિતશત્રુ રાજાને પિતાની સ્ત્રીઓના રૂપ સૌંદર્યનું અભિમાન હતું, તેથી તેણે તે પરિવારિકાને પૂછયું કે મારા જેવું અંતઃપુર હમે કયાંઈ જોયું ? આથી વૈર વાળવાને ઉત્સુક બનેલી તે પરિવાજિકાએ કહ્યું –રાજન, મિથિલા નરેશ કુંભરાજાની પુત્રી મલીકુંવરીના રૂપ સૌંદર્ય આગળ હા અંત:પુર પાણું ભરે છે. એમ કહી તેણીએ મલીકુંવરીના અથાગ રૂપનું
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૫
રાજા સમક્ષ વર્ચ્યુન કર્યું. આથી મેાહ પામી જિતશત્રુ રાજાએ મહી વરીનું માગુ કરવા કુભ રાજા પાસે પેાતાના દૂત માકલ્યા. કુંભરાજાએ પેાતાની પુત્રી તેને પરણાવવાની ના કહી, એટલે જિતશત્રુએ અદીનશત્રુ, રૂપી, ચંદ્રછાયા, પ્રતિબુદ્ધિ, તથા શંખ વગેરે રાજા સાથે સત કરીને મિથિલા પર ચડાઈ કરી. ત્યાં મલ્લીકુંવરીની યુક્તિ તથા ખેાધથી જિતશત્રુ વૈરાગ્ય પામ્યા અને તેણે ખીજા રાજાએાની સાથે દીક્ષા લીધી.
૧૧૦ જિનદાસ.
તે સૌગધી નામક નગરીના અપ્રતિહતૂ નામના રાજાના મહાચદ્રકુમારના પુત્ર હતા. તેમની માતાનું નામ અદત્તા. એકવાર ભગવાન મહાવીર તે નગરમાં પધાર્યાં. જિનદાસ દેશના સાંભળવા ગયા. અને વૈરાગ્ય પામી તેમણે શ્રાવકધમ અંગીકાર કર્યાં. પૂલવમાં મિજમિકા નામક નગરીમાં મેઘરથ રાજાના ભવમાં સૌધર્મ નામક અણુગારને તેમણે સુપાત્ર દાન આપ્યું હતું, તેથી તે અત્યંત સુખસાહ્યખી પામ્યા હતા, પરન્તુ તેમાં ન લેાભાતા પાછળથી જિનદાસે પ્રભુ મહાવીરદેવ પાસે ચારિત્ર અંગીકાર કર્યું, અને તેજ ભવમાં તેઓ મેક્ષ ગયા. ( સુખવિપાક ).
૧૧૧ જિનરક્ષ, જિનાલ.
કુણિક રાજાની ચંપાનગરીમાં માકડિય નામના એક સાવાહ રહેતા હતા. તેને ભદ્રા નામની સ્ત્રી હતી. તેનાથી તેને બે પુત્રા થયા હતા. એકનું નામ જીનરક્ષ અને ખીજાનું નામ જીનપાળ. તેમે ઉમર લાયક થતાં વ્યાપારાર્થે અગ્યાર વખત લવણુ સમુદ્રમાં જઈ આવ્યા હતા અને પુષ્કળ દ્રવ્ય લાવ્યા હતા. એક વખત તે બંનેએ ખારમી વખત લવસમુદ્રમાં જવાનેા નિશ્ચય કર્યાં. માતાપિતાને પૂછ્યું. માતાપિતાએ કહ્યું કે તમારી આ ખારમી મુસાકરી દુઃખદાયક
૧૦
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૬
થશે; માટે જવું નહીં. પરંતુ તે બંને જણાએ ન માનતાં હઠ કરીને વહાણમાં બેસી પર્યટને નીકળી પડયાં. લવણસમુદ્રમાં મધ્ય દરિયામાં તેઓ પહોંચ્યા ત્યારે નાવ તોફાને ચડયું. વિજળી, ગર્જન થવા લાગી અને પ્રતિકૂળ વાયુને લીધે નાવ ડોલવા લાગ્યું અને ધીમે ધીમે તેમાં પાણી ભરાતાં નાવ ડખ્યું. ઘણા માણસો તેમાં ડૂબી મૂ. કર્મસંયોગે આ બંને જણને તરતાં તરતાં એક લાકડાનું પાટીયું હાથ આવી ગયું. તેના આધારથી તેઓ બંને રત્નકંપ નામના બેટ પાસે આવ્યા. ત્યાં થોડું પાણી દેખીને સંતોષ પામ્યા, અને ત્યાં કિનારે ઉતરી જમીન પર આવ્યા, તે પછી તેઓ પોતાના પર આવેલી આફત માટે પરસ્પર વાતો કરવા લાગ્યા. હવે આ દ્વીપના મધ્ય ભાગના એક મહેલમાં રત્નદીપા નામની એક દેવી રહેતી હતી. તે ઘણીજ ખરાબ હતી. તેણે અવધિજ્ઞાનથી આ બે જણાને બેઠેલા જોયાં. તેથી તે હાથમાં તરવાર લઈ શીધ્ર ગતિથી તેમની પાસે આવી પહોંચી અને બોલી : જો તમે મારી સાથે કામગ ભેગવશો તો હું તમને જીવતા રાખીશ. નહિતો આ તરવારથી તમારા બંનેનાં મસ્તક ઉડાવી દઈશ. તેની વક્રતાના ભયથી આ બંને કબુલ થયાં. તેથી તે દેવી તે બંનેને પોતાના મહેલમાં લઈ ગઈ અને તેમની સાથે વિપૂલ ભોગ ભોગવવા લાગી.
એક વખત રત્નદ્વીપા દેવીએ આ બંનેને કહ્યું કે તમે કોઈ વખત ઉગ પામે અને ફરવા જવાનું મન થાય તો બધી દિશામાં જજે, પણ દક્ષિણ દિશાના વનખંડમાં ન જતા, તે મુજબ તેઓ દરેક દિશામાં જતા પણ દક્ષિણ દિશામાં ન જતા. એકવાર તેઓને વિચાર થયો કે દેવીએ દક્ષિણ દિશામાં જવાની શા માટે ના કહી હશે ! ત્યાં કંઈક હેવું જોઈએ. એમ ધારી તેઓ બંને દક્ષિણ દિશામાં જવા તત્પર થયા. ત્યાં જતાં પ્રથમ તેમને એક સર્પના મડદાંની પારાવાર દુર્ગધ આવી તે સહન ન થઈ શકવાથી તેઓ જ્હોં ઢાંકી દક્ષિણ દિશાના વનખંડમાં આવ્યા, ત્યાં એક વધસ્થાન તેમણે જોયું.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૭
અને શૂળી ઉપર એક માણસને ચઢેલે જોઈને આ બંને ભયભિત થયા. પેલા માણસને કારણ પૂછયું ત્યારે તેણે કહ્યું કે આ વધસ્થાન રત્નદીપા નામની દેવીનું છે. હું કાકંડી નગરીનો એક ઘોડાનો વેપારી છું. લવણસમુદ્રમાં મુસાફરી કરતાં વહાણ ભાંગવાથી એક પાટીયાને આધારે આ દ્વીપમાં આવ્યો. અહિં મને આ દેવી લઈ ગઈ અને એક અલ્પ અપરાધને ખાતર તે દેવીએ મહારી આ દુર્દશા કરી છે ! આ સાંભળી તેઓ બંને વધારે ભયભીત થયા અને દેવીના પંજામાંથી છૂટવાનો તેમણે વિચાર કર્યો. છૂટવાનું કારણ પૂછતાં, પેલા શુળી પર ચડેલા પુરુષે કહ્યું કે પૂર્વ દિશાના ખંડમાં શેલગ નામના યક્ષનું મંદિર છે. તેની પૂજા કરશો તો તમે છૂટશે. તે મુજબ તેઓએ કર્યું, પરિણામે શેલગ યક્ષ પ્રસન્ન થયો, અને તેઓને પોતાની પીઠ પર બેસાડી લવણ સમુદ્રમાં થઈ ચંપાનગરી તરફ ચાલ્યો.
હવે પેલી રત્નદીપા દેવી બહાર ફરીને ઘેર આવી. ત્યાં પેલા બે પુત્રોને જોયા નહી. તેથી તે ચારે દિશાના વનખંડમાં જઈ આવી, પણ કયાઈ તેમને પત્તો લાગ્યો નહી. તેથી અવધિજ્ઞાન મૂકી જોયું તો તેમને શેલગ યક્ષની પીઠ પર બેસીને લવણસમુદ્રમાં જતાં જોયા, તેથી કોપાયમાન થઈ હાથમાં તરવાર લઈ શીધ્રગતિથી દોડતી તે કુમારે પાસે આવી પહોંચી. પ્રથમ તો તેણે તે બંનેને મૃત્યુનો ભય દેખાડવા લાગી. પણ યક્ષના વચન મુજબ તેમાંના કેઈએ તેણીના સામું જોયું નહી, પછી બંને જણા પ્રત્યે તે દેવી હાવભાવ કરતી, શોક વિલાપ કરતી કરુણ સ્વરે પિતાની પાસે આવવા વિનવવા લાગી. આથી જનરક્ષનું મન ચલિત થયું. આ વાત યક્ષના જાણવામાં આવવાથી તેણે નરક્ષને છોડી દીધો. રત્નદીપા જનરક્ષને ગ્રહણ કરીને બોલી – દાસ, હવે તું મૃત્યુના મુખમાં આવ્યો છે. એમ કહી તેને ઉપાડી આકાશમાં ઉછાળ્યો અને પછી તેના શરીરના ટુકડે ટુકડા કરી મારી નાખ્યો.
બીજી બાજુ જીનપાળ ડગ્યો નહી, તેથી યક્ષે તેને ચંપા નગરીમાં
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮ તેને ઘેર પહોંચાડે. માતપીતાને તે મળે અને સઘળી વાત નિવેદન કરી. કાળાન્તરે તે ધર્મધ પા અને દીક્ષા લીધી. યાવત્ તે મોક્ષગતિને પામશે.
ન્યાય—હે આયુષ્યવંત શ્રમણો! જેવી રીતે જનરક્ષ કામ ભોગમાં મૂર્શિત
બનીને, દુ:ખી થયો; તેમ તમે દીક્ષા લઈને મનુષ્યના કામભાગમાં આશકત બનશે, તે આ ભવમાં નિંદા પામશે અને પરભવમાં દુઃખી થશો. જેમ જીનપાળનું એક રૂંવાડું પણ ચલિત ન થયું, તેથી ચશે તેને ચંપાનગરીમાં પહોંચાડો તેમ તમે આશક્ત નહિ બને તે પરમસુખાકારી સિધ્ધગતિને પામશો.
૧૧૨ રણ શેઠ, પ્રભુ મહાવીરના વખતમાં વિશાળા નામક નગરીમાં છરણ નામના શેઠ હતા, તે જૈન ધર્મના આસ્તિક અને સંત મહાત્માઓના પૂર્ણ ભકત હતા. ભ. મહાવીર છત્મસ્થાવસ્થામાં વિશાળા નગરીમાં એક વખત ચાતુર્માસ રહ્યા. હેમના દર્શને વારંવાર રણશેઠ જતા અને પ્રભુને વિનતિ કરતા કે પ્રત્યે ! આ સેવકને કઈવાર પારણાનો લાભ આપી ઉપકૃત કરશે. પ્રભુ ધ્યાનમાં હોય, તેથી કાંઈ બોલે નહિ. છરણ શેઠ હરહંમેશ ભાવના ભાવ્યા કરે કે પ્રભુ મહાવીર જેવા મહાપુરૂષ પારણાને દિવસે ગૌચરી અર્થે મારે ત્યાં પધારે તે ભારે મનુષ્ય જન્મ સાર્થક થાય. એમ ચિંતવતા ચિંતવતા કારતક વદિ એકમનો દિવસ આવ્યો. તે દિવસે પ્રભુને પારણું કરવાનું હતું. જીરણ શેઠે વિચાર્યું કે મહારાં એવાં ભાગ્ય કયાંથી હોય કે પ્રભુ આ દિવસે મારે ત્યાં પધારે અને મને પાવન કરે ! આ જાતની ભાવનામાં છરણ શેઠ તલ્લાલીન છે, તેવામાં જ પ્રભુ મહાવીર ફરતા ફરતા પુરણ નામના શેઠને ત્યાં જઈ ચડયા. પુરણ શેઠનું ઘર છરણશેઠના ઘરની સમીપમાં જ હતું, તેમ પુરણ શેઠ સંતભક્ત પણ ન હતો,
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૯
<
છતાં લેાકવ્યવહારે તેણે દાસીને કહ્યું કે:જા, પેલા આંગણે આવેલા ભિખારીને ઘરમાં જે કાંઈ હોય તે આપ. શેઠના ટૂંકમથી દાસીએ ભગવાનને અડદના આકળા વહેારાવ્યા. ભગવાને ત્યાંજ તે ખાકળાનું ભાજન કર્યું, કે તરત જ તે સ્થળે દેવે પંચ દ્રવ્યની વૃષ્ટિ કરી અને ઉદ્ઘાષણા કરી, કે અહેાદાન, મહાદાન' અર્થાત્ ધન્ય છે, સુપાત્રને દાન દીધું—મહાદાન દીધું. આ શબ્દો જીરણ શેઠના સાંભળવામાં આવતાં તે ચમકયા. તેમણે જાણ્યું કે ભ॰ મહાવીરે પુરણ શેઠને ત્યાં પારણું કર્યું, મ્હારી ભાવના ન ફળી ! અહા હું કેવા નિર્જાગી ! એમ ચિંતવી તે શાક કરવા લાગ્યા. કાળાન્તરે જીરણ શેઠ સુપાત્ર દાન આપવાની ભાવનાએ મૃત્યુ પામી દેવલાકમાં ગયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ ભવમાં મેાક્ષ જશે.
૧૧૩ જીલશ્રાવક
પ્રભુ તેમનાથના સમયમાં ભિલપુર નગરમાં એક ધનાઢય ગાથાપિત હતા. તેમની પાસે ૧૬ કરોડ સેાના મહેારેશની રાકડ, તેટલી જ કિંમતની ધરવખરી, અને તેટલી જ મુડી વ્યાપારમાં રાકાયલી હતી. તે ઉપરાંત ગાયાના ૧૬ ગાકુળ હતા. તેઓ ૩૨ સ્ત્રીઓ સાથે સંસાર સબંધના વિવિધ સુખ ભાગવતા હતા. પ્રભુ તેમનાથની દેશના સાંભળવાથી તેમને સ્થૂલ વૈરાગ્ય સ્ફૂર્યાં અને પ્રભુ પાસે શ્રાવકના બારવ્રત ધારણ કર્યાં. તેમાં તેમણે માત્ર ચણાની દાળ, ચેાખા અને પાણી એ ત્રણ જ વસ્તુની ખાવા માટે છૂટ રાખી, બાકીના સઘળાં દ્રવ્યેાનો ત્યાગ કર્યાં, તેમ જ એક વીંટી સિવાયના બીજાં તમામ આભરણા ત્યાગ્યા, બહુમૂલાં વસ્ત્રો ત્યાગ્યા; મૈથુનના સથા ત્યાગ કર્યાં, વળી છઠ, અઢમાદિ સખ્ત તપશ્ચર્યાં કરીને તેમણે શરીરને શાષવી નાખ્યું, શરીર કૃષ થયેલું જોઈ તેમની સ્ત્રીઓએ શરીર દુબળ થયાનું કારણ પૂછ્યું, ત્યારે જીલ શ્રાવકે પ્રભુ તેમનાથ પાસે પાતે શ્રાવકવ્રત અંગીકાર કર્યાંની હકીક્ત કહી.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૦
આથી સ્ત્રીઓએ જુઠલ શ્રાવકને ભોગવિલાસ કરવાનું આમંત્રણ કર્યું, પણ જુઠલ શ્રાવક પોતાની પ્રતિજ્ઞાથી જરાપણ ડગ્યા નહિ. નિરાશ થઈ સ્ત્રીઓ પાછી ફરી. જુઠલ શ્રાવકે વિચાર્યું કે આજે મને સ્ત્રીઓનાં દર્શન થયા, તે ઠીક થયું નહિ. એમ ધારી તેમણે શ્રાવકની ૧૧ પડિમા ધારણ કરી. અનુક્રમે ૧૦ પડિમાઓ પુરી થયા પછી ૧૧ મી ડિમા લીધી. ૧૯ દિવસો પસાર થતાં તેમને અવધિજ્ઞાન થયું; ત્યારે તેમને જણાયું કે પોતાને અગ્નિને ઉપસર્ગ થશે; અને તેમાં મૃત્યુ થશે. આથી તેમણે જીવનપર્યતનું અનશન કર્યું. એ દરમ્યાન તેમની સ્ત્રીઓ, જેમની અધમ માગણી જુઠલ શ્રાવકે કબુલ રાખી ન હતી, તેઓ વૈર લેવાની ઈચ્છાએ ત્યાં આવી અને ધ્યાન ધરીને જ્યાં જુઠલ શ્રાવક બેઠા છે, તે પૌષધશાળા સળગાવી મૂકી. એકંદર પાંચ વર્ષનું આયુષ્ય, તથા ત્રીસ વર્ષનું શ્રાવકપણે પાળી, બે માસના અનશને જુઠલ શ્રાવક અગ્નિના ઉપસર્ગો મૃત્યુ પામ્યા અને ઈશાન દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી મેક્ષમાં જશે.
૧૧૪ જબુસ્વામી. રાજગૃહ નગરમાં રાજાઓને વિષે શિરોમણી અને ઈદ્ર તુલ્ય મહેદી સમૃદ્ધિવાળા શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેજ નગરમાં ઋષભદત્ત નામે એક ધનાઢય શેઠ રહેતો હતો, તેને ધારિણી નામની સુશીલ અને ધર્મપરાયણ પત્ની હતી. બંનેને સંસારસુખ ભોગવતાં કેટલેક કાળે એક પુત્ર થયો. નામ પાડ્યું જંબુકમાર. માતાપિતાના ગુણો સ્વાભાવિક રીતે બાળકમાં ઉછરે, એ અનુસાર જંબુકુમારની આકૃતિ શાત, તેજસ્વી, વૈરાગ્યવંત દેખી સૌ કોઈને અપાર આનંદ થતો. બાલ્યકાળ વટાવી જંબુકુમાર યૌવનાવસ્થા પામ્યા, ત્યારે તેમના પિતાએ તેમનું લગ્ન કરવાનું ઈચ્છયું. એ અરસામાં જ તેજ નગરના પૃથક પૃથફ આઠ ધનવાન શાહુકારે પિતાની પુત્રીઓનું
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૧
સગપણુ કરવા માટે ઋષભદત્ત શેઠને ત્યાં આવ્યા; અને વિનતિ કરી. તેમની વિનતિ માન્ય રાખી ઋષભદત્ત શેઠે પોતાના પુત્ર જંબુકુમારનું સગપણ પ્રસ્તુત શ્રેષ્ટિની આઠ પુત્રી સાથે કર્યું. શ્રષ્ટિએ આનંદ પામી સ્વસ્થાનકે ગયા.
આ અવસરમાં ભવ્ય પ્રાણીઓને ઉપદેશ આપતા, શ્રી સુધર્માંસ્વામી રાજગૃહ નગરના ઉદ્યાનમાં સમેાસર્યાં. આ સમાચાર સાંભળતાં જંબુકુમાર અતિ હર્ષ પામ્યા અને એક વાયુ સરખા વેગવાળા રથમાં બેસીને શ્રી સુધમ ગણધરને વંદન કરવા ગયા. દેશના સાંભળી જંબુકુમારને સંસાર પર તિરસ્કાર છૂટયેા. ધેર આવી તેમણે દીક્ષા લેવાની વાત પેાતાના માતાપિતાને કહી. માતાપિતાએ લગ્ન કરવાને આગ્રહ કર્યાં. જંબુકુમાર માતાપિતાની ઇચ્છાને તાબે થયા. ઋષભદત્તે પેલા આઠ શ્રેષ્ઠિને માલાવીને કહી દીધું કે મારા પુત્ર લગ્ન કર્યાં પછી તરત જ દીક્ષા લઈ ચાલી નીકળવાના છે, માટે તમારે વિચાર હાય તાજ લગ્ન કરી. પેલા શ્રૃષ્ટિએએ આ હકીક્ત પેાતાની પુત્રીઓને જણાવી. પુત્રીઓએ કહ્યુ કે તેઓ દીક્ષા લેશે, તેા અમે પણ લઈશું, પરન્તુ જે વિવાહ થયા તે થયા જ. આખરે જ બુકુંમારનું તે આઠ સ્ત્રીએ સાથે લગ્ન થયું. જેણે સંસારના વિષયભાગ વિષસમાન ગણ્યા છે એવા ધર્મનિષ્ઠ જંબુકુમારે તે રાત્રિયે બ્રહ્મચ પાળ્યું, એજ વખતે પ્રભવ નામના મુખ્ય ચાર પેાતાના ૫૦૦ સાગ્રીત ચારા સાથે જંબુકુમારનેા ધનભંડાર લૂંટવા આવ્યા. પ્રભવ પાસે અવસ્વાપિની વિદ્યા હેાવાથી, તેણે વિવાહમાં આવેલા તમામ માણુસાને ઘેનમાં નિદ્રાધિન કરી દીધા. જંબુકુમાર પર આ વિદ્યાની અસર થઈ નહિ. પ્રભવ ચારે પુષ્કળ ધન એકઠું કર્યું. અને જેવા જ તે ચાલવા જાય છે, કે તરત જ જંબુકુમારની બ્રહ્મચર્ય રૂપી સ્થંભન વિદ્યાના જોરે પ્રભવચેારના પગ ત્યાં જ ચેાટી ગયા. પ્રભવે જંબુકુમારને પેાતાને છેડવા વિનંતિ કરી, બદલામાં જબુકુમારે સંસારની
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૨
અસારતાનું વર્ણન કર્યું. પરિણામે પ્રભવને દીક્ષા લેવાને અભિલાષ થયા. તેજ રાત્રીએ વિધવિધ દૃષ્ટાંત આપીને જંબુકુમારે પેાતાની આ સ્ત્રીએને બુઝવી. સૌ દીક્ષ! લેવા તત્પર થયા. છેવટે જંબુકુમારે, પ્રભવાદિ ૫૦૦ ચાર, પેાતાના માતાપિતા, આઠ સ્ત્રીએ અને તેમના માતાપિતા એમ પર૬ જણ સાથે દીક્ષા લીધી; અને સુધ ગણુધર સાથે ગ્રામાનુગ્રામ વિચરતા અનેક પ્રશ્નોનું સમાધાન કરી શાસ્ત્રમાં પારગત થયા. તેમણે ૧૬ વર્ષની વયે દીક્ષા લીધો. ૩૬ મા વર્ષે કૈવલ્યજ્ઞાન થયું. ૪૪ વર્ષ કૈવલ્ય પ્રવર્ણાંમાં રહ્યા અને ૮૦ વર્ષોંની ઉંમરે તેઓ મેક્ષ પામ્યા. તેમની પાટે શ્રી પ્રભવસ્વામી ખેઠા.
૧૧૫ ઢઢણકુમાર.
શ્રી કૃષ્ણને ઢંઢા નામે રાણી હતી, તેને એક પુત્ર થયા. નામ ઢઢણકુમાર. એકવાર શ્રી નેમીશ્વર ભગવાન ત્યાં પધાર્યાં. ઢઢણુકુમાર પ્રભુની દેશનામાં ગયા. ત્યાં તેમને વૈરાગ્ય થયા અને માતા પિતાની રજા મેળવી તેમણે દીક્ષા લીધી. પૂર્વ કર્મના ઉદયે ઢંઢણુમુનિને આહારની પ્રાપ્તિ થતી ન હતી, એટલું જ નિહ પણ ઢઢણુને જો કોઈ બીજા સાધુએ સાથે ગૌચરી જાય, તે તે સાધુઓને પણ આહારની પ્રાપ્તિ ન થાય. આથી ઢઢણમુનિએ એવા અભિગ્રહ લીધે) કે પેાતાની લબ્ધિ વડે આહાર મળે તે જ સ્વીકારવા. આ રીતે છ માસ વીતી ગયા, પણ ઢણમુનિને આહાર મળ્યા નહિ. એકવાર ભગવાન નેમિનાથ ઢઢણમુનિ આદિ શિષ્ય પરીવાર સાથે દ્વારિકામાં પધાર્યાં, ઢઢણમુનિ ગૌચરીએ નીકળ્યા. રસ્તામાં શ્રી કૃષ્ણ મળ્યા, તેમણે ઢઢણમુનિને વંદન કર્યું. આ જોઈ પાસેની એક હવેલીમાં રહેતા ગૃહસ્થને લાગ્યું કે આ મુનિ પ્રભાવશાળી જણાય છે. એમ વિચારી તેણે ઢઢણમુનિને માદક વહેારાવ્યા. તે લઈ મુનિ શ્રી તેમનાથ પાસે આવ્યા. અને પેાતાની લબ્ધિએ મળેલા આહારની વાત કરી, ત્યારે શ્રી તેમનાથે કહ્યું કે તમને મળેલા આહાર તમારી લબ્ધિને નથી,
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૧૩
પણ તે શ્રી કૃષ્ણની લબ્ધિતા છે, એમ કહી સવિસ્તર વાત કરી. ઢઢણે કહ્યું : પ્રભુ ! મને કયાં કમને કારણે આહારની પ્રાપ્તિ નહિ થતી હોય ! પ્રભુએ જવાબ આપ્યાઃ–મગધ દેશના પૂર્વાર્ધ નગરમાં પૂર્વભવે તું પારાશર નામે એક સુખી ખેડૂત હતા. તારા તાબામાં ૬૦૦ હળ હતા. એકવાર હળ ખેડનાર ૬૦૦ માણસા માટે ભાત આપ્યું. સખ્ત ઉનાળા હતા; ખેડૂતો થાકી ગયા હતા, છતાં તે એ બધાને ખેતરને એક આંટા વધુ ફેરવી ભૂખનું દુઃખ આપ્યું. આ રીતે તે ૬૦૦ ખેડૂત અને ૧૨૦૦ બળદ એમ ૧૮૦૦ જીવાને ભાત પાણીના અંતરાય પાડ્યા. તે નિકાચિત કર્મનું ફળ હે મુનિ, આ વખતે તમારે ભાગવવું પડે છે. મુનિ ચેત્યા. તેમણે લાવેલા લાડુ ભુક્કો કરી એક જગ્યાએ પરાવી દીધા, અને પશ્ચાત્તાપની ભાવના ભાવતાં આત્માની અદ્ભુત શ્રેણિમાં પ્રવેશ્યા, કે તરત જ તેમને કૈવલ્યજ્ઞાન થયું. કેટલેાક વખત કૈવલ્યપણે વિચરી તે
મેાક્ષમાં ગયા.
૧૧૬ તામલો તાપસ.
જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં તામ્રલીપ્તી નામની નગરી હતી. તે નગરીમાં મૌર્ય પુત્ર તામલી નામના મહાઋદ્ધિવંત ગાથાપતિ રહેતા હતા. એકવાર મધ્યરાત્રીએ હેને એવા વિચાર થયા કે મેં પૂ જન્મમાં દાનાદિ સુકૃત કર્યું છે. તપશ્ચર્યા કરી છે. તેનાં શુભ ફળ અત્યારે હું ભાગવી રહ્યો છું. તા હવે મ્હારે આ જન્મમાં પણ પરભવને માટે શુભ કૃત્ય કરવું જોઈએ.
સૌંદય થયા. તામલી ગાથાપતિ સ્વસ્થ થયા. જ્યેષ્ઠપુત્રને એલાવી આત્મસાધના કરવાના વિચાર જણાવ્યેા. જ્યેષ્ઠપુત્રને ગૃહફાય ભાર સોંપી સન્યસ્થ-ધર્મની દીક્ષા લઇને તે ચાલી નીકળ્યું. હાથમાં કાષ્ટનું પાત્ર રહી ગયું છે. પગમાં પાદુકા હેરી છે. ભગવાં
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૪
વસ્ત્રો ધારણ કર્યા છે. કેશલોચ કર્યો છે. અને છઠ ઉપર છઠ કરી આતાપના ભૂમિમાં ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડી છે, પારણાને દિવસે ઉચ્ચ, નિચ, મધ્યમ કૂળમાં ભિક્ષાર્થે નીકળે છે અને માત્ર પાકેલા ચોખા વહોરીને લાવે છે. તે ચોખાને એકવીસ વાર પાણીથી ધોવે છે, અને તેનું સર્વે માત્ર રહે ત્યારે જ તેનો આહાર કરે છે અને જીવન નભાવે છે. વળી તે પાછી ઉગ્ર તપશ્ચર્યા સાધવા લાગે છે. અલ્પ આહાર અને મહાન તપશ્ચર્યાના યોગે તેનું શરીર હીણ, ક્ષીણ થઈ ગયું. શરીરમાં માત્ર હાડકાંઓ દેખાવા લાગ્યા. અને હવે હું લાબું જીવીશ નહી એવું તેને લાગવાથી પોતાની પાસેનું કમંડલ, કાષ્ટપાત્ર તથા પાદુકાને તેણે દૂર ફેંકી દીધાં અને પાદોપગમન સંથારો કર્યો.
તેની મહાન તપશ્ચર્યાના પરીબળે દેવલોકમાં બલીચંચા રાજ્યધાનીના દેવેંદ્રનું આસન ચલિત થયું. ત્યાંના દેવ દેવીઓએ ઉપગ મૂક્યો અને જોયું તે તામલી તાપસને સંથારો કરતાં જે. તેથી તેને બલીચંચામાં ઈદ્ર થવાનો સંકલ્પ (નિયાણું) કરાવવા, દેવો મૃત્યુલોકમાં તામલી તાપસ પાસે આવી પહોંચ્યા. દેવોએ બત્રીસ પ્રકારના નાટક કરી તાલીતાપસને વંદન કર્યું. અને બલીચંચામાં ઈક થવાનો સંકલ્પ કરવા તામસીતાપસને કહ્યું. પરંતુ તામસીતાપસે ગણુકાયું નહિ, અને મૌન રહ્યો. દેવો ક્રોધ પામીને સ્વસ્થાનકે ગયાં. તે સમયે ઈશાન દેવલોમાં પણ ઈકની જગ્યા ખાલી પડી.
તામલીતાપસ બે માસ સંથારામાં રહી, સાઠ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામ્યો અને ઈશાન દેવલોકમાં ઈદ્ર થયો. આ વાતની બલીચંચના દેવદેવીઓને ખબર પડી, તેથી તેઓ ઉગ્ર રૂપ ધારણ કરી, ક્રોધથી લાલચોળ બની મૃત્યુ લોકમાં ઉતરી પડ્યા, અને તાલીતાપસના શબને રસીથી બાંધ્યું. તેના પર થુંકયા અને તે શબને ઘસડીને તે નગરીની વચ્ચે લાવી દેવો બોલવા લાગ્યા –સ્વયં,
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૫
મનઃકલ્પિત પ્રવર્યા લઈને અને અજ્ઞાન તપશ્ચર્યા કરીને તામલીતાપસ. ઈશાન દેવલોકમાં દેવ થયો છે, આ પ્રમાણે તેની નિંદા કરી દેવો સ્વસ્થાનકે ગયાં. ઈશાનના દેવદેવીઓએ જાણ્યું કે અમારા ઈદ્ર તામલીતાપસના મૃતદેહની દુર્દશા થઈ છે ! તેથી તેમણે તે વાત તામલીતાપસને કરી. તેથી તે ક્રોધથી લાલચોળ બની, લલાટમાં ભ્રકુટી ચડાવી, બલીચંચાને ઉંચે નીચે ચોતરફ જોવા લાગ્યો. તેના દિવ્ય પ્રભાવથી તે રાધાની અશિના અંગાર જેવી લાગવા લાગી. તેથી ત્યાંના દેવદેવીઓ બીકથી થરથરવા લાગ્યા. ઈશાન–ઈકને ક્રોધ જાણું તેઓ તેમની પાસે આવ્યાં અને ક્ષમા માગી. પુનઃ આવું કામ નહિ કરવાનું કહ્યું. ઈશાનઈદ્ર તેજુલેશ્યા પાછી ખેંચી લીધી. તે વખતથી. બલીચંચાના દેવ ઈશાનઈદની આજ્ઞા પાળે છે.
૧૧૭ ત્રિપૃષ્ટ વાસુદેવ. પિતનપુર નગરમાં પ્રજાપતિ નામે સજા હતો. તેને મૃગાવતી નામની રાણી હતી. તેનાથી ત્રિપૃષ્ટ નામે મહા બલિષ્ઠ પુત્ર થયો. તેઓ અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવને મારી પહેલા વાસુદેવ થયા. ભગવાન ઋષભદેવના પુત્ર ભરત, અને તે ભારતના પુત્ર મરિચિન જીવ તે આ ત્રિપુષ્ટ, તથા ભ૦ મહાવીરનો કેટલાક ભવો પહેલાનો જીવ તે પણ આ ત્રિપૃષ્ઠ. ત્રિપૃષ્ટિને સંગીતનો ઘણો શોખ હતો. તેણે એકવાર પિતાના શય્યા પાલકને કહ્યું કે હું ઉંઘી જાઉં ત્યારે આ ગવૈયાનું ગાન બંધ કરાવજે. ગવૈયાના મધુર સંગીતના સ્વાદમાં ત્રિપૃષ્ટ ઉંઘી જવા છતાં શય્યા પાલક ગાન બંધ ન કરાવ્યું, આથી ત્રિપૃષ્ઠ જાગી જતાં તેને પારાવાર ક્રોધ ચડયો અને તે શય્યા પાલકેના કાનમાં ઉનું–ધગધગતું સીસું રેડાવ્યું. શિય્યાપાલક ત્રાસ પામી મરણ પામ્યો. આ નિકાચિત કર્મબંધને ઉદય ભ. મહાવીરના ભાવમાં તેને આવ્યો, અને તે શય્યાપાલકના જીવે ભરવાડ રૂપે પ્રભુ મહાવીરના કાનમાં વૃક્ષની ખીલીઓ ઠોકી દારૂણ વેદના ઉપજાવી અને પોતાનું
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૬
વૈર વાળ્યું. ત્રિપૃષ્ટ, શ્રેયાંસનાથ તીર્થંકરના વખતમાં ૮૪ લાખ વર્ષોંનું આયુષ્ય ભાગવી મૃત્યુ પામ્યા અને સાતમી નરકે ગયે.
૧૧૮ ત્રિશલાદેવી.
તે ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની રાણી અને પ્રભુ મહાવીરની માતા હતા. તેમને નદીવન અને વમાન ( મહાવીર ) એ એ પુત્રા ઉપરાંત એક પુત્રી હતી. ત્રિશલાદેવી એ વિશાળા નગરીના ચેડા રાજાની બહેન થતા હતા. તે પ્રભુ પાર્શ્વનાથના શાસનમાં શ્રાવકધમ પાળતા. ભ. મહાવીર દેવે દીક્ષા લીધી, તે પહેલાં તેઓ કાળધર્મ પામી દશા દેવલેાકમાં ગયા.
૧૧૯ તેતલીપ્રધાન.
તેતલીપુર નામનું નગર હતું. તેમાં કનકરથ નામનેા રાજા રાજ્ય કરતા હતા. તેને મહાબુદ્ધિશાળી તેતલીપુત્ર નામના પ્રધાન હતા. તે પ્રધાન એક વાર ઘેાડેસ્વાર થઇને કેટલાક સ્વારા સાથે કરવા જતા હતા. રસ્તામાં તેણે એક ભવ્ય મકાનની અગાસીમાં એક સુંદર બાળાને જોઈ. આ બાળા સર્વાંગ સુંદર અને અપૂર્વ લાવણ્યવાળી હતી. પ્રધાન આ બાળાને જોઈ મેાહિત થયા. પ્રધાન ઘેર આવ્યા. પરંતુ તેને ચેન પડયું નહી. તેથી પેાતાના માણસને ખેાલાવીને પેલી બાળા કાણુ છે તેની તપાસ કરાવી. માણસેાદ્રારા જાણ્યું કે તે એક મહા ઋદ્ધિવંત કાલાદે નામે સાનીની પુત્રી છે. અને તેનું નામ પોટ્ટીલા છે. પ્રધાનને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઇ, તેથી દૂત દ્વારા સાનીને ત્યાં તેની પુત્રી તેતલીપુત્ર પ્રધાનને આપવા કહેણ મેાકલાવ્યું. દૂતા ગયા અને વાત કરી. સેાની પેાતાની ઇજ્જત આબરુ વધશે એમ ધારી માગું કબુલ કર્યું, પ્રધાન આ પેટ્ટીલા કન્યાને પરણ્યા અને અનેક પ્રકારના સુખ ભાગવવા લાગ્યા.
તે નગરને કનકરથ રાજા સ્ત્રીઓનાં રૂપ સૌ દ માં મુગ્ધ હતા
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૭
અને સદાકાળ અંતઃપુરમાં જ પડી રહેતા, વળી તેને પુત્ર ઉપર અભાવ હતા. એટલે કાઈપણ પુત્રના જન્મ તેને ત્યાં થાય, તે તે તેના હાથ અગર પગની આંગળીએ કાપી નાખે અગર તેા અંગુઠ કાપે, અગર નાક કાપે, અગર કાન કાપે. એકાદ અંગ તે એછું કરેજ કે જેથી તે રાજ્યને માટે લાયક રહે નહિ. એકદા તેની પ ્ માવતી રાણીને એવા વિચાર થયા કે રાજા, પુત્ર થાય તે તેના અગાપાંગનું છેદન કરે છે, માટે મારે પુત્ર કદાપિ થાય તેા અગાઉથી તેના પ્રબંધ કરવા ોએ, તેમ ધારી તેતલીપુત્ર પ્રધાનને ખેલાવી બાબસ્ત કર્યાં. હવે પાટ્ટીલાને (પ્રધાનની સ્ત્રી ) તથા પદ્માવતી એ અનેને સાથેજ ગર્ભ રહેલા. પાટ્ટીલાએ મૃત પુત્રીને જન્મ આપ્યા. અને પદ્માવતીએ જીવિત પુત્રને જન્મ આપ્યા. પદ્માવતીએ પુત્ર જન્મતાંની સાથેજ દાસી દ્વારા તેતલીપુત્રને લાવી પુત્રને સોંપ્યા. તેતલીપુત્ર ખાનગી રીતે પુત્રને લઈ ગયા અને પેાતાને ત્યાં જન્મેલી મૃતપુત્રી પદ્માવતીને સોંપી ઞયેા. રાજાને મૃતપુત્રી જન્મ્યાની ખબર આપી અને તેની નિવારણ ક્રિયા કરી. તેતલીપુત્રે રાજાનાં પુત્રને પેાતાને ઘેર લઈ જઈ પાટ્ટીલાને સોંપ્યા, અને સત્ય હકીકત કહીને ઉછેરવા કહ્યું. તે કુમારનું નામ ‘ કનકધ્વજ’ પાડવામાં આવ્યું. કુમાર બાલ્યાવસ્થા વીતાવી, ૭૨ કળા શીખી યૌવનાવસ્થાને પામ્યા અને આનંદ કરવા લાગ્યા.
કાળાન્તરે તેતલીપુત્રને પાટ્ટીલા સ્ત્રી પર અભાવ થયા. પાટીલા આત ધ્યાન ધ્યાતી શેાકમાં દીવસેા વીતાવવા લાગી. એકદા સુત્રતા નામના સાધ્વીજી પેટ્ટીલાને ઘેર વહારવા પધાર્યાં. પાટ્ટીલાએ નમસ્કાર કરી આનંદપૂર્વક દાન દીધું અને પૂછ્યું! અહીઁ આર્યજી, આપ કાઈ વશીકરણ મંત્ર મ્હને આપશેા કે જેથી મહારા પર કાપેલા સ્વામી મારા સ્વીકાર કરે ! આર્યાજીએ કહ્યું, હે દેવાણુપ્રિય! અમે વ્રતધારી આર્યાં છીએ; અમારે તે સંબંધી કંઈ પણ કહી શકાય
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૮
નહી, પણ તમારે જે ઈચ્છા હોય તો હું સર્વજ્ઞ પ્રભુને વિચિત્ર ધર્મ સમજાવું, પિટ્ટીલાએ હા કહી. આર્યાજીએ ધર્મ બોધ આપે. પિટ્ટીલા પ્રતિબંધ પામી અને બારવ્રત અંગીકાર કર્યો. ત્યાર બાદ કેટલોક સમય વિત્યા છતાં તેટલીપુત્રને પોઢીલા પર પ્રેમ આવ્યો નહી, તેથી પિટ્ટીલાને દીક્ષા લેવાની અભિલાષા થઈ અને પતિની આજ્ઞા ભાગી. પતિએ કહ્યું કે તમે દીક્ષા લઈને દેવ થાવ, તો મહને બોધ પમાડે એવી શરતે હું રજા આપું. પટ્ટીલાએ તે કબુલ્યું અને દીક્ષા લીધી. તપ જપ સંવર ક્રિયાઓ અને અંતિમ સંથારે કરી પિટ્ટીલા દેવલોકમાં ગઈ
કનકરથ નામનો રાજા વખત જતાં ગુજરી ગયો. તેને પુત્ર ન હોવાથી, ગાદી કોને આપવી તે માટે નગરજનો વિચારમાં પડ્યા. પછી તે સર્વે તેટલીપુત્ર પાસે ગયા અને રાજ્યપુત્ર કોઈ હોય તે લાવી આપવાની વિનંતિ કરી. પ્રધાને પ્રથમની હકીક્ત જાહેર કરી. લોકો ખુશી થયાં, અને કનકધ્વજ કુમારને રાજ્યાસને સ્થાપ્યો. કનકધ્વજ પણ તેટલીપુત્ર પર ઘણો જ પ્રેમ રાખતો અને દરેક કાર્યમાં તેની જ મુખ્ય સલાહ લેતો. તેટલીપુત્ર રાજ્યકાર્યભારના વૈભવમાં અને મોજશોખમાં રહેવા લાગ્યો. આ વાતની પિટ્ટિીલ દેવને ખબર પડી, તેથી તેણે રાજા અને પ્રધાન ઉભય વચ્ચે પ્રેમ સંબંધ તોડવાનો પ્રયત્ન કર્યો. પરિણામે કનકધ્વજનો પ્રેમ પ્રધાન ઉપરથી એકાએક ખસી ગયો. પ્રધાનને રાજાએ તેમજ તેના કોઈ પણ અનુચરોએ ભાન ન આપ્યું. પ્રધાન શોકમાં પડ્યો અને આ તિરસ્કૃત જીવન જીવવા કરતાં મૃત્યુ શ્રેયસ્કર છે, એમ ધારી આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. ઝેરથી, તરવારથી, ફાંસાથી, અગ્નિથી, એમ અનેક પ્રયોગો તેણે કર્યા. છતાં દેવની ચમત્કતિથી એકેયમાં તે સફળ ન થયો. ત્યારે પાટીલ દેવ આવ્યો અને ઉપદેશ આપી પૂછ્યું. હે તેટલીપુત્ર, આગળ મેટી ઉંડી ખાઈ છે, અને પાછળ હાથીને ભય છે, અને બાજુમાં અંધકાર છે, વચ્ચે
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૯
પાણીની વર્ષાધારા ચાલી રહી છે, ગામ અગ્નિથી ખળી રહ્યું છે અને અટવીમાં મેટા દવ લાગ્યા છે. તે સમયે ક્યાં જવું ? તેતલીપુત્રે જવાબ આપ્યાઃ–ભયભિત મનુષ્યને તેવા સમયે ચારિત્રનું જ શરણુ છે. પાટ્ટીલે કહ્યું:–સત્ય છે, ત્યારે તમે ચારિત્ર અંગીકાર કરે. એમ કહીને તે સ્વસ્થાનકે ગયા. તેતલીપુત્ર આત્મચિંત્વન કરવા લાગ્યા અને શુકલ ધ્યાનના ચેાગથી તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ યાદ આવ્યા. તેણે તરત સ્વયંસેવ પંચમુષ્ટિ લેચ કરી પ`ચમહાવ્રત ધારણ કર્યાં, અને શુભ પરિણામની ધારા વર્ષાવતાં, જ્ઞાનાવરણીય આદિ ચાર કર્મને ક્ષય કરી, કૈવલ્યજ્ઞાન, કૈવલ્ય દર્શનને પામ્યા.
કનકધ્વજને આ વાતની ખબર પડી, તેથી તે ચિંતાતુર થઈ તેતલીપુત્ર પાસે ક્ષમા યાચવા આવ્યા. તેણે વંદન કર્યું અને અવિનયનો ક્ષમા માગી, ભક્તિ કરવા લાગ્યા. તેતલીપુત્રે તેને ધમખેાધ આપ્યા. રાજાએ બારવ્રત અંગીકાર કર્યાં. ધણા વર્ષો સુધી કેવળ પ્રવાઁ પાળીને તેતલીપુત્ર સિદ્ધ થયા.
૧૨૦ થાવીઁપુત્ર.
સુવર્ણના કાટવાળી મણિરત્નના કાંગરાવાળી, ધનપતિ કૅમેરની બુદ્ધિથી ઉત્પન્ન થયેલી દ્વારિકા નામની નગરી હતી. તે નગરીમાં એક મહા રિદ્ધિવંત થાવાઁ નામની ગાથાપતિનીને એક પુત્ર હતા, તેનું નામ થાવાઁપુત્ર. યૌવનાવસ્થાએ પામતાં થાવÁપુત્રને ત્રીસ સ્ત્રીઓ પરણાવવામાં આવી. તે સ્ત્રીએના પ્રેમસૌંદયમાં થાવર્ત્યાપુત્ર સમય પસાર કરતા હતા. એકદા પ્રસંગે દ્વારિકા નગરીના નંદનવન નામના ઉદ્યાનમાં ૨૨ મા તીર્થંકર શ્રી તેમનાથ પ્રભુ પધાર્યાં. પરિષદ્ દન કરવાને નીકળી. જેમ મેઘકુમાર દન કરવાને નીકળ્યા હતા, તેમ થાવ[પુત્ર પણ નીકળ્યા. પ્રભુએ ધર્મોપદેશ આપ્યા. થાવર્સીંપુત્રને વૈરાગ્ય થયા. ઘેર આવી માતા પાસે દીક્ષાની
Page #179
--------------------------------------------------------------------------
________________
આજ્ઞા માગી. માતાપુત્રને સંવાદ થયો. પુત્રને તીવ્ર વૈરાગ્ય જોઈ માતા સંવાદમાં છતી નહી. પરિણામે દીક્ષાની રજા આપવી પડી. ત્યાંથી તે રાજદરબારમાં શ્રીકૃષ્ણ વાસુદેવ પાસે ગઈ, સર્વવત વિદિત કરી અને છત્ર, મુગટ, ચામર વગેરેની માગણી કરી. કૃષ્ણ વાસુદેવે પિતે જ થાવપુત્રનો દીક્ષા મહોત્સવ કરવાનું કહ્યું. પ્રથમ તો શ્રી કૃષ્ણ થાવચ્ચકમારને દીક્ષા નહિ લેવા અને પોતાના આશ્રય તળે આવવા સમજાવ્યું. કુમારે જવાબ આપ્યો:–મહારાજા, જે તમે જન્મ, જરા અને મૃત્યુનો નાશ કરી શકતા હે તો હું તમારા આશ્રયે આવું. કૃષ્ણે કહ્યું. તે તો દેવ કે દાનવોથી પણ બની શકે તેમ નથી.
છેવટે કૃષ્ણ વાસુદેવ નગરમાં જેને દીક્ષા લેવી હોય તે લે, તેમનાં સગાં, કુટુંબનો નિર્વાહ હું કરીશ.” એવો અમર પડહ વગડાવ્યો. પરિણામે એક હજાર પુરૂષો દીક્ષા લેવા તૈયાર થયા. થાવચ્ચપુત્રે પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને તેમનાથ પ્રભુ પાસે દીક્ષિત થયાં. ચૌદપૂર્વનો અભ્યાસ કરી ત૫ સંવરમાં આત્માને ભાવતાં થાવચ્ચપુત્ર વિચરવા લાગ્યા.
એક વખત થાવચ્ચપુત્રે પિતાના એક હજાર શિષ્યો સાથે જનપદ દેશમાં વિહાર કરવા માટે ભગવાન પાસે આજ્ઞા માગી. ભગવાને આજ્ઞા આપી. જનપદદેશના શેલગપુર ગામના શેલગરાજા તથા પંથક પ્રમુખ તેના પાંચસો મંત્રિને પિતાના ઉપદેશથી શ્રાવક ધર્મ અંગીકાર કરાવ્યો. તે વખતે સાંખ્યમતવાળા શુક નામે પરિવ્રાજક હતા. તે અનેક લોકોને પોતાને શુચિધર્મનો ઉપદેશ આપી પ્રતિબોધતો, અને સુદર્શન નામે મહારૂદ્ધિવંત શેઠ શુચિ એ ધર્મનું મૂળ છે, એ સત્યમાની તેને અનુયાયી થયો. પરંતુ થાવર્સીપુ “વિનય એ ધર્મનું મૂળ’ છે એ સચોટ સમજાવવાથી સુદર્શન શ્રાવક થયો હતો. આ વાતની શુકને ખબર પડવાથી તે સુદર્શન પાસે આવ્યો, સુદર્શને તેને થાવપુત્ર પાસે મેક. બંનેને સંવાદ થયો. થાવચ્ચપુત્રની
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૧
અદ્ભુત જ્ઞાનશક્તિથી શુક પ્રતિમાધ પામ્યા અને તેણે પેાતાના હાર પરિવ્રાજક સહિત થાવર્ચીપુત્ર પાસે જનમતની દીક્ષા લીધી. થાવાપુત્ર ધણાવાને પ્રતિષ્ઠાધ પમાડી, ઘણા વર્ષ સંયમ પાળી, ઉગ્ર તપશ્ચર્યા કરી, પાદેોપગમ સંથારા કરી કૈવલ્યજ્ઞાન પામ્યા અને સર્વ દુ:ખાથી રહિત અની સિદ્ધગતિને વર્યાં.
શુક અણુગાર એકદા વિહાર કરતા કરતા શેલગપુર નગરના ઉદ્યાનમાં આવ્યા. પરિષદ વાંદવા આવી. શૈલગ નગરીના રાજા શૈલગ પણ દન કરવા આવ્યા. શુક અગારે ધર્મોપદેશ આપ્યા. રાજા ખુયેા. અને પેાતાના પાંચસેા મંત્રિઓ સાથે તેણે દીક્ષા લીધી. શુકઅણુગાર શેલગ રાજર્ષિને પાંચસો મંત્રિસાધુએ શિષ્યપણે સોંપી પેાતે એક હજાર શિષ્યા સાથે વિહાર કરતાં પુંડરિક પર્વતપર સિદ્ધ થયા.
એક વખત શૈલગ રાષિને લુખ્ખા, સુકા, અનિયમિત આહાર જમવાથી તેમના કામળ શરીરમાં વેદના ઉત્પન્ન થઈ. તેમનું શરીર નિળ બની ગયું. કરતાં કરતાં તેઓ પાતાના શૈલગપુર નગરના ઉદ્યાનમાં પધાર્યાં. પરિષદ વંદન કરવા આવી. તેમાં તેમના પુત્ર મહૂક પણ આવ્યા. રાજર્ષિનું રાગિષ્ટ અને વ્યાધિમય શરીર જોઈ ને પુત્રે કહ્યું:–આપ મારી દાનશાળામાં પધારા, હું આપના આચારને યેાગ્ય દવા વગેરેથી ચિકિત્સા કરાવીશ. આપ નિર્દોષ શય્યા સંથારા વગેરે લઈ લ્યા; શૈલગ ઋષિએ કબુલ કર્યું, અને તે પેાતાના શિષ્યા સાથે શહેરમાં ગયા. તેમના પુત્રે વૈદ્ય વગેરેને ખાલાવી ઉપચાર કરાવ્યા. પરિણામે શૈલગ રાજિષના રોગ શાંત થયા. રાગ શાંત થવાથી તે વિપુલ અન્ન, પાણી તથા સ્વાદિષ્ટ આહારમાં લુબ્ધ થઈ ક્રિયા રહિત શિચિલાચારે વિચરવા લાગ્યા. અને પ્રાસુક પીઢ વગેરે જે કઈ લાવેલ તે પાછા આપ્યા નહિ. તેથી પથક સિવાયના તેમના ૪૯૯ શિષ્યા તેમને છોડીને ચાલ્યા ગયા. એક વખત શિચિલાચારી શેલગ ૧૧
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૨
રાત્રિએ સુખમાં સૂતા હતા. તે વખતે પંથક નામના શિષ્ય ક્ષમાશ્રમણ લેતા પિતાના માથાથી શલગ ઋષિના પગને સંઘર્ષણ કર્યું. શેલગઋષિ જાગી ગયા અને પંથક ઉપર ક્રોધિષ્ટ બન્યા. પંથકે કારણ જણાવી ક્ષમા માગી. પંથકન વિનયભાવ જોઈ શલગને વિચાર થે કે અહો! રાજ્યપાટ છેડીને મેં દીક્ષા લીધી, છતાં હું સરસ આહારમાં લુબ્ધ બનીને શિથિલાચારી બન્યો. ધિક્કાર છે મને, એમ કહી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને પાપની આલોચના કરી શુદ્ધ થયા. ત્યારબાદ છેડીને ગયેલા પેલા શિષ્યો તેમને સાધુના ખરા ભાવમાં આવેલા જાણી શેલગને મળ્યા. આખરે ઘણાં વર્ષ સુધી શુદ્ધ ચારિત્ર પાળી શેલગ રાજર્ષિ પણ મેક્ષ ગતિને પામ્યાં. ન્યાય–જે કઈ સાધુ સાધ્વી શેલગ રાજર્ષિની માફક દીક્ષા લઇને પ્રમાદ
પણે વિચરે, તો આ લોકમાં નિંદાને પાત્ર થઈ સંસારચક્રમાં પરિભ્રમણ કરે, અને જે પ્રમાદ રહિત ભાવ સાધુપણે વિચરે, પ્રભુઆજ્ઞામાં રહી જ્ઞાન દર્શન ચારિત્રની વૃદ્ધિ કરે તો ચાર તીર્થમાં પૂજ્યનિક અને અને ચાર ગતિને અંત કરી સિદ્ધગતિને પામે.
૧૨૧ દત્ત, કાશી નગરમાં અગ્નિસિંહ નામે રાજા હતો, તેને શેષવતી નામક રાણી હતી. તેનાથી એક મહા બલિષ્ઠ પુત્ર થયે, તેનું નામ દત્ત. તેણે અલ્હાદ નામના પ્રતિવાસુદેવને માર્યો, જેથી તે ૭મે વાસુદેવ કહેવાય. પ૬ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી, અરનાથ અને મલ્લીનાથ પ્રભુના આંતરામાં તે મૃત્યુ પામીને પાંચમી નરકે ગયો.
૧૨૨ દમયંતી. વૈદર્ભદેશમાં કુંડનપુર નગરના ભીમક રાજાની પુત્રી અને અયોધ્યાપતિ નળરાજાની પત્ની સતી દમયંતી સ્વયંવર મંડપમાં અનેક સુરનરાદિકને છેડી નળરાજા સાથે લગ્નથી જોડાઈ તેમને બે બાળક થયા હતા. પાછળથી નળ પિતાના ભાઈ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૩
કુબેર સાથે જુગાર રમ્યા, પરિણામે નળને રાજ્યપાટ હારીને વનમાં જઈ રહેવું પડયું. સતી દમયંતી તેમની સાથે વનમાં આવી અને ત્યાં અનેક સંકટો સહ્યાં. પારધી, વ્યાપારી, વ્યાઘ્ર આદિ અનેકના ત્રાસદાયક પંજામાંથી ખચી, શિયળનું રક્ષણ કરી તે અચળપુરમાં ઋતુપણ રાજાને ત્યાં પેાતાની માસીને ધેર આવી. ત્યાં પણ કર્મોવશાત્ તેના પર હાર ચાર્યાંના આરાપ આવ્યા. સતીના શિયળ પ્રભાવે હાર જડયો અને તેની માસીને આ આરેાપ બદલ પશ્ચાત્તાપ થયેા. આખરે પેાતાના પિતા ભીમકરાજાના માણસાની સાથે તે પિતાના રાજ્યમાં ગઈ. ત્યાં નળના મેળાપ માટે ફ્રી સ્વયંવર મંડપની કૃત્રિમ ચેાજના કરી. કુબડા સ્વરુપે નળરાજા સ્વયંવર મંડપમાં હાજર થયા. અને મળ્યા. અને અત્યંત આનંદ થયેા. વનવાસ કાળ પૂરા થયે નળ તથા દમયંતી પેાતાના રાજ્યમાં ગયા. રાજ્ય પ્રાપ્ત થયું. મનુષ્ય સંબંધી સુખ ભાગવતાં આખરે દમયંતીને વૈરાગ્ય થયા; અને તેણે દીક્ષા લીધી.વ્રત નિયમાનું સુંદર પાલન કરી, યથાસમયે કાળધમ પામી દમયંતી દેવલાકમાં ગઈ. તે મહાસતી તરિકે જગપ્રસિદ્ધ બની.
૧૨૩ દશરથરાજો.
તેએ અયેાધ્યા નગરીના અજરાજાના પુત્ર હતા. તેમને કૌશલ્યા, સુમિત્રા, અને કૈકેયી એ ત્રણ રાણીઓ હતી. તેમાં કૌશત્યાથી રામ, ( પદ્મ ) સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન, તથા કૈકેયીથી ભરત એમ ચાર પુત્રા થયા. પેાતે વૃદ્ધ થવાથી રામને ગાદી આપી દીક્ષા લેવાને વિચાર કર્યાં, આથી પ્રજાવ તથા અંતઃપુરમાં આનંદ થયા, પરન્તુ કૈકેયીને મનમાં અદેખાઈ આવી, તેથી તેણે અગાઉ મળેલાં વચનના દુરૂપયાગ કરી · રામને વનવાસ અને ભરતને રાજ્ય ' એ પ્રકારની માગણી કરી, સત્યવાદી પુરુષા જીવન કરતાં વચનની કિંમત વધારે ગણે છે, ' એ મુજબ દુ:ખીત મને
Page #183
--------------------------------------------------------------------------
________________
અને શ્રીરામના અત્યાગ્રહથી તેમણે પોતાના વચનનું પાલન કર્યું રામ, લક્ષ્મણ અને સીતા વન તરફ વિદાય થયા કે તરત જ પુત્રના વિરહશેકે દશરથરાજા મૂછ પામ્યા અને એજ સ્થિતિમાં મૃત્યુ પામ્યા.
૧૨૪ દશાર્ણભદ્ર
ભ. મહાવીર ભરતક્ષેત્ર પર વિચરતા હતા. એ અરસામાં તેમને પરમ ભકત દશાર્ણભદ્ર નામનો રાજા દશાર્ણભદ્ર દેશને અધિપતિ હતો. તેને એવો નિયમ હતો કે “પ્રભુ મહાવીર હાલ કયા સ્થળે બિરાજમાન છે” એના વર્તમાન મળ્યા પછી જ તે જમતો. એક પ્રસંગે ભ. મહાવીર તેજ નગરીમાં પધાર્યા. ધામધૂમ પૂર્વક દશાર્ણભદ્ર પ્રભુને વાંદવા ગયા. આ વખતે તેમને અભિમાન થયું કે આવી મહાન ઋદ્ધિ અને શોભાથી મહારા સિવાય પ્રભુને કેણુ વાંદવા જતું હશે ? આ અધ્યવસાયની ખબર દેવસભામાં શક્રેન્દ્રને પડી, તેથી તે દેવે રાજાનું અભિમાન ઉતારવા એક ૫૦૦ મોઢાવાળા હાથી બનાવ્યા, અને દરેક મોઢામાં આઠ આઠ દંતુશળ સ્થાપ્યા. દરેક દંતુશળમાં આઠ આઠ વાવો બનાવી. દરેક વાવમાં લાખ લાખ પાંખડીવાળાં કમળો બનાવ્યા; તથા દરેક પાંખડીમાં નાટયપ્રયોગો ગોઠવ્યા. આવી દિવડે તે ભગવાનના દર્શને આવતા હોય તે તેણે દેખાવ કર્યો. આ જોઈ દશાર્ણભદ્ર રાજાનું માન ગળી ગયું. તપાસને અંતે તેને જણાયું કે, આ બધી વ્યુહ રચના દેવની છે; આથી તેણે દેવનું ભાન ભંગ કરવાનો નિશ્ચય કરી પ્રભુ પાસે આવી દીક્ષા લીધી. શક્રેન્દ્ર દીક્ષા લેવા માટે અસમર્થ હતા, તેથી તેણે દશાર્ણભદ્રના પગમાં પડી તેની ક્ષમા માગી. દશાર્ણભદ્ર ચારિત્રનું અદ્દભુત પાલન કર્યું, ખૂબ તપશ્ચર્યા કરી, અને કૈવલ્યજ્ઞાન પામી તેઓ મેક્ષમાં ગયા.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૫
૧૨૫ વિશ્પષ્ટ.
દ્વારિકાનગરીમાં બ્રહ્મ નામે રાજા હતા. તેમને પદ્માદેવી નામક રાણી હતી. તેનાથી એક મહા બલિષ્ઠ પુત્ર થયેા. નામ પૃષ્ઠ. પૃિષ્ઠે રાજા થયા પછી તારક નામના પ્રતિવાસુદેવને માર્યાં અને ખીજો વાસુદેવ થયેા. વાસુપૂજ્ય પ્રભુના વખતમાં છર લાખ વનું આયુષ્ય ભાગવી, મરણ પામીને તે છઠ્ઠી નરકે ગયા. ૧૨૬ દ્વિમુખ ( પ્રત્યેક બુદ્ધુ)
પાંચાળ દેશના કપિલપુર નગરમાં જય નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ગુણમાળા નામે રાણી હતી. ઉભય દ ંપતી બહુજ મિષ્ટ હતા. તેમને જૈન ધર્મ પ્રત્યે ધણા પ્રેમ હતા. એકવાર રાજા કચેરી ભરીને સભામાં બેઠા છે, તેવામાં એક પરદેશી ચારણુ રાજસભામાં દાખલ થયેા, અને મહારાજાના ગુણાની પ્રશંસા કરવા લાગ્યા. આ સાંભળી રાજા ખેલ્યાઃ–બારેસટજી, તમે દેશ દેશાવરમાં ક્રા છે, અનેક રાજસભામાં જાએ છે, તેા. તમે મારી સભામાં કાઈ વસ્તુની ઉણપ જોઈ શકતા હ તા જરૂર કહા, કેમકે માત્ર આત્મશ્લાધા મ્તને પસં નથી. આ સાંભળી ખરેટે રાજસભામાં ચેાતરફ નજર કરી, તેા તેને એક વસ્તુની ઉણપ લાગી. એટલે તે રાજા પ્રત્યે ખેલ્યાઃ–મહારાજા, આપની રાજસભામાં બચે સુંદર અને વ્યવસ્થિત છે, પણ એક ચિત્રશાળા નથી, તેજ મેાટી ઉણપ છે. આ સાંભળી રાજાએ કહ્યું ; બરાબર છે બારેટજી, તમારૂં કહેવું બરાબર છે. એમ કહી તરત જ રાજાએ કુશળ ચિત્રકારાને ખેલાવ્યા. અને સભાના હાલમાં એક ચિત્રશાળા તૈયાર કરવાનું કહ્યું.
ચિત્રકારાએ આવી કામ શરૂ કર્યું. પ્રથમ તે મકાનના પાચા ખેદવા માંડયા કે તરતજ તે પાયામાંથી એક રત્નજડિત્ર મુગટ નીકળ્યા. કારીગરાએ તે મુગટ રાજાને આપ્યા. દિવ્ય મુગટ જોઈ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૬ રાજા આનંદ પામ્યો અને તેણે તે પિતાને માથે મુકો. મુગટ કેવો શોભે છે તે જાણવા સારું રાજાએ પોતાનું મોં આરીસામાં જોયું. એટલે તેમાં તેને પિતાના બે મહીં દેખાયા. તે ઉપરથી તેનું નામ દ્રિમુખ તરીકે પ્રસિદ્ધ થયું.
ચિત્રકારોએ ચિત્રશાળા તૈયાર કરી. તેની આરહણ ક્રિયા માટે તે મકાનની વચ્ચે તેમણે એક સુશોભિત સ્તંભ ઉભો કર્યો. સ્તંભને વસ્ત્રાલંકારોથી શણગારી ભવ્ય અને આકર્ષક બનાવ્યો. રાજા આ ચિત્રશાળાની આરોહણ ક્રિયા કરવા માટે આવ્યો. ચિત્રશાળાની નમુનેદાર કારીગરી જોઈ તે ખૂબ સંતોષ પામ્યો. એટલું જ નહિ પણ સ્તંભની ચમત્કૃતિ અને મોહક દેખાવ જોઈ રાજાના આનંદનો પાર રહ્યો નહિ. તે હર્ષપૂર્વક બારોટ પ્રત્યે બોલ્યોઃ કેમ બારોટજી. હવે આ ચિત્રશાળા બરાબર છે ને ? બારેટે 'જવાબ આપ્યો: - હા, મહારાજા. અત્યાર સુધી આવી ચિત્રશાળા મેં કયાંઈ
જોઈ નથી. રાજા આનંદ પામી સ્વસ્થાનકે આવ્યો. - કેટલાક દિવસ બાદ પેલો ઉભું કરવામાં આવેલો સ્તંભ ઉખાડી લેવામાં આવ્યો. તેના પરથી વસ્ત્રાલંકાર ઉતારી લઈને માણસોએ તે લાકડાનો સ્તંભ ચિત્રશાળાના એક ખુણામાં આડે ફેંકી દીધો. વખત જતાં આ લાકડા પર રજ ધૂળ વગેરે જમા થયું. પરિણામે સ્તંભ તદન બેડોળ લાકડાના ઠુંઠા જેવો બની ગયો. એકદા પ્રસંગે રાજા ફરીથી આ ચિત્ર-સભામાં આવ્યો. ત્યાં તેણે એક ખૂણામાં લાકડાનું ઠુંઠું પડેલું જોયું. તે જોઈને તેણે પાસે ઉભેલા રક્ષકને પૂછયું. અલ્યા, આ લાકડું અહિં કેમ મૂકયું છે? રક્ષકે જવાબ આપ્યઃ-મહારાજા, આપે સભામંડપ કરાવ્યો, તે વખતે જે સ્તંભ ખોડવામાં આવ્યો હતો, તે સ્તંભ ઉતારી લઈને અહિયાં મુકયો છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૭ રાજા આશ્ચર્ય પામી મન સાથે બોલી ઉઠયો. પેલાં ભવ્ય અને સુંદર સ્તંભની આખરે આ દશા? શું ત્યારે તે માત્ર વસ્ત્ર અને અલંકારોથી જ સુંદર લાગતો ? ખરેખર મારું શરીર પણ એક વખત આ દશાને પામશે ! અત્યારે સુશોભિત દેખાતાં મહારા. આ શરીરની પણ આખરે આ લાકડાનાં ઠુંઠા જેવી દુર્દશા થવાની જ ! તો પછી આજેજ, અરે અત્યારે જ શા માટે આ શરીર પરથી મમતા ન ઉતારવી ? કાળનો કયાં ભરૂસો છે? ખરેખર પર વસ્તુઓ જ માત્ર આ જીવને મુંઝવે છે, પૌગલિક વસ્તુઓના મોહમાં અંધ બની ખરેખર મેં આત્મકલ્યાણ સાધ્યું નહિ.
(એક મુમુક્ષુએ ખરૂંજ કહ્યું છે કે – પર વસ્તુમાં નહિ મુંઝવો, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહી. હું કેણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સબંધે વળગણ છે? રાખું કે એ પરિહરું ?
હા. ખરેખર એ બધી વળગણાઓ ત્યાગવા ચગ્ય છે.) એમ કહી દ્વિમુખ રાજાએ ત્યાં જ પોતાના સઘળાં વસ્ત્રાલંકારે ઉતારી નાખ્યા, અને પંચમુષ્ટિ લોન્ચ કરી સ્વયંમેવ દીક્ષા લઈ ચાલતા થયા. ખૂબ તપ, જપ, સંવર કરી કૈવલ્યજ્ઞાનને પામી દિમુખ પ્રત્યેકબુદ્ધ મોક્ષપદને પામ્યા.
૧૨૭ દેવદત્તા, સુપ્રતિષ્ઠિત નામનું નગર હતું. મહાસેન નામે રાજા હતો. તેને ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓ હતી. ધારિણીને એક પુત્ર થયો હતો. તેનું નામ સિંહસેન, કુમાર યુવાવસ્થા પામતાં તેને ૫૦૦ રાજકન્યાઓ પરણાવી, પાંચસો સુંદર મહેલો બંધાવી આપ્યા, પાંચસો ક્રોડ સોનૈયાં, પાંચસો હાથી, એમ દરેક પાંચસો પાંચસે
Page #187
--------------------------------------------------------------------------
________________
જ૮
ચી આપી. કુમાર સુખપૂર્વક રહેવા લાગે. કેટલાક વર્ષે રાજા મૃત્યુ પામ્યા અને સિંહસેનકુમારને ગાદી મળી. પાંચસો સ્ત્રીઓમાં સામદેવી તેની પટરાણ હતી. સિંહસેન સામંદેવી રાષ્ટ્રમાં મોહાંધ બન્યો હતો. અને બાકીની કોઈ સ્ત્રીનો તે આદર કરતો નહિ તેથી બાકીની ૪૯૯ સ્ત્રીઓએ મળીને સામદેવીને મારી નાખવાને વિચાર કર્યો. આ વાતની સામદેવીને ખબર પડી. તેથી તે શોકભુવનમાં જઈને આર્તધ્યાન ધરતી ચિંતામગ્ન થઈને બેઠી. રાજા આવ્ય, ચિંતાનું કારણ પૂછતાં તેણે હકીકત જાહેર કરી. રાજાએ ઉપાય કરવાનું આશ્વાસન આપી રાણીને સંતુષ્ટ કરી.
રાજાએ માણસો દ્વારા એક “મહેમાન ઘર બંધાવ્યું. અને તેમાં આવવા માટે તેની ૪૯૯ રાણીઓને નોતરી. રાણીઓ ત્યાં આવી. રાજાએ તેમના માટે સ્વાદિષ્ટ ભોજન, સુંદર વસ્ત્રાભૂષણ, ફળ કુલ ગંધમાળા વગેરે મોકલાવ્યાં. રાણીઓ ખુશી થઈ. ભજન કરી, સુંદર અલંકારો છે તેઓ સઘળી નૃત્યગાન કરતી આનંદ કરવા લાગી. એટલામાં સિંહસેન પોતાના માણસો સાથે ત્યાં આવ્યો. તેણે મહેમાનઘરના ચારે તરફના દરવાજા બંધ કરાવી, મકાનને આગ લગાડી. ૪૯૮ રાણીઓ પીડાથી આક્રંદ કરતી બળીને ભસ્મ થઈ ગઈ
સિંહસેન રાજા ઘેર પાપ કર્મથી ભરીને છઠી નરકમાં ગયો. ત્યાંથી નીકળી રે હિડ નગરમાં દત્ત સાર્થવાહની સ્ત્રી કહુશ્રીની કુક્ષિમાં પુત્રીપણે તે ઉત્પન્ન થયો. આ પુત્રીનું નામ દેવદત્તા. તે ઘણું ખૂબસુરત હતી. બાલ્યાવસ્થા વિતાવી યુવાન બની.
એકવાર દેવદત્તા નહાઈ ધોઈ, વસ્ત્રાલંકાર પહેરી આનંદ કરી રહી હતી, તેવામાં રોહીડ નગરને સમણુદા નામને રાજા તેના ઘર પાસેથી નીકળ્યો. દેવદત્તાનું રૂપ જોઈ રાજા વિસ્મય પામ્યું. તપાસ કરતાં જણાયું કે તે દત્ત સાર્થવાહની પુત્રી દેવદત્તા છે અને તે કુંવારી છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
રાજાએ પોતાના યુવરાજને માટે દત્તને ત્યાં તે પુત્રીનું માગું કરાવ્યું. દત્ત સાર્થવાહ કબુલ થયો. વિવાહ નક્કી થયે. અને ઘણીજ ધામધુમથી દેવદત્તા તથા યુવરાજ પુસનંદી લગ્નથી જોડાયાં.
ત્યારબાદ સમણુદત્ત રાજા મરી ગયે. પુસનંદી રાજગાદી પર આવ્યું. અને તે પોતાની મા શ્રીદેવીનો ભક્ત બની ગયે. રેજ શ્રીદેવીના પગમાં પડે, તેને વંદન કરે અને ઘણી વખત તે ત્યાંજ ગાળે. આથી દેવદત્તાને અદેખાઈ થઈ આવી, અને તેણી શ્રીદેવીને ઘાટ ઘડવાને વિચાર કરવા લાગી. એકવાર શ્રીદેવી એકાંતમાં બેઠી હતી. પાસે કોઈજ ન હતું. આ તકનો લાભ લઈ દેવદત્તા ત્યાં આવી પહોંચી. તેણે એક લોખંડનો ખીલે તપાવ્યો. અને જ્યારે તે ખીલો ખૂબલાલચોળ થયે, ત્યારે તેણે તે લઈને શ્રીદેવીના ગુહ્ય અંગમાં પેસાડી દીધો. તેથી તે ખૂબ જોરથી કારમી ચીસ પાડીને મૃત્યુને શરણ થઈ ગઈ આ ભયાનક ચીસ સાંભળીને દાસી એકદમ ત્યાં દેડી આવી. એવામાં દેવદત્તાને તેણે નાસતી જોઈ. શ્રીદેવીને મરણ પામેલી દેખીને તેને ઘણું દુઃખ થયું. આ વાત તરત તેણે રાજા પાસે જઈને જાહેર કરી. વાત સાંભળતાંજ પુસનંદી મૂછિત થઈને જમીન પર ઢળી પડવ્યો. કેટલીક વારે શુદ્ધિ આવ્યા બાદ તે ઘણું રોયો. પછી તેણે માતાની મૃત્યુક્રિયા કરી. રાજાએ દેવદત્તાને પકડી મંગાવી. તેને બાંધો, અને ફાંસીનો હુકમ ફરમાવ્યો.
હુકમ મુજબ તેને ફાંસીએ ચડાવવામાં આવી. અને મરીને તે પહેલી નરકે ગઈ. ત્યાંથી નીકળીને તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં થઈ પશુ, પક્ષી, તિર્યંચાદિનમાં ભટકી, અનંત સંસાર પરિભ્રમણ કરતી યાવત મોક્ષગતિને પામશે.
સાર–નિ અને કામાગ્નિ કેટલા ભયંકર છે, તે આ વાત પરથી સમજાશે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૯૦
૧૨૮ દેવકી.
દ્વારિકાના ઉગ્રસેન રાજાના ભાઈ દેવકરાજાની તે પુત્રી હતી. તેનું લગ્ન દ્વારિકાના અંધકવિન! પુત્ર વસુદેવ સાથે થયું હતું. તેના કાકાના દીકરા કંસનેા તેના પર વધારે પ્રેમ હતા. અતિમુક્ત મુનિદ્વારા કહેવામાં આવેલું કે દેવકીને સાતમેા ગર્ભ કંસને મારશે.
આ પ્રમાણે કંસે જાણ્યાથી દેવકીની સુવાવડા પોતાને ત્યાં કરાવવાને તેણે પ્રબંધ કર્યો. દેવકીના પ્રથમના અનિકસેન વગેરે છ બાળકો દેવના સાહરણથી સુલસાને ત્યાં મૂકાયા હતા અને વૃદ્ધિ પામી શ્રી તેમનાથ પાસે તેએએ દીક્ષા લીધી હતી. દેવકીજી તેા જાણતી હતી કે પેાતાને મૃત બાળકોજ જન્મ્યા છે. ત્યારબાદ સાતમા બાળક શ્રીકૃષ્ણનું પણ દેવ વડે સાહરણ થયું અને તે ગેાકુલમાં ઉછર્યાં. ત્યાર પછી શ્રીકૃષ્ણ જ્યારે દ્વારિકાના રાજા થયા અને અનિકસેનાદિ છ પુત્રા સાધુવેશે દેવકીને ત્યાં ગૌચરી અર્થે પધાર્યાં, ત્યારે તેનું સમાન રૂપ આદિ જોઈ દેવકીના શરીરમાંથી પુત્ર પ્રેમ સ્ફુરી આવ્યા.
આ વાતના ભેદ જ્યારે ભગવાન તેમનાર્થે દેવકીને કહ્યો, ત્યારે તેને પુત્રને રમાડવા, હસાવવા વગેરેનું સદ્ભાગ્ય પ્રાપ્ત ન થવાથી, પશ્ચાત્તાપ થયા. દેવકીની આ ચિંતા ટાળવા શ્રીકૃષ્ણે દેવનું આરાધન કર્યું, અને દેવદ્રારા જાણવામાં આવ્યું કે તેને એક પુત્ર થશે, આથી દેવકી આનંદ પામી. આખરે તેણે ગજસુકુમાર નામે મહા ભાગ્યશાળી પુત્રરત્નનો જન્મ આપ્યા, દેવકીએ બાળકને રમાડવાને પોતાના મહદભિલાષ પૂરા કર્યાં. ત્યારબાદ દ્વારિકાનગરી મળી, અને દેવકી પોતાના પતિ વસુદેવ સાથે રથમાં બેસી ત્વરાએ નગરીની બહાર નીકળતી હતી, તેવામાં એકાએક દરવાજો તૂટી પડવાથી તે ચગદાને મૃત્યુ પામી.
૧૨૯ દેવાન’દા.
બ્રાહ્મણકુંડ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની તે પત્ની હતી. ભગવાન મહાવીરદેવ દશમા દેવલાકથી ચ્યવી તેની કુક્ષિમાં ઉત્પન્ન
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૧ થયા. તીર્થંકરની માતાની જેમ દેવાનંદાએ ૧૪ સ્વમ દીઠાં. ભિક્ષુક કુળમાં સર્વ તીર્થકરે કદી જન્મે નહિ, પણ આ વખતે એક અછેટું (આશ્ચર્ય) થયું જાણું, હરિણગમેષી દેવે ૮૨મી રાત્રીએ મહાવીરના આ ગર્ભનું સાહરણ કર્યું અને ક્ષત્રિયકુંડમાં ત્રિશલાદેવીની કુક્ષિમાં તે ગર્ભ મૂકો. તે વખતે ત્રિશલાની કુક્ષિમાં પુત્રીનો જે ગર્ભ હતો, તે દેવે દેવાનંદાની કુક્ષિમાં મૂકો, આ વખતે દેવાનંદાએ પ્રથમ આવેલાં સ્વપ્ન નાશ પામતાં હોય તેવાં સ્વપ્ન જોયાં, તેથી તેણે શેક કર્યો. ભ. મહાવીર કૈવલ્યજ્ઞાન થયા પછી એક પ્રસંગે માહણકુંડ (બ્રાહ્મણકુંડ)માં પધાર્યા. ત્યાં દેવાનંદા પોતાના સ્વામી સાથે પ્રભુના દર્શને ગઈ. ભગવાનને દેખી દેવાનંદાના સ્તનવિભાગમાંથી પુત્રપ્રેમની જેમ દૂધની ધારાઓ છૂટી. તેણીના અંગો પ્રકૃલિત થયાં.
આ દેખાવ શ્રી ગૌતમે જોયો તેથી તેમણે ભગવાનને તેનું કારણ પૂછ્યું. ભગવાને કહ્યું કે તે આ ભવની મારી માતા છે, એમ કહી સર્વ હકીકત કહી. આથી દેવાનંદાને ઘણે હર્ષ થયો. તેણે દીક્ષા લીધી અને તેજ ભવમાં દેવાનંદા કર્મનો ક્ષય કરી મેક્ષ પામી.
૧૩૦ દ્રૌપદી. | ચંપા નામની નગરી હતી. તેમાં ત્રણ બ્રાહ્મણો રહેતા હતા. નામ. ૧ સેમ ૨ સોમદત્ત ૩ સોમભૂત. તેઓ ઘણુંજ ધનાઢય હતા. તેઓને ત્રણ સ્ત્રીઓ હતી. તેમના નામ અનુક્રમે. ૧ નાગશ્રી, ૨ ભૂતશ્રી, ૩ યક્ષશ્રી. એકદા તે બધાએ વિચાર કર્યો કે આપણી પાસે પુષ્કળ દ્રવ્ય છે. માટે વારાફરતી દરેક ઘેર બધાએ જમવું. તે પ્રમાણે એક પછી એક વારા ફરતી દરેકને ઘેર બધા સાથે જમતા. એક વખત નાગશ્રી બ્રાહ્મણને ત્યાં બધાયને જમવાનો વારો આવ્યું. નાગશ્રીએ ભાતભાતની સ્વાદિષ્ટ રસોઈ બનાવી, વળી ખૂબ સંભાર નાખીને તુંબડીનું શાક બનાવ્યું, સ્વાદ માટે ચાખી જોતાં તે શાક કડવું ઝેર જેવું લાગ્યું. તેથી વિચાર કર્યો કે આવું શાક હું
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૨
પીરસીશ, તે મારી હાંસી થશે, નિંદા થશે. માટે તેની વ્યવસ્થા કરૂં. ત્યારબાદ તેણે બીજું શાક બનાવ્યું અને બધા આનંદ પૂર્વક જમ્યા. તે વખતે ધર્મઘોષ નામના મુનિ તે ઉદ્યાનમાં બીરાજતા. તેમને ધર્મરૂચિ નામના મહાન તપસ્વી શિષ્ય હતા, જે મા ખમણની તપશ્ચર્યા કરતા. માસંખમણને પારણે તેઓ ગૌચરી અર્થે ફરતાં ફરતાં આ નાગથી બ્રાહ્મણને ઘેર જઈ ચડ્યા. બ્રાહ્મણ હર્ષ પામી. અને આ કડવી તુંબડીનું શાક વહેરાવવાનું પાત્ર મહારાજને જાણીને તે શાક તેણે વહરાવ્યું. ધર્મરૂચિ અણગાર ગૌચરી ફરીને ગુરૂ પાસે આવ્યા અને નિયમ મુજબ આહાર બતાવ્યો. કડવી તુંબડીની ગંધથી ધર્મઘોષ મુનિએ તે શાકમાંનું એક બિંદુ લઈને ચાખી જોયું તો તેમને તે કડવું વિષ સમાન લાગ્યું. તેથી તેમણે કહ્યું કે હે શિષ્ય, આ શાક ઝેર સમાન છે માટે તે તમે ખાશે નહિ અને ખાશો તો મરણ પામશે, માટે આ શોકને એકાંત નિર્દોષ જમીનમાં પરઠી આવો. ધર્મરૂચિ અણગાર તે શાક લઈને એકાંત સ્થળે ગયા. અને જયાં શાકનું એક બિંદુ નીચે નાખ્યું, ત્યાં તો શાકની ગંધથી હજારે કીડીઓ ભેગી થઈ ગઈ અને તે ખાવાથી બધી મરણને શરણ થઈ આથી ધર્મરૂચિએ વિચાર કર્યો કે કડવી તુંબીના એક બિંદુ માત્રથી હજાર કીડીઓનો નાશ થયો. તો આ બધા શાકથી કેટલાયે જીવોના જાન જશે! તે મહારે પિતાને જ આ શાક ખાઈ જવું ઈષ્ટ છે. તેમ ધારી તેઓ ત્યાંને ત્યાં બધું શાક ખાઈ ગયા. શાક કેવળ ઝેર સમાન હતું તેથી તેની અસર પ્રણમી ગઈ ધર્મચિને અતુલ વેદના ઉત્પન્ન થઈ. ધર્મરૂચિ અણગારે સંથારો કર્યો. પંચ પરમેષ્ટિનું સ્મરણ કરતાં ભાવ સમાધિમાં તેઓ મૃત્યુ પામ્યા, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
ધમષ સ્થવરે આ વાત જાણું, શાક કયાંથી આવ્યું તે વાત તેમણે પોતાના શિષ્યોને કરી. વાત ગામમાં પણ પ્રસરી અને બધા લોકે નાગશ્રીને ધિક્કારવા લાગ્યાં. ત્રણ બ્રાહ્મણોએ પણ વાત
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૩
જાણી, તેથી ક્રોધાતુર બનીને તેમણે નાગશ્રીને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી. રસ્તામાં પણ ઘણા લોકો તેને ખીજવતાં, મારતાં, અને ધિક્કારતાં હતાં. ક્યાંઈ તેને આશ્રય ન ભ. જ્યાં ત્યાં તે ભટકવા લાગી. તેને સોળ રોગ ઉત્પન્ન થયા. તે મહાવેદનાના પરિણામે મૃત્યુ પામી, અને મરીને છઠી નરકમાં ગઈ
ત્યાંથી નીકળી અનેક તિર્યંચ નરકના ભવ કરતી તે ચંપાનગરમાં સાગરદત્ત સાર્થવાહને ત્યાં પુત્રીપણે અવતરી. તેનું સુકુમારીકા નામ પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વીતાવી તેણે યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. પછી તેને તેજ નગરીમાં છનદત્ત શેઠના સાગર નામનાં પુત્ર સાથે પરણાવી. સુકુમારીકાના શરીરમાં પાપના ઉદયે અગ્નિજ્વર હતો. એટલે કે ઈ માણસ તેને અડકે તે અગ્નિની માફક તે દાઝે. તેના શરીરને સ્પર્શ માત્ર તરવારની ધાર સમાન લાગે. સાગરપુત્ર સુકુમારીકાનો સ્પર્શ કરવા જતાં દાઝ. તેથી ભય પા, અને સુકુમારીકાને છેડી તેજ રાત્રીએ ઘરમાંથી ચાલી ગયે. આ વાતની જનદત્ત શેઠને તથા ઘણાને ખબર પડી. સાગરદત્ત સાર્થવાહે વાત જાણી તેથી પિતાની પુત્રીને ઘેર લાવ્યો અને બીજે પરણાવવાનો વિચાર કર્યો. તેવામાં એક ભટકતો ભીખારી સાર્થવાહે જે, તેથી તેને બોલાવી માન પાન આપી જમાડે. સુંદર વસ્ત્રાભુષણે પહેરાવી સુકુમારીકા સાથે તેના લગ્ન કર્યા. લગ્નની પહેલી રાત્રીએ તે દરિદ્રી સુકુમારીકા પાસે જતાં, તે પણ દાઝ અને વેદના પામ્યો.. તેથી તે પણ ત્યાંથી નાસી પલાયન કરી ગયે.
સુકુમારીકા હવે પોતાના કર્મને પશ્ચાત્તાપ કરવા લાગી. તેવામાં ગોવાલિકા નામના સાધ્વીજી હેને ત્યાં પધાર્યા. સાધ્વીજીએ ઉપદેશ આપ્યા. સુકુમારીકાને વૈરાગ્ય થ અને પિતાની આજ્ઞા લઈને તેણીએ. દીક્ષા લીધી. એક્વખત નગરીની બહાર ઉદ્યાનની પાસે છઠ છઠને તપ કરી આતાપના લેવાનો વિચાર તેણે સાધ્વીજી પાસે જાહેર કર્યો.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સાધ્વીજીએ બહાર એકલા નહિ રહેતા, સમુદાયમાં રહી તપ કરવાનું કહ્યું. પરંતુ તે નહિ માનતા સુકુમારીકા સાધ્વીજી બહાર ઉદ્યાન પાસે જઈ તપ કરવા લાગ્યા.
એકવાર તે ઉદ્યાનની પાસે પાંચ પુરૂષો દેવદત્તા નામની ગણિકાને લઈ ક્રીડા કરતા હતા, અને તે પાંચેય પુરૂષા વિકાર વશ બની દેવદત્તાની સાથે પ્રેમવિનાદ કરતા હતા અને મનુષ્ય સંબંધીના ભાગ ભાગવતા હતા. આ દ્રશ્ય પેલી સુકુમારીકા આર્યાંના જોવામાં આવ્યું. તેથી તેણે સંકલ્પ કર્યો કેમારા તપ સયમ બ્રહ્મચર્યનું ફળ હોય તે આવતા ભવમાં હું પાંચ પુરૂષા સાથે ભાગ ભાગવતી વિચરૂં. સંકલ્પ પુરા કરી તે આતાપના ભૂમિમાંથી સ્વસ્થાનકે ઉપાશ્રયમાં આવી. ત્યાં તે ચારિત્રની વિરાધના કરવા લાગી. વારંવાર હાથ પગ ધાવે, મસ્તક ધેાવે, મ્હાડુ ધોવે. તેથી ગાવાલિકા આર્યજીએ કહ્યું કે આપણને શરીરની દુગા કરવાનું કલ્પે નહિ. છતાં તે નહિ માનતાં સ્વચ્છ ંદપણે રહેવા લાગી. કાળાન્તરે તે મૃત્યુ પામીને ખીજા દેવલાકમાં ગઈ.
પાંચાળદેશ, ક`પીલપુર નગર, ત્યાં દ્રૌપદ રાજા રાજ્ય કરતા હતા. તેને ચુલણી નામની રાણી હતી. તેને ત્યાં આ સુકુમાર દેવી પુત્રીપણે અવતરી, અને તેનું નામ દ્રૌપદી રાખવામાં આવ્યું. અપૂ સુખ સામગ્રીમાં અને અનેક દાસદાસીઓનાં લાલન પાલનથી બાલ્યાવસ્થા વીતાવી તે યૌવનાવસ્થાને પામો. દ્રુપદરાજાએ પુત્રીની યૌવનાવસ્થા અને સૌંદય જોઈ ને સ્વયંવરથી લગ્ન કરવાની ઈચ્છા બતાવી. રાજાએ સ્વયંવર બનાવ્યા, અને કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય, બળદેવ. ઉગ્રસેન આદિ અનેક રાજાઓને દૂતદ્વારા કુમકુમપત્રિકા માકલી સ્વયંવરમાં નેતર્યાં. પરિણામે ઘણા રાજાએ ત્યાં આવ્યા. પાંચ પાંડવા પણ આવ્યા. દ્રૌપદી પોતાની દાસીએ સાથે અશ્વરથ પર બેસીને સભામડપમાં આવી અને કૃષ્ણવાસુદેવ પ્રમુખ અનેક રાજાને
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૫ પ્રણામ કર્યા. ત્યારબાદ પુષ્પમાળા કોને પહેરાવવી તે માટે દરેક રાજાઓને વટાવીને પૂર્વના નિયાણા (સંકલ્પ)ને વશ થઈને, તે પાંચ પાંડવોની પાસે આવી, અને તેમના કંઠમાં પુષ્પમાળા પહેરાવી. દ્રુપદરાજાએ પાંચ પાંડવોને સન્માનપૂર્વક રાજ્યભુવનમાં લાવીને દ્રૌપદીનું પાણગ્રહણ કરાવ્યું. પાંચ પાંડવો દ્રૌપદી સાથે પોતાના હસ્તીનાપુર નગરમાં ગયા અને સુખ ભોગવવા લાગ્યા.
એકવાર પાંચ પાંડવો દ્રૌપદી સાથે અંતઃપુરમાં બેઠા હતા. તેવામાં નારદજી આવ્યા. પાંડવોએ ઉભા થઈ નમસ્કાર કર્યો. નારદને અતિ, અસંયતિ, અપ્રત્યાખ્યાની જાણીને દ્રૌપદીએ વંદન ન કર્યું. આથી નારદને લાગ્યું કે પાંચ પાંડવોની સ્ત્રી થઈ છે. તેથી તેને અભિમાન આવ્યું જણાય છે, માટે તેને વિપત્તિ આપવી જોઈએ, એમ ચિંતવી નારદ ત્યાંથી રજા લઈને ગયા.
ત્યાંથી તે અમરકંકા રાજ્યધાનીમાં જઈ પદ્મનાભ રાજા પાસે આવ્યા, અને દ્રૌપદીના રૂપના ઘણુ જ વખાણ કર્યા. રાજાને દ્રૌપદી મેળવવાની ઈચ્છા થઈ તેણે દેવની સહાય માગી. દેવે કહ્યું કે દ્રૌપદીને હું લાવી આપીશ, પરંતુ તે તેની સાથે નેહ બાંધવામાં સફળ થઈશ નહિ. તે મહા સતી અને પતિવ્રતા છે. પદ્મનાભના તપથી દેવ આવ્યો. તેણે હસ્તિનાપુરમાંથી પલંગમાં સૂતેલી દ્રૌપદીને ઉપાડી અમરકંકામાં લાવ્યો. રાજાએ દ્રૌપદીને ઘણું સમજાવી. પણ તે સફળ થયો નહિ. પાંડવોને ખબર પડી. નારદજી આવ્યા. વાત કરી, નારદે અમરકંકામાં એકવાર દ્રૌપદીને જોઈ હતી તેમ કહ્યું. પરિણામે પાંડવો તથા શ્રી કૃષ્ણ મહામહેનતે ત્યાં ગયા અને દ્રૌપદીને લાવ્યા. અનુક્રમે સુખ ભોગવતાં દ્રૌપદીને પુત્ર થયો. પાંડુસેન તેનું નામ પાડયું. કુમાર યુવાવસ્થાને પામ્યો.
એકવાર સ્થવર મહાત્મા પધાર્યા. પાંડે દ્રૌપદી સાથે વંદન
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૬ કરવા ગયા. સ્થવર મહાત્માએ ધર્મબંધ આપે. બધા વૈરાગ્ય પામ્યા અને પાંડુસેન પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી.
દ્રૌપદી ૧૧ અંગ ભણી, ઘણું વર્ષ સંયમ પાળી એક ભાસને સંથારો કરી પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થઈ ત્યાંથી નીકળી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષ જશે. ન્યાય-નિયાણું એ બુરી વસ્તુ છે, મહાન તપ કરવા છતાં તેનાથી મુક્ત
થઈ શકાતું નથી. જેમ દ્રૌપદીએ સુકુમારીકાના ભાવમાં નિયાણું કર્યું તેમ. અપ્રિય વસ્તુનું દાન સુપાત્રને આપવું તે મહાન અનર્થ છે, જેવી રીતે નાગશ્રીએ કડવી તુંબીનું દાન ધર્મરૂચી અણગારને આપ્યું તેમ.
૧૩૧ ધન્યકુમાર (ધન્નો). પ્રતિષ્ઠાનપુર (પૈઠણપુર) નગરમાં ધનસાર નામે શેઠ હતા. તેને ચાર દીકરા હતા. ૧ ધનદત્ત, ૨ ધનદેવ, ૩ ધનચંદ્ર ૪ ધન્યકુમાર ઉર્ફે ધજો. ધન્ને સૌથી ન્હાનો, પણ બુદ્ધિમાં, ગુણમાં, રૂપમાં સર્વથી અધિક હતા. ધન્નાના જન્મવાથી ધનસારના ધનમાં ખૂબ વૃદ્ધિ થયેલી, તેથી શેઠ તેના પર બીજા કરતાં વિશેષ પ્રેમ રાખતા, આથી તેના બીજા ભાઈઓ ધન્નાની અદેખાઈ કરવા લાગ્યા. ધનસારે તેની અદેખાઈ ન કરવા ત્રણે પુત્રોને ઘણું સમજાવ્યા. પણ તેઓ માન્યા નહિ. તેના બાપે દરેકના ભાગ્યની પરીક્ષા કરવા કેટલુંક ધન આપ્યું, પરંતુ ધના સિવાય બીજાઓએ પોતાનું ધન ગૂમાવ્યું, જ્યારે ધન્નાએ પિતાની તીવ્રબુદ્ધિ વડે ઘણું ધન પ્રાપ્ત કર્યું. આથી ભાઈઓની ઈર્ષા વધી. તેમણે ધનાને મારી નાખવાને વિચાર કર્યો. આ વાત ધનાના જાણવામાં આવ્યાથી તે છાનામાને નાસી ગયે. ફરતે ફરતો તે ઉજજયિનીમાં આવ્યો. ત્યાં પોતાના પરાક્રમથી તે રાજ્યનો પ્રધાન થયો. સમય જતાં ધનસાર શેઠની સઘળી સંપત્તિ નાશ પામી. તે ભિખારી બની ગયે; તેથી તે
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭.
પિતાના પુત્ર, પુત્રવધુઓ વગેરેને લઈ મજુરી કરવા માટે દેશાવર જવા નીકળ્યા. ફરતા ફરતા સઘળાં ઉજજયિનીમાં આવ્યા, અને ત્યાં મજુરી કરવા લાગ્યા. એકવાર ધનકુમારે તેમને ઓળખ્યા. માતાપિતા તથા ભાઈઓની આવી દુર્દશા થએલી જોઈ તે ખેદ પામે. તેણે સઘળાઓને પોતાના મહેલમાં રાખ્યા. અહિં પણ ધનાના ભાઈઓ તેની અદેખાઈ કરવા લાગ્યા. તેઓએ ધન્નાની મુડીમાં ભાગ માગ્યો. ક્લેશના ભયે ધનાએ સઘળી સંપત્તિ તેમને સ્વાધીન કરી દીધી અને પોતે પરદેશ જવા નીકળ્યો. ગંગા નદીના કિનારા પર આવતાં ગંગાદેવીએ તેના સત્યની પરીક્ષા કરવા માટે પિતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા કહ્યું, પરંતુ ધન્યકુમાર પિતાની ટેકમાં વિચલિત ન થયો. આથી પ્રસન્ન થઈને ગંગાદેવીએ તેને ચિંતામણું રત્ન આપ્યું. તે લઈ તે રાજગૃહ નગરમાં આવ્યું, ત્યાં કુસુમપાળ નામક શેઠના બગીચામાં તેણે વિશ્રાન્તિ લીધી. ધન્નાના પગલાથી સૂકાઈ ગયેલો બગીચો નવપલ્લવિત થયો. બાગરક્ષકે શેઠને આ ખબર આપ્યા. શેઠે ધન્નાને પિતાને ત્યાં તેડી જઈ, ભાગ્યશાળી માની તેને કુસુમશ્રી નામની પોતાની પુત્રી પરણાવી. ધન્નો અહિં સુખ ભોગવવા લાગ્યા.
એ અરસામાં શ્રેણિક મહારાજાને હાથી મસ્તીએ ચડે અને બંધન તેડાવી નાઠે; તેને ધનાએ વશ કર્યો. (આ વખતે અભયકુમાર ઉજજયિનીમાં કેદ હતો) તેથી શ્રેણિક રાજાએ પિતાની સેમથી નામક પુત્રી હેને પરણાવી. તે રાજગૃહમાં શાલિભદ્રના પિતા ગભદ્ર શેઠ રહેતા હતા. તેને એક કાણે ઠગ ઠગવા આવેલે, તેનાથી ધનાએ શેઠને બચાવ્યા, તેથી ગભદ્રશેઠે ધનાને પોતાની પુત્રી સુભદ્રા પરણાવી. ધન્યકુમાર મનુષ્ય સંબંધીના સુખ ભોગવત સુખેથી દિવસો પસાર કરવા લાગ્યો. પરંતુ હજુયે તેને માટે શાંતિથી બેસવાનું ન હતું. ઉજ્જયિનીમાં રહેલા તેના ભાઈઓ ઘેડા જ વખતમાં બધી
૧૧
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૮
લક્ષ્મી પાપના વેગે પરવારી બેઠા, એટલે તેઓ રાજગૃહમાં આવ્યા. અહિં પણ ધનાએ તેમને આશ્રય આપીને પિતાને ત્યાં રાખ્યા; પરંતુ “સજજન પોતાની સજજનતા છોડે નહિ, અને દુર્જન દુર્જનતા છેડે નહિ” એ નિયમ મુજબ અહિંયા પણ ભાઈઓએ કલેશને આરંભ કરી દીધે; એટલે ધને તે નગર છોડી કૌશાંબીમાં આવ્યો, ત્યાં તેણે રાજાના રત્નની પરીક્ષા કરી, તેથી રાજાએ તેને રત્નમંજરી નામની પોતાની કન્યા પરણાવી, તથા પાંચસો ગામ આપ્યાં. ધનકુમાર ધનપુર નામનું શહેર વસાવી ત્યાં રહેવા લાગ્યો. તે શહેરમાં પાણીની તંગી હોવાથી તેણે એક મોટું સરોવર ખોદાવવા માંડયું.
દુર્જનને ભાગ્યમાં દુઃખ જ હોય છે એ મુજબ રાજગૃહમાંની વિપુલ સંપત્તિ પણ ધનાના ભાઈઓ ગુમાવી બેઠા, એટલું જ નહિ પણ તેમને ખાવાનાં સાંસા પડવા લાગ્યા. આથી તે બધા મજુરી શોધતા શોધતા ધનપુરમાં આવ્યા. તેમની સાથે ધન્નાની સ્ત્રી સુભદ્રા પણ આવી. સઘળા તળાવ પર કડીયા કામ કરવા લાગ્યા; અને નજીકમાં એક ઝુંપડું બાંધીને રહ્યા. સમય જતાં ધનાને આ ખબર પડી, એટલે તેણે ધીરે ધીરે યુક્તિસર પ્રગટ થવાનું ઈછયું. તેણે પિતાને ત્યાંથી છાશ લઈ જવાનું પોતાના વૃદ્ધ પિતાને કહ્યું. આથી પિતાની ભેજાઈએ તેને ત્યાંથી છાશ લઈ જવા લાગી. તેમને ધનકુમાર આછી પાતળી છાશ આપવાને પ્રબંધ કરતો અને પોતાની સ્ત્રી સુભદ્રાને જાડી છાશ, તથા દહીં, દૂધ વગેરે આપતો. આથી વૃદ્ધ ડેસો ખૂશ થતો. એકવાર ધનાએ પિતાની પત્નીના શિયળની પરીક્ષા કરી; તેણે સુભદ્રાને લલચાવીને પિતાને આધિન થવાનું કહ્યું, પણ સુભદ્રા પોતાના પતિવ્રત્યથી ડગી નહિ, આખરે ધન પ્રગટ થયો. સુભદ્રાના હર્ષનો પાર રહ્યો નહિ. સુભદ્રાને તેની ઝુંપડીમાં ન જવા દેતાં, ધન્નાએ ત્યાંજ રાખી, આથી તેના ભાઈઓ તપાસ કરવા ધન્નાની ડેલીએ આવ્યા. તેમને પણ ધનાએ ત્યાં જ
Page #198
--------------------------------------------------------------------------
________________
૧દ્ધ રાખ્યા. છેવટે ધજાએ સઘળી હકીકત જણાવી, આથી ભાઈઓ તથા માતા પિતા પ્રસન્ન થયા. ધન્નાએ પોતાને મળેલાં ૫૦૦ ગામેમાંથી દરેક ભાઈને ભાગ વહેચી આપ્યું. છતાં પણ દુર્જનોએ પિતાની જનતા છેડી નહિ, તેથી ધન પુનઃ રાજગૃહમાં આવ્યો. રસ્તામાં લક્ષ્મીપુરના રાજાની દીકરી ગુણાવળી તથા તેના મંત્રીની પુત્રી સરસ્વતીને તે પરણ્યો. આ ઉપરાંત તે બે શ્રેષ્ઠિવની કન્યાઓ પરણ્ય. એકંદર ધન્ને આઠ સ્ત્રીઓ પરણે; અને રાજગૃહમાં આવી સુખપૂર્વક રહેવા લાગે.
એકવાર ધન્યકુમાર સ્નાન કરે છે, સુભદ્રા તેને તેલનું મર્દન કરે છે, તેવામાં એકાએક સુભદ્રાની આંખોમાંથી ઉsણ આંસુઓ ટપક્યાં અને ધન્નાના શરીર પર પડ્યા. ધનાએ ચમકીને સુભદ્રને પૂછયું–શા દુઃખે ચક્ષુઓમાં આંસુ ભરાયાં છે?
સુભદ્રાએ કહ્યું –નાથ, દુઃખની વાત છે કે મારા ભાઈ થાળીભદ્રને વૈરાગ્ય થયો છે અને તે દરરોજ એક એક પત્નીને ત્યાગ કરે છે, એ રીતે ૩ર દિવસે ૩૨ સ્ત્રીઓનો ત્યાગ કરીને તે દીક્ષા લેશે, એ દુઃખે હું રડું છું.
ધન્નો સંસારની અસારતાના તરંગે ચડ્યો. વિચાર કરી તે બેડ-પ્રિયા, શાળીભદ્ર રોજ એકેક સ્ત્રી ત્યાગે, એ તો કાયરતાની નિશાની કહેવાય.
સુભદ્રા બેલી –નાથ, કહેવું સહેલું છે, પણ કરવું અઘરું છે.
ધન્નાએ કહ્યું –લે, ત્યારે, મેં આજથી મારી આઠેય સ્ત્રીઓને ત્યાગી. હું હવે દીક્ષા લઈશ.
સુભદ્રા બેલી-નાથ ! એકાએક આમ ન થાય.
“વીર પુરૂષનું વચન મિથ્યા ન થાય” એમ કહી ધન્ની ઉભે થે. કપડાં પહેર્યા, અને શાળીભને દ્વારે જઈ તેને વૈરાગ્યને
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૦ બોધ આપ્યો. શાળીભદ્ર અને ધન્નાએ સર્વની રજા લઈ દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યા અને સંયમની આરાધનાને અંતે એક માસનું અનશન કરી ધન્ના અણગાર સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈમેક્ષમાં જશે.
૧૩૨ ધન્ના અણગાર.
કાકડી નગરીમાં ભદ્રા નામની સાર્થવાહિનીના તે પુત્ર હતા. યૌવનાવસ્થા પામતાં તેમને ઉચ્ચ કુળની ૩૨ કન્યાઓ પરણાવવામાં આવી, અને તેઓ મનુષ્ય સંબંધીનું વિપુલ સુખ ભોગવતા હતા. એકદા ભ૦ મહાવીર તે નગરીમાં પધાર્યા. લોકોને લાહલ સાંભળી, તેઓ પણ લોકોની સાથે પ્રભુની દેશનામાં ગયા. દેશના સાંભળી તેમને તીવ્ર વૈરાગ્ય ફૂર્યો અને માતા તથા સ્ત્રી વગેરેની રજા મેળવી તેમણે દીક્ષા લીધી. ધન્નાકુમારને દીક્ષા મહોત્સવ જિતશત્રુ રાજાએ કર્યો. દીક્ષા લીધા પછી તરત જ તેમણે ઉગ્ર તપ કરી કર્મ ક્ષય કરવાનો નિર્ણય કર્યો. તેમણે પ્રભુને કહ્યું: ભગવાન, તમારી આજ્ઞા હેય તે હું આજથી જ છઠ છઠને તપ કર્યું અને પારણાને દિવસે આયંબીલ કરું અને તે એવી રીતે કે, ઘરધણીને ખાતાં વધે, તેમજ તે આહાર કોઈ પણ અતિથિને આપવાનું ન હોય, અને તે કાઢી નાખવાનો હોય એવો આહાર ભર્યા હાથે કેઈ વહોરાવે તો જ લે. ભગવાને આ પ્રકારનો તપ કરવાની તેને અનુમતિ આપી. ધન્ના અણગારે આ પ્રમાણે લાંબા વખત સુધી તપશ્ચર્યા કરી શરીરને સૂકકભુકકે (શાષવી) કરી નાખ્યું. એકવાર શ્રેણીક રાજા પ્રભુ મહાવીરને વંદન કરવા આવ્યા, તેમણે પ્રભુને પૂછ્યું –ભગવાન ! આપના ૧૪ હજાર સાધુમાં ઉત્કૃષ્ટ કરણી કરનાર કયા સાધુ છે ? ભગવાને કહ્યુંઃ ધન્ના અણગાર. શ્રેણિકે પૂછ્યું: પ્રભુ, કેવી રીતે ? વીર પ્રભુએ ધન્ના અણગારના ઉત્કૃષ્ટ તપનું વર્ણન કર્યું, તે સાંભળી
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૧ . શ્રેણિક ખૂબ આનંદ પામ્યા અને ધન્ના અણગાર પાસે જઈ વંદન કરી બેલ્યા –હે મહા મુનિ, હે મહા તપસ્વી, આપને જન્મ સાર્થક છે. એ પ્રમાણે વંદન-સ્તુતિ કરી શ્રેણિક સ્વસ્થાનકે ગયા. ત્યારબાદ શરીર હાડપિંજર જેવું થઈ ગયેલું જાણી ધન્ના અણુગાર પ્રભુની આજ્ઞા લઈ વિપુલગીરી પર્વત પર ગયા અને ત્યાં અનશન કર્યું. એક માસના અનશનને અંતે તેઓ કાળધર્મ પામ્યા. અને ફક્ત નવ માસનું ચારિત્ર પાળ્યું હોવા છતાં, ઉત્કૃષ્ટ તપના પ્રભાવે તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહમાં અવતરી તેઓ મોક્ષમાં જશે.
૧૩૩ ધન્ના સાર્થવાહ રાજગૃહી નગરીમાં મહા ઋહિવંત ધન્ના નામનો સાર્થવાહ હેતો હતો, તેને ભદ્રા નામની સુસ્વરૂપવાન સ્ત્રી હતી. તેને કોઈ પણ જાતની કમીના ન હતી. વિપુલ ધન, ધાન્ય, નોકર ચાકર, સુંદર સ્ત્રી ઈત્યાદિ સર્વ વાતે તે સુખી હતો, પરંતુ તેને એકેય પુત્ર ન હતો, એ જ તેને મુખ્ય દુઃખ હતું. ભદ્રા અહર્નિશ ચિંતવતી કે ધન્ય છે તે માતાને કે જેને ઘેર પારણું ખુલે છે, જે પુત્રને સ્તનપાન કરાવે છે, બાળકને રમાડે છે અને જીવનનો અણમલો આનંદ ભોગવે છે. ભદ્રાને પુત્ર ન હોવાથી તે અહર્નિશ શોકમાં દીવસ વિતાવતી.
' એક દિવસ ભદ્રા પોતાના ભરથારની આજ્ઞા લઈને રાજગૃહી નગરીની બહાર યક્ષના મંદિરમાં ગઈ. તેની પૂજા કરી સેવા ભક્તિ કરવા લાગી. જે પિતાને પુત્ર પ્રાપ્તિ થાય તે મંદિરના ભંડારમાં વિપુલ દ્રવ્ય ખર્ચવાની ભદ્રાએ ત્યાં પ્રતિજ્ઞા કરી અને પિતાને ઘેર આવી. કાળાન્તરે તે ગર્ભવતી થઈ. ગર્ભધારણના બે માસ પછી તેને યક્ષના દર્શન કરવાનો દોહદ થયો. તેથી તે સુંદર વસ્ત્રાલંકાર પહેરી યક્ષના મદિરે ગઈ, યક્ષની ધૂપ વગેરેથી પૂજા કરી સ્વસ્થાનકે આવી. અનુક્રમે
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮ર
નવ માસે પુત્રનો પ્રસવ થયો. દેવે પુત્ર આપ્યો એવી માન્યતાથી તેનું નામ “દેવદત્તકુમાર' પાડયું. કેટલાંય વર્ષે તેને પુત્ર સાંપડયાંથી તેના આનંદનો પાર નહોતો. પુત્રને વિવિધ વસ્ત્રાલંકારે, આભરણો પહેરાવવામાં તે બહુ જ આનંદ માનતી. એક વખત ભદ્રાએ તેના પંથક નામના દાસપુત્રની સાથે આ દેવદત્ત કુમારને પુષ્કળ આભુષણે પહેરાવી રમાડવા માટે બહાર મોકલ્યો. પંથક નામનો દાસ કેટલાક બાળક સાથે કુમારને બાળક્રિડા કરાવવા માટે લઈ ગયે.
કુમાર અહિંતહિં ફરતો હતો. પંથકની નજર અન્ય બાળકો તરફ હતી. તે તકનો લાભ લઈ તે ગામમાં વસનાર અને ચૌર્યકળામાં પ્રવિણ એવો વિજય નામનો ચેર ત્યાં આવ્યું. દેવદત્ત પર ઘરેણાં જોઈને તેનું મન મૂછિત થયું, એક તરફ રમતા આ દેવદત્ત કુમારને એકદમ ઉપાડીને ચેર ત્યાંથી પલાયન કરી ગયો. એક બગીચા પાસે આવી તે બાળકના શરીર પરથી ઘરેણાં ઉતારી બાળકને તેણે મારી નાખ્યું અને પાસેના એક કૂવામાં તેનું શબ ફેંકી દઈ ચોર પિતાના રહેવાના સ્થાને ચાલ્યો ગયે.
ડીવારે દેવદત્તને સાચવનાર પંથકે દેવદત્ત તરફ જવા માંડ્યું તો ત્યાં દેવદત્તને જોયો નહી. પંથકને ધ્રાસકો પડ્યો. આમ તેમ તેની તપાસ કરવા માંડી, પણ ક્યાંઈ તે બાળકને પત્તો લાગે નહિ. પંથક નિસ્તેજ અને શોકાતુર વદને ઘેર આવ્યા અને કુમાર ગુમ થયાની વાત જણાવી. વાત સાંભળતાં ધન્નો મૂછીંગત થઈને ધરણી પર ઢળી પડ્યો. ભદ્રા દેડી આવી, તેના દુઃખનો પણ પાર ન રહ્યો. આમ આભ તૂટી પડે હોય તેવું તેને લાગ્યું. ધો શુદ્ધિમાં આવ્યા બાદ કેટવાળ પાસે ગયે, પુષ્કળ દ્રવ્યની ભેટ ધરી અને કુમારને શોધી આપવા કોટવાળને કહ્યું. કોટવાળ હથીયા લઈ કુમારની શોધમાં નીકળી પડયો. નગરી બહાર ઉદ્યાન પાસે એક કૂવામાં તે બાળકનું મૃત શરીર જોવામાં આવ્યું ત્યાંથી કુમારને
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૩ મારનાસ્ના પગસ્વને કેટવાળે કીનો લીધે, અને વિજય ચેર જે જગ્યાએ રહે ત્યાં જ તે ગયે. ચોરને પકડીને બાંધ્યો અને તપાસ કરતાં સર્વ આભરણો નીકળ્યાં. ત્યાંથી તે ચોરને બાંધી રાજ્ય દરબારમાં લાવ્યો અને તેને કેદખાનામાં પૂસ્વામાં આવ્યું. કાળાન્તરે ધન્ના સાથે વાહને શોક વિસારે પડ્યો.
એક દિવસ ધન્ના સાર્થવાહ રાજ્યના દાણચોરી જેવા કોઈ અલ્પ ગુહા માટે અપરાધમાં આવ્યું, તેથી કેટવાળ તેને કેદખાનામાં લઈ ગ અને જ્યાં વિજય ચોરની કેટલી હતી તેમાં જ તેની સાથે ધજા સાર્થવાહને પણ બાંધીને પૂરવામાં આવ્યા. ધન્ના સાર્થવાહની સ્ત્રી પિતાના પતિ માટે વિવિધ જાતની રસોઈ બનાવીને પંથક નામના દાસની જોડે મોકલાવતી, જે સાર્થવાહ જમતે અને દિવસો વ્યતિત કરતે.
એક વખત વિજય નામના ચોરે, ભુખતૃષાથી પીડાતો હોઈને, આવેલાં ભોજનમાંથી પિતાને થોડુ ક આપવા ધન્નાને વિનંતિ કરી. ધન્નાએ ગુસ્સામાં જવાબ આપ્યો કે હું આ અન્ન વધે તો ફેંકી દઉં, પરંતુ તને તેમાંથી લગાર માત્ર પણ ન આપે. કેમકે તું મારા પુત્રને ઘાતક છે, તેમ કહી તેણે વિજય ચેરને અન્ન ન આપ્યું. ખેરાક ખાવાથી ધન્નાને જંગલ જવાની ઈચ્છા થઈ, તેથી તેણે વિજય ચોરને સાથે આવવા વિનંતિ કરી, પણ વિજય ચેરે તેનું કહેવું માન્યું નહિ. અંતે બહુ આજીજી કરવાથી ધન્ના સાર્થવાહ પોતાને માટે આવેલ ખોરાકમાંથી તેને આપે, એવી સરતે વિજય ચોર ધન્ના સાર્થવાહની સાથે ગયે. બીજે દીવસે ભાત લઈને પંથક આવ્યો અને ધન્નાને આપ્યું. ધન્નાએ પંથકના દેખતા વિજય ચારને તેમાંથી લાગ આખે. પંચક ઘેર ગયે અને ભદ્રાને આ વાત કરી; ભદ્રાને શોકને પાર ન રહ્યો.
કેટલોક વખત વીત્યા બાદ ધન્નાના સગા સંબંધીઓએ રાજાને
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૪
દંડ આપીને ધન્નાને છેડાવ્યેા. ધન્નો ધેર આવતાં કુટુંબીઓએ તેના આદર—સત્કાર કર્યાં; પરતુ ભદ્રાએ તેના આદર કર્યાં નહિ. ધન્નાને આશ્ચર્ય થયું. કારણ પૂછતાં ભદ્રાએ જણાવ્યું કે પુત્રના ઘાતક વિજય ચાર, તેને અન્ન આપવાથી મને ક્રોધ કેમ ન થાય? ધન્નાએ કહ્યું, આપણા દુશ્મન વિજય ચાર તેને તું સ્નેહિ તરીકે ગણુ; કેમકે મને જંગલ જવાની ઈચ્છા થવાથી મારી સાથે લઈ જવાની ખાતર અન્ન આપવાની સરતે મારે તેમ કરવું પડયું હતું; પણ ધભાવથી કે પ્રેમ ભાવથી મેં તેને અન્ન આપ્યું નહતું. આ સાંભળી ભદ્રાને સàાષ થા અને તે પતિને પ્રેમથી મળી.
વિજય નામના ચાર ભુખતૃષાથી પીડાઈને, ચાબુક વગેરેના મારથી અશક્ત બનીને,આ ધ્યાનથી કેદખાનામાંજ મરણુ પામ્યા અને મરીને નરકે ગયા, ત્યાં અનંત દુઃખ ભાગવીને સંસાર પરિભ્રમણ કરશે.
તે સમયે રાજગૃહી નગરીના ઉદ્યાનમાં ધર્મધાષ નામના સ્થવીર પધાર્યાં, ધન્ના સાવા વંદા કરવા ગયા. ધર્મોપદેશ સાંભળી વૈરાગ્ય પામ્યા અને તેણે દીક્ષા લીધી. ઘણા વર્ષ સાધુ પ્રવાઁ પાળી એક માસને સથારેા કરી તે સુધર્મ નામના પહેલા દેવલાકમાં ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મેાક્ષમાં જશે.
ન્યાય—જેમ વિજય ચેાર ધન માત્રમાં લુબ્ધ થયા તેમ જૈન સાધુ યા સાધ્વી દીક્ષા લેઇને ધન, માલ, મણિ, રત્ન વગેરેમાં લુબ્ધ થાય, તે સ’સાર પરિભ્રમણ કરવે। પડે જેમ ધન્નાએ તેને સ્નેહિ ગણી આહાર ન આપ્યા, તેમ સાધુ સાધ્વી રૂપ, રસ, વિષય માટે શરીરને ખારાક ન આપતાં જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ માટેજ આપે, તા ધન્નાની માફ્ક સસાર પિરત કરી શકે.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૫
૧૩૪ ધર્મનાથ રત્નપુર નગરના ભાનુરાજાની સુવતા રાણીના ઉદરમાં ભગવાન ધર્મનાથ વૈજયંત વિમાનમાંથી ચ્યવી વૈશાક શુદિ સાતમે ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન દીઠાં. મહા શુદિ ત્રીજે પ્રભુને જન્મ થયે. દિકુમારી દેવીઓએ સૂતિકાકર્મ કર્યું. ઈદ્રોએ પ્રભુને મેરૂ પર્વત પર લઈ જઈને જન્મોત્સવ કર્યો. પિતાએ પણ જન્મોત્સવ ઉજવ્યો. માતાને પ્રભુ ગર્ભમાં આવતાં ધર્મ કરવાને દોહદ થએલે લેવાથી આ ભાવી તીર્થકરનું “ધર્મનાથ” એવું નામ પાડયું. ધર્મનાથ યૌવનાવસ્થા પામ્યા ત્યારે તેમને અનેક રાજકન્યાઓ પરણાવવામાં આવી. અઢી લાખ વર્ષ વ્યતીત થયા પછી ધર્મનાથ પિતાની રાજગાદી પર આવ્યા. પાંચ લાખ વર્ષો સુધી રાજ્ય ભોગવ્યું. તે પછી વરસીદાન આપી, મહા શુદિ ૧૩ ના રોજ છઠ્ઠ તપ કરી ૧ હજાર પુરુષો સાથે તેમણે દીક્ષા લીધી. પ્રભુ બે વર્ષ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. ત્યારબાદ પિશ શુદિ પુનમે તેમને કૈવલ્યજ્ઞાન થયું. તેમને અરિષ્ટ આદિ ૪૩ ગણધરો થયા. અઢી લાખમાં બે વર્ષ ઓછા સમય સુધી તેઓ કેવલ્ય પ્રવજ્યમાં વિચર્યા. અનેક ભવ્ય જીવોનો ઉદ્ધાર કર્યો. ધર્મનાથ પ્રભુના સંધ પરિવારમાં ૬૪ હજાર સાધુ, ૬૨૪૦૦ સાધ્વીઓ, ૨૪૦ હજાર શ્રાવકો અને ૪૧૩ હજાર શ્રાવિકાઓ હતા. છેવટે ૧૦૮ મુનિઓ સાથે એક માસના અનશને જેઠ શુદિ પાંચમે, પ્રભુ સમેત શિખર પર સિદ્ધ થયા. ધર્મનાથ જિનનું એકંદર આયુષ્ય દશ લાખ વર્ષનું હતું.
૧૩૫ નમિ, વિનમિ. અયોધ્યાની આસપાસના પ્રદેશમાં વસતા કચ્છ નામક રાજાને નમિ નામને પુત્ર હતો. ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી ત્યારે તે પ્રભુની આજ્ઞાથી મહાકછ રાજાના વિનમિ પુત્ર સાથે દેશાવર ગયો હતો. પાછા આવતાં તેણે પોતાના પિતાને વનમાં
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૬
જોયા. તપાસ કરતા જણાયું કે ઋષભદેવની સાથે તેમણે પણ દીક્ષા લીધી હતી. આથી રાજ્યની ઈચ્છીએ નમિ અને વિનમિ પ્રભુ પાસે આવ્યા અને તેમની સેવા કરવા લાગ્યા. એવામાં નાગકુમારનો ઈદ્ર ધરણેન્દ્ર ત્યાં આવ્યો. તેણે તેઓને ભરતરાજા પાસે રાજ્ય માગવાનું કહ્યું, પરંતુ નમિ વિનમિએ તો પ્રભુ પાસે જ રાજ્ય માગવાને પિતાને વિચાર જણાવ્યા. આથી ધરણેન્દ્ર પ્રસન્ન થઈ તેમને ઘણી વિદ્યાઓ શીખવી; જેથી તેઓ વિદ્યાધર કહેવાયા, નમિએ વૈતાઢ પર્વત પર ૫૦ નગર વસાવ્યા. જ્યારે ભરતરાજાએ ચક્રવર્તી થતી વખતે દેશ સાધવા માંડ્યા ત્યારે નમિ, વિનમિ તેમની સામે થયા. પણ ભારતરાજા પાસે તેમનું કાંઈ ચાલ્યું નહિ. આખરે વિનમિ રાજાએ પોતાની સુભદ્રા નામની દીકરી ભરતને પરણાવી. તે સ્ત્રીરત્ન તરીકે ઓળખાઈ નમિએ પણ ભરત મહારાજાને અમૂલ્ય વસ્તુઓ ભેટ આપી. આગળ જતાં બંને જણાએ પ્રભુ પાસે દીક્ષા લીધી.
૧૩૬ નમિનાથ. મિથિલા નગરીમાં વિજય નામના રાજાની વઢા નામની રાણની કુક્ષિમાં ૨૪મા તીર્થંકર શ્રી નેમિનાથ વિજય નામના વિમાનમાંથી ચ્યવને આશ્વિન શુદિ પૂર્ણિમાએ ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન જોયાં. ગર્ભકાળ પૂરો થયે શ્રાવણ વદિ આઠમે પ્રભુનો જન્મ થયે. છપ્પન કુમારિકા તથા ઈકોએ આવી જન્મોત્સવ ઉજવ્યો. ગર્ભના પ્રભાવથી સર્વ રાજાએ વિજય રાજાને નમી પડ્યા હતા, તેથી પુત્રનું “નમિનાથ” એવું નામ આપ્યું. યૌવનવય થતાં તેઓએ પિતાની આજ્ઞાથી અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કર્યું. ૨૫૦૦ વર્ષે તેઓ પિતાના રાજ્યાસને આવ્યા. પાંચ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી સંયમ લેવાનો અભિલાષ ધરી વરસીદાન આપ્યું અને અશાડ વદિ ૯ ના દિવસે પ્રભુએ ચારિત્ર અંગિકાર કર્યું નવ માસ છદ્મસ્થપણાના
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૭.
વ્યતિત થતાં જ માગશર શુદ્ધિ ૧૧ ના રાજ તેમને કૈવલ્યજ્ઞાન થયું. પ્રભુના સંધ પિરવારમાં ૨૦ હજાર સાધુઓ, ૪૧ હજાર સાધ્વીઓ, ૧૭૦ હજાર શ્રાવકા અને ૩૪૮ હજાર શ્રાવિકા હતા. ૨૫૦૦ વર્ષનું ચારિત્ર પાળી, સમેતશિખર પર એક માસના સથારે કરી શ્રી નમિનાથ તીર્થંકર વૈશાક વિદ ૧૦ મે મેક્ષ પધાર્યા. તેમનું એકંદર આયુષ્ય દશ હજાર વર્ષનું હતું.
૧૩૭ મિરાજ.
માળવા દેશના સુદર્શન નગરમાં મણીરથ રાજા રાજ્ય કરતા હતા. તેને યુગબાહુ નામે ન્હાનેા ભાઈ હતા. તે યુગબાહુને મદનરેખા નામની સ્ત્રી હતી. તે રૂપરૂપના ભંડાર હતી. તેનું મુખ પૂર્ણિમાના ચંદ્રને શરમાવે તેવું હતું. એકવાર મદનરેખાનું દૈદિપ્યુમાન મુખાવિંદ મીરથના જોવામાં આવ્યું, જોતાંજ તે વ્યક્તિ થઈ ગયા. તેના હૃદયમાં વિકાર ઉત્પન્ન થયા. અને કોઈપણ રીતે તેણે મદનરેખાની સાથે સ્નેહ બાંધવાનું કહ્યું. તે રાજમંદિરમાં આવ્યા. પણ તેને ક્યાંઈ ચેન પડયું નહિ. પળેપળે મદનરેખાનું મુખાવિંદ ત્યેની નજર સામે તરવા લાગ્યું. મદનરેખાને પોતાના પર સ્નેહ થાય તે સારૂં તે અનેક પ્રકારના સુંદર વસ્ત્રો, આભુષણેા, મેવા, મીઠાઈ વગેરે માકલવા લાગ્યા. મદનરેખા પતિશ્રૃતા સ્ત્રી હતી. તે સ્વપ્નેય અન્યને ચાહે તેવી ન હતી. મણીરથ જે જે ચીજે માલે, તેને મદનરેખા સહર્ષ સ્વીકાર કરતી. તે એમ સમજતી હતી કે પેાતાના પરના નિર્દોષ સ્નેહને લીધે મણીરથ આ સઘળું મેાલે છે; પણ તેને મણીરથની અધમ વાસનાની ખબર ન હતી. વખત જતાં મણીરથને લાગ્યું કે મદનરેખા મને ચાહે છે. તેથીજ સર્વ વસ્તુઓના તે સ્નેહપૂર્વક સ્વીકાર કરે છે. એકવાર મણીરથે દાસીને મદનરેખા પાસે માકલી કહાવ્યું કે મોંથ તમને પ્રેમથી વ્હાય છે, માટે તમે તેમની પાસે જઈ આનંદ કરે। અને મન
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ગમતાં સુખ ભોગવો. તમને યુગબાહુ તરફથી જોઈએ તેવું સુખ મળતું નથી. આ ઉપથી મદનરેખા તરત મણીરથનો દુષ્ટ ભાવ સમજી ગઈ. તેણે દાસીને જણાવી દીધું કે જા, લુચ્ચી, અહિંથી જદી ચાલી જા. નહિત અહિંજ હું તારા શરીરની દુર્દશા કરી નાખીશ. ફરી આવી વાત મારી પાસે કરી છે તો અહિંથી તું જીવતી જવા નહિ પામે. દાસી ત્યાંથી નાસી છુટી અને સઘળી વાત મણરથને કરી. મણીરથે વિચાર્યું કે જ્યાં સુધી યુગબાહુ જીવતો છે, ત્યાં સુધી તે મારી સાથે નેહ નહિ કરે. એમ ધારી તે યુગબાહુને મારી નાખવાની તક શોધવા લાગ્યો.
સાંજનો સમય હતો. યુગબાહુ અને મદનરેખા ફરવા માટે બગીચામાં આવ્યા હતા. ખુશનુમા પવનની લહેર આવતી હતી. યુગબાહુ આરામ લેવા એક બાંકડા પર સૂતો. મદનરેખા સુગંધીદાર પુષ્પો બાગમાં ચુંટતી હતી. તે વખતે મણીરથ હાથમાં તરવાર લઈને ધીમે પગલે બગીચામાં દાખલ થયો. અને પાછળથી આવી તેણે પિતાની તરવાર મ્યાનમાંથી કાઢી યુગબાહુના ગળા પર ચલાવી દીધી. યુગબાહુ કારમી ચીસ પાડી બેહેશ બની ગયો. આ ભયંકર ચીસ સાંભળી મદનરેખા યુગબાહુ પાસે દેડી આવે, તે પહેલાં જ ભગીરથ પૂર વેગે દોડતો ત્યાંથી પસાર થઈ ગયો. અંધકારના આછા પ્રકાશમાં મદનરેખાએ મણીરથને ઓળખે. તે સમજી કે આ દુષ્ટ હારી સાથે સ્નેહ બાંધવા આ ભયંકર કૃત્ય કર્યું છે. ખેર ! પણ હારે હવે હારા પતિની સગતિ થાય તેમ કરવું જોઈએ. એમ ધારી મદન રેખાએ છેલ્લા શ્વાસ લેતાં યુગબાહુના હૃદયમાં ધર્મનું શરણું આપ્યું. થોડીવારે યુગબાહુ મૃત્યુ પામ્યો અને શુભસ્યાના પરિણામે તે દેવલોકમાં ગયે. અહિં મદનરેખાએ વિચાર કર્યો કે હવે મહારું શું થશે? દુષ્ટ મણીરથ મહારાપર બળાત્કાર કરશે અને મહારું શિયળ ખંડિત કરશે. માટે હારે તેના રાજ્યમાં રહેવું ઉચિત નથી. એમ ધારી તે મનમાં ધૈર્ય ધારણ
Page #208
--------------------------------------------------------------------------
________________
કરીને ઉદ્યાનની બહાર નીકળી અને જંગલમાં ચાલી ગઈ. ભાઈના ગળા પર તરવાર ચલાવી મણરથ મદન રેખા મેળવવાના સ્વપ્ન સેવતો ઉદ્યાનમાંથી પૂર ઝડપે દોડતો રાજમહેલ તરફ આવત હતો. તે જ વખતે એક ભયંકર સર્પ પર તેનો પગ પડે. સર્પ
ધાયમાન થયો અને તરત જ તેણે જોરથી મણીરથના પગને ડંખ દીધો. મણીરથ ભયંકર ચીસ પાડી તત્કાળ મરણને શરણ થઈ ગ, અને નરકમાં ગયે.
જંગલના ભયાનક કષ્ટ સહન કરતી મદનરેખાએ એક વૃક્ષની એથે આશ્રય લીધે. ત્યાં તેણે એક પુત્રરત્નનો જન્મ આપ્યો. આ પુત્રને એક ચીરમાં વીંટી તેણે વૃક્ષ નીચે મૂકો. પિતાના પતિની વીંટી તે પુત્રને પહેરાવી અને તે સ્નાન કરવા માટે નજીકના સરોવર પર આવી. તેવામાં એક મદોન્મત્ત થયેલો હાથી ત્યાં આવી પહોંચે. અને મદનરેખાને તેણે પોતાની સુંઢમાં લઈ અધર આકાશમાં ઉછાળી. મદનરેખા ભયભીત બની. તેવામાં મણિપ્રભ નામના વિદ્યાધરનું વિમાન આકાશમાર્ગે ઉડતું હતું. તે વિમાનમાં મદનરેખા જઈને પડી. મૃત્યુલોકની અપસરા જેવી સ્ત્રીને દેખી વિદ્યાધરનું મન ચલિત થયું, અને મદનરેખાને પિતાની સ્ત્રી બનાવવાનું તેણે ચિંતવ્યું. તરત તેણે પિતાનું વિમાન પાછું ફેરવ્યું. મદન રેખાએ વિદ્યાધરને પૂછયું. આપ ક્યાં જાઓ છો? મણિપ્રભ બોલ્યાઃ હે દેવી! હું મહારા સાધુ થયેલા પિતાને વંદન કરવા જાઉં છું. પરંતુ તમારા જેવી સુંદર સ્ત્રીનો મહને લાભ મળે, તેથી આ વિમાન પાછું વાળી ઘેર લઈ જઉં છું. તમને ત્યાં મૂકીને પછી જ હું પિતાના દર્શને જઈશ. આ સાંભળી મદનરેખાએ કહયું. મહને પણ સાધુદર્શનની ઈચ્છા છે. તો કૃપા કરી અને સાથે લઈ જાવ. વિદ્યાધર કબુલ થયે. વિમાન સીધે રસ્તે ચાલવા લાગ્યું અને થોડા વખતમાં તેઓ મણિપ્રભના દીક્ષિત પિતા મણુંચૂડ પાસે આવી પહોંચ્યા. બંનેએ તેમને વંદન કર્યું. સાધુ જ્ઞાની હતા. તેઓ મણિપ્રભને દુષ્ટ હેતુ
ઉ છે. તમને
એ કહયું કે વિદ્યાધર કબુલ
Page #209
--------------------------------------------------------------------------
________________
જાણી ગયા. એટલે મદન રેખાને નહિ સતાવવાને અને સતી સ્ત્રીને રક્ષણ કરવાનું તેમણે મણિપ્રભને ઉપદેશ આપ્યો. મણિપ્રભ પ્રતિબોધ પામ્યો.
મદનરેખાએ જ્ઞાની મુનિને વંદન કરી પૂછ્યું. મહારાજ, મહારા બાળકને ઝોળીમાં બાંધીને હું વૃક્ષ નીચે મૂકી આવી છું. તો કૃપા કરી કહેશો કે તેની શી સ્થિતિ છે? મુનિ બોલ્યાઃ–હે સતી, મિથિલા નગરીનો પહ્મરથ રાજા ક્રિડા કરવા જંગલમાં આવ્યો હતો, તે તારા પુત્રને જેવાથી પિતાને પુત્ર ન હોવાથી તેને લઈ ગયા છે. જે સર્વ પ્રકારે સુખશાંતિમાં છે. ત્યારા પુત્ર પર રાજાને ઘણો જ પ્રેમ છે. તે બાળકના રાજ્યમાં આવવાથી સર્વ રાજાઓ પમરથને નમ્યાં, તેથી તેનું નામ “નમિરાજ' પાડ્યું છે. આ સાંભળી મદનરેખા ખૂબ આનંદ પામી. તેવામાં એક દેવ નાટયાનંદ કરતો ત્યાં આવી પહોંચ્યો. પ્રથમ તેણે મદનરેખાને વંદન કર્યું અને પછી મુનિને વંદન કર્યું. આ જોઈ વિદ્યાધરે આશ્ચર્ય પામી આમ બનવાનું મુનિને કારણ પુછયું. મુનિએ કહ્યું. મદનરેખા આ દેવની પૂર્વ જન્મની સ્ત્રી છે. ને તેણે પોતાના પતિને મૃત્યુ વખતે ધર્મનું શરણ આપેલું; તેથી ઉપકારને વશ થઈ દેવે આ પ્રમાણે કર્યું છે. આ સાંભળી મણિરથને આનંદ થયો અને તેણે સતીને ધન્યવાદ આપ્યા. તેવામાં આ આવેલો દેવ સતીને વિમાનમાં ઉપાડી ચાલતો થયે.
રસ્તે જતાં તેણે સતીને કહ્યું, હે પવિત્ર સ્ત્રી, મણીરથ મહને મારી નાખીને રાજમહેલ તરફ જતો હતો, તેવામાં તેને સર્પ કરડવાથી તે મરી ગયો છે અને સુદર્શન નગરનું રાજ્ય હારા મોટા પુત્ર સૂર્યશને મળ્યું છે. માટે હવે તું કહે ત્યાં તને હું લઈ જાઉં. આ સાંભળી ભદનરેખાએ કહ્યુંઃ દેવ! મહારે દીક્ષા લેવી છે તો મને સુવ્રતા આર્માજી પાસે દીક્ષા અપાવો. દેવે તે પ્રમાણે કર્યું. મદનરેખા દીક્ષા લઈ આત્મકલ્યાણ કરવા લાગી.
Page #210
--------------------------------------------------------------------------
________________
અહિં નમિરાજ અનેક સુખમય સામગ્રીમાં વૃદ્ધિ પામ્યા. યુવાવસ્થાએ પહોંચતા તેમને એક હજાર સ્ત્રીઓ પરણાવવામાં આવી. કેટલાક સમય બાદ પમરથ રાજા નમિરાજને રાજ્યાસને સ્થાપી દીક્ષા લઈ ચાલી નીકળ્યા. એકવાર નમિરાજાનો સુભદ્ર નામનો હાથી મદોન્મત્ત થઈને નાસી ગયે. તે હાથીને સુદર્શન નગરના સૂર્યયશ રાજાના સુભટોએ પકડીને બાંધે. મિરાજાને આ વાતની ખબર પડી. એટલે પિતાનો હાથી પાછો મોકલવાનું સૂર્યાયશને તેણે કહેવડાવ્યું; પણ સૂર્યપશે તે માન્યું નહિ. પરિણામે બન્ને વચ્ચે યુદ્ધ શરૂ થયું. સૌ પોતપોતાનું લશ્કર લઈ લડવા માટે રણસંગ્રામમાં આવી પહોંચ્યા. આ વાતની મદનરેખાને ખબર પડી; બંને ભાઈઓને લડતા અટકાવવા માટે તે પ્રથમ નમિરાજની છાવણમાં ગઈ. નમિરાજે તેને દેખી વંદન કર્યું અને અગ્ય સમયે છાવણીમાં આવવાનું પ્રયોજન પૂછ્યું. જવાબમાં સાધ્વીએ કહ્યું. નમિરાજ, તને ખબર છે કે તું ની સાથે આ યુદ્ધ ખેલે છે?
હા. સુદર્શનના રાજા સૂર્યયશ સાથે.
પણ તે તારે સગો ભાઈ થાય છે. ભાઈ ભાઈની સાથે લડવું શું ઉચિત છે ?
જરૂર નહિ. સતીજી. ચાલે હું અત્યારે જ લડત બંધ કરી હારા ભાઈને મળવા આવું છું.
સબુર. હમણું નહિ. મહેને પ્રથમ જવા દે સૂર્યની છાવણમાં.
મદનરેખા સૂર્યચશની છાવણીમાં ગઈ સૂર્યવશે સાધ્વીને દેખી વંદન કર્યું. મદન રેખા બોલીઃ સૂર્યાયશ. હું હારી માતા મદનરેખા છું.
સૂર્યશ–તો હમારે ગર્ભ ક્યહાં? આ નમિરાજ, તેજ મહારે ગર્ભ અને ત્યારે ન્હાને ભાઈ!
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૨
સૂર્યશ આશ્ચર્ય પામે. બંને ભાઈ પ્રેમથી મળ્યાં. સૂર્યશ પિતાનું રાજ્ય નમિરાજને સેંપી દીક્ષા લઈ ચાલી નીકળ્યો, માતા સાધ્વી મદન રેખા યુદ્ધ વિરામ કરાવી ત્યાંથી ચાલી ગઈ. નમિરાજ રાજ્યસુખ ભોગવવા લાગ્યા.
કેટલેક કાળે નમિરાજના શરીરમાં દાહજવર નામનો રોગ થયો, અનેક રાણીઓ આસપાસ બેસીને તેમને ચંદન બાવનાના તેલનું વિલેપન કરવા લાગી. રાણીઓએ હાથમાં કંકણો પહેરેલાં. તેલનું મર્દન કરતાં કંકણનો થતો અવાજ નમિરાજને દુ:ખદાયક લાગ્યું. તેથી તે અવાજ બંધ કરવા તેમણે રાણીઓને કહ્યું. રાણીઓએ ફક્ત એકેક કંકણ હાથ પર રાખી બાકીના કંકણો ઉતારી નાખ્યા. પરિણામે અવાજ બંધ થયે. નમિરાજને શાંતિ થઈ. તરતજ નમિરાજ વિચારમાં પડયાઃ અહો ! કેવી અનુપમ શાંતિ ! બધાં કંકણે કેવો કોલાહલ મચાવી રહ્યા હતા ! ખરેખર એકલપણામાંજ સુખ છે. નમિરાજના વિચારો વૈરાગ્યભાવમાં પ્રવેશ્યા. આ ધન, વૈભવ, નોકર ચાકર એ સર્વ માત્ર કોલાહલમય અને વિદનરૂપ છે. માત્ર એકાંત ભાવમાંજ પરમ સુખ છે. જે મહાર આ રોગ નાબુદ થાય તે જરૂર હું દીક્ષા લઈ એકાંતવાસ સ્વીકારું. આ પ્રમાણે વિચાર કરતાં તેને શાંત નિદ્રા આવી ગઈ. પ્રાતઃકાળ થતાંજ નમિરાજનો રોગ નાબુદ થયો. વીર પુરૂષો જે વિચાર કરે છે, તેને માટે તેઓ મક્કમજ હેય છે. નમિરાજે સર્વ રાજ્ય રિદ્ધિને ત્યાગ કર્યો. સ્ત્રીઓનાં, નગર જનોનાં સ્નેહમય વિલાપને છેડી, તેઓ આત્મકલ્યાણ અર્થે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. તે વખતે તેમને દીક્ષા નહિ લેવા માટે દેવે આવી દશ પ્રશ્નો પૂછયા. (વિસ્તાર સુત્રમાં) તે સર્વના આત્માને લાગુ પડતાં યોગ્ય ઉત્તરો આપી નમિરાજે સ્વનિશ્ચયમાં મક્કમ રહી પ્રવજ્ય અંગીકાર કરી. સખ્ત તાજપ સંવર ક્રિયાઓ કરી, કૈવલ્યજ્ઞાન પામી તેઓ શાશ્વત સિદ્ધગતિને પામ્યા. ધન્ય છે પ્રત્યેકબુદ્ધ શ્રી નમિરાજને. હેમને આપણું અગણિત વંદન હો !
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૩
૧૩૮ તળાજો
રમ્યા.
તે અચેાધ્યાપતિ નૈષધ રાજાના યુવરાજ પુત્ર હતા; અને ભીમક રાજાની પુત્રી મહાસતી દમયંતીને પરણ્યા હતા. સંસાર સુખ ભાગવતાં તેમને ૧ પુત્ર અને ૧ પુત્રી એમ બે બાળકો થયા હતા. પિતાની ગાદીએ આવતાં, સત્ય અને ન્યાયપૂર્ણાંક રાજ્ય ચલાવવાથી તેએ લેાકપ્રિય રાજા તરીકે સત્ર પ્રશંસા પામ્યા હતા. પરન્તુ કવશાત્ એક દિવસે તેમનામાં દુષિએ વાસ કર્યાં; તેથી તેએ પાતાના ભાઈ કુબેર સાથે જુગાર પરિણામે રાજ્યપાટ સ`ગુમાવીને તેમને વનને પંથ સ્વીકારવા પડયા. છેકરાંઓને તેમના મેાસાળ મેાકલાવી, સતી દમયંતી વનના દુઃખ સહન કરવા પતિ સાથે ચાલી. એક રાત્રે દમયતીને વગડામાં એકાકી મૂકી, નળરાજા તેને છેાડી ચાલી ગયા. રસ્તે જતાં નળના પિતા નૈષધ, કે જે બ્રહ્મ નામના દેવલાકમાં દેવ થયા હતા, તેણે અવિધજ્ઞાનથી નળ પર આવેલી આક્ત જોઈ, તેથી તેણે ખળતા અગ્નિમાં સપનું રૂપ વિકુર્તી ખૂમ પાડી, આથી તે સર્પને બચાવવા નળરાજા ત્યાં ગયા અને સર્પને બહાર કાઢી બચાવ્યા, પરન્તુ તેના અદલામાં સર્પે નળને ડંશ મારી કુડા બનાવી દીધેા. નળે આશ્રય ચકિત બની કહ્યું: શાહબાશ, સર્પ ! ઉપકારના બદલા તે બહુ સાર આપ્યા ! સપે પેાતાનું દેવસ્વરૂપ પ્રગટ કરી કહ્યું: હે નળ, આ રૂપથી તને લાભ છે, કેમકે શત્રુએથી ગુપ્ત રહી શકાશે, એમ કહી તે દેવે નળને એક કરડીએ અને શ્રીફળ આપ્યું, તે સાથે તેણે કહ્યું, કે તારે મૂળ સ્વરૂપ પ્રગઢ કરવું હોય ત્યારે આ શ્રીફળ ફાડજે, એટલે તેમાંથી વસ્ત્રો નીકળશે તે પહેરજે, અને કરંડીયામાંના હાર પહેરતાં તારૂં મૂળ સ્વરૂપ થઈ જશે. નળે સર્પને આભાર માન્યો. સપ અદૃશ્ય થયેા. પછી નળરાજા સુસુમા નામક નગરમાં ગયા, ત્યાં એક ઉન્મત્ત હાથીને વશ કર્યાં. આથી ત્યાંના દધિપણુ રાજાએ નળને શીરપાવ આપી, પેાતાની પાસે રાખ્યા. આખરે દમયંતીના પિતાએ
૧૩
Page #213
--------------------------------------------------------------------------
________________
સ્વયંવર રચે, તેમાં દધિપણું રાજાને આમંત્રણ આપ્યું. નળ રથ વિદ્યામાં પ્રવિણ હતા. એટલે તે દધિપણું સાથે સ્વયંવર મંડપમાં ગયા. ત્યાં નળે પિતાનું અસલ સ્વરૂપે પ્રગટ કર્યું. ભીમક રાજા, દમયંતી વગેરે આનંદ પામ્યા. કુબેરે નળને તેનું રાજ્ય પાછું સોંપ્યું. આખરે નળરાજાએ પોતાનું રાજ્ય પોતાના પુત્રને સોંપી દીક્ષા લીધી અને તેઓ દેવલોકમાં ગયા.
૧૩૯ નારદ એ એક મહાસમર્થ પરિવ્રાજક હતા. તેમણે આકાશગામિની વિદ્યા પ્રાપ્ત કરી હતી. તેમના બ્રહ્મચર્ય સંબંધી જગતમાં એટલી પ્રતિષ્ઠા હતી કે તેઓ રાજા મહારાજાઓના અંતઃપુરમાં એકાકી જઈ શકતા. એકવાર તેઓ પાંડવોના અંતઃપુરમાં ગયા, ત્યાં માતા કુંતા વગેરેએ તેમને વંદન કર્યું, પરંતુ સમ્યફદષ્ટિ સતી દ્રૌપદીએ તેમને વંદન કર્યું નહિ, આથી નારદને રોષ થયા. તેમણે દ્રૌપદીનું અભિમાન ઉતારવાનો નિશ્ચય કર્યો, અને ધાતકીખંડમાં પધર નામના રાજા પાસે જઈ દ્રૌપદીના અથાગ રૂપૌંદર્યની પ્રશંસા કરી, રાજાને કામવિહવલ બનાવ્યો. પોધર રાજાએ દેવ મારફતે દ્રૌપદીનું હરણ કર્યું, આખરે પાંડવોએ યુદ્ધ કરી દ્રૌપદીને મેળવી. નારદનો જાતિસ્વભાવ એક બીજાને લડાવી મારવાનો હતો, અને તેથી તેમને આનંદ થતો. કૃષ્ણ અને તેમની પત્નીઓ રૂક્ષ્મણ તથા સત્યભામા વચ્ચે વારંવાર તેઓ ચકમક ઉત્પન્ન કરાવતા અને પાછા તેઓ પિતેજ સમાવી દેતા. તપશ્ચર્યા અને બ્રહ્મચર્યના પ્રતાપે નારદમુનિ મૃત્યુ પામી દેવલોકમાં ગયા, ત્યાંથી મનુષ્યનો એકજ ભવ કરી તેઓ મોક્ષમાં જશે.
૧૪૦ નિર્ગતિ (પ્રત્યેકબુદ્ધ) ગાંધાર દેશમાં પુષ્પવૃદ્ધ નામનું નગર હતું, ત્યાં સિંહાથ નામે રાજા હતા. એકવાર તે નગરમાં કોઈ એક સોદાગર કેટલાક
Page #214
--------------------------------------------------------------------------
________________
ઘોડાએ લઈ વેચવા આવ્યા, તેમાં એક સુંદર ઘોડે રાજાએ ખરીદ્યો, અને તેની પરીક્ષા કરવા માટે, રાજા તે ઘડાને લઈ શહેર બહાર આવ્યો અને ઘોડા પર બેસી તેણે લગામ ખેંચી, કે તરતજ તે ઘોડે પવન વેગે ઉડે. તેને ઉભે રાખવા રાજાએ લગામ ખેંચી, પણ તે અવળી લગામનો હોવાથી ઉભું ન રહ્યો, આખરે રાજાએ જાણ્યું કે તે અવળી લગામને હોવો જોઈએ, એમ ધારી અવળી લગામ ખેંચતા ઘોડો ઉભો રહ્યો. આ વખતે રાજા હજાર ગાઉ દૂર નીકળી ગયે હતો; અને એક વિશાળ પહાડ પર આવ્યો હતો. રાજા ઘોડા પરથી નીચે ઉતર્યો, તો તેણે બાજુમાં એક મેટે રાજમહાલય જેઃ રાજા તે મહેલમાં દાખલ થયે. આખો મહેલ સુનકાર હતો. તે જોઈ રાજા આશ્ચર્ય પામ્ય, તેવામાં જ એક નવયુવાન સુંદરીએ રાજા સામે આવી, તેને આવકાર આપ્યો.
રાજાએ આશ્ચર્ય પામી તે સુંદરીનો પરિચય પૂછ્યું, એટલે સુંદરીએ કહ્યુંઃ રાજન ! હું વૈતાઢય પર્વત પરના તેરણપુર નામક નગરના રાજાની પુત્રી છું. મારું નામ કનકમાળા છે. મારા રૂપ પર મોહિત થઈ વાસવદત્ત નામનો વિદ્યાધર મને પરણવાની ઈચ્છાથી અહિં લઈ આવ્યો છે. આ વાતની મારા ભાઈને ખબર પડતાં તે મને બચાવવા આવ્યો, પરિણામે બેઉ વચ્ચે યુદ્ધ થયું. તેમાં વિદ્યાધર તથા મહારો ભાઈ મૃત્યુ પામ્યા. રાજન ! હું હવે અહિં એકલી જ છું. હું તમારા રૂપ પર પ્રસન્ન થઈ છું, માટે આપ મારી સાથે લગ્ન કરો. રાજાએ કનકમાળાની વિનતિ સ્વીકારી, તેની સાથે ગાંધર્વ લગ્ન કર્યું. ત્યારબાદ બંને રાજ્યમાં આવ્યા અને હમેશાં વિમાનમાં બેસી ફરવા જવા લાગ્યા, તેથી સિંહરથ રાજાનું ‘નિર્ગતિ’ એવું નામ પડયું.
નિર્ગતિ રાજાને બગીચામાં ફરવાને બહુ શોખ હતો. તે રોજ બગીચામાં આવે અને લીલીછમ જેવી વનસ્પતિ દેખી આનંદ પામે. એકવાર નિગ્નઈ (નિર્ગતિ) રાજાની દષ્ટિ ફળફૂલથી ખીલેલા એક
Page #215
--------------------------------------------------------------------------
________________
આંબા પર પડી. તે દેખી રાજાને અત્યંત આનંદ થશે. એમ કરતાં વસંત અને ગ્રીષ્મઋતુ પસાર થઈ અને તે અંબો સૂકાયો. તે દરમ્યાન રાજાની દૃષ્ટિ ફરીવાર તેજ આંબા પર પડી. આ વખતે
આ વેરાન હતું. તેના પર ફૂલ, ફળ વગેરે ન હતાં. આંબાને નિસ્તેજ દેખી રાજા વિચારમાં પડય; અહો ! થેડા વખત પહેલાં ખીલેલો આ આંબો આજે એકાએક નિસ્તેજ કેમ દેખાય છે? તેનાં ફળ ફૂલ વગેરે ક્યાં ગયાં ? શું દરેક ચીજમાં અસ્ત થવાને ગુણ હશે ? હા. જરૂર, નિર્ગતિ રાજા આત્મવિચારણને માર્ગે વળે. તેને જડ અને ચેતનનું ભાન થયું. શરીર અને આત્માની ભિન્નતા તેણે પ્રત્યક્ષ જોઈ. પૌગલિક અને આત્મિક સ્થિતિનું હેને ભાન આવ્યું. તરત જ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. રાજા ઘેર આવ્યો. વૈરાગ્ય દશા વધી અને તેજ દશામાં તેણે સ્વયંમેવ પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા અંગીકાર કરી. અમુક દિવસે ૧ કરકંડુ, ૨ દ્વિમુખ, ૩ નિમિરાજ, ૪ નિર્ગતિ એ ચારેય પ્રત્યેકબુદ્ધ એકઠા થયા અને એક બીજાના દોષને જોતાં આત્મભાવના ભાવતાં, કેવત્યજ્ઞાન પામ્યા અને મેક્ષમાં ગયા.
૧૪૧ નિષધકુમાર, દ્વારિકા નગરીના રાજા શ્રીકૃષ્ણના મોટાભાઈ બળભદ્રને રેવતી નામની પત્ની હતી. તેને મહા પ્રતાપી એ નિષધકુમાર નામે પુત્ર થયો. કિશોરાવસ્થામાં ૭૨ કળાઓ શીખી તે પ્રવિણ બન્યો. યુવાવસ્થા પામતાં પિતાએ તેને ૫૦ કન્યાઓ સાથે પાણગ્રહણ કરાવ્યું. એકદા પ્રસ્તાવે ભગવાન નેમિનાથ પ્રામાનુગ્રામ વિહાર કરતાં ત્યાં પધાર્યા. નિષધકુમાર સુંદર વસ્ત્રાભૂષણ પહેરી, રથમાં બેસી, હેટાં સૈન્ય સાથે પ્રભુને વંદન કરવા ગયે. ભગવાને દેશના આપી. નિષધકુમારે વૈરાગ્ય પામી પ્રભુની પાસે શ્રાવકના બાર વ્રત ધારણ કર્યા.
નિષધકુમારનું તેજવી મુખવદન જોઈ વરદત્ત નામના ગણધરે
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૭
ભગવાન નેમિનાથને પૂછ્યું:—પ્રભુ, નિષકુમાર આવું સુંદર રૂપ શાથી પામ્યા?
પ્રભુએ જવાબ આપ્યાઃ આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં રાહીડ નગરમાં મહાબળ નામે રાજા હતા. તેને પદ્મા નામની રાણી હતી, તેનાથી તેમને વીરગત નામે પુત્ર થયા. તેને બત્રીસ કન્યા પરણાવવામાં આવી. સ્ત્રીઓ સાથે સુખ ભાગવતા, તે કુમાર આનંદમાં પેાતાના દિવસેા પસાર કરતા હતા. તેવામાં કોઈ એક પ્રસંગે સિદ્ધાર્થ નામના મહાગુણવંત આચાય તે રાહીડ નગરમાં પધાર્યાં. પરિષદ વંદન કરવા ગઈ, તેમની સાથે વીરગત કુમાર પણ ગયા. મુનિની દેશના સાંભળી વીરગતે વૈરાગ્ય પામી દીક્ષા લીધી, અને છઠ્ઠ, અમાદિ ઉગ્ર તપશ્ચર્યાં કરવા માંડી. અંતિમ સમયે બે માસનું અનશન કરી, શુદ્ધ ચારિત્ર પાળી વીરગત મુનિ કાળધર્મ પામી પાંચમા દેવલાકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી તપને પ્રભાવે તે અહિં અવતર્યાં છે.
પ્રભુ તેમનાથ ત્યારપછી પેાતાના શિષ્ય સમુદાય સાથે ત્યાંથી વિહાર કરી ગયા. નિષકુમાર નિરતિચારપણે શ્રાવકના વ્રતાનું પાલન કરે છે. એકવાર પૌષક્રિયામાં તેમણે ભાવના ભાવી કે ધન્ય છે તે નગર, ગ્રામ, પ્રજાજનાને કે જ્યાં પ્રભુ બિરાજતા હશે; ભગવાનની અમૃત દેશનાના લાભ લઈ કર્ણે પવિત્ર કરતા હશે ! મ્હારાં એવાં ક્યાંથી પુણ્ય હોય કે પ્રભુ આ સમીપના નંદનવનમાં પધારે અને હું હૅમના દર્શન કરી જન્મ સફ્ળ કરૂં. બરાબર એજ વખતે દીનદયાળ પ્રભુ નંદનવનમાં પધાર્યાં. નિષધકુમારને પ્રાતઃકાળે સમાચાર મળ્યા, એટલે તે પૌષધ પારી ઘેર આવ્યા; પછી તે હ
સહિત પ્રભુદર્શને જવા તત્પર થયા. તે ચાર ઘટવાળા એક સુંદર રથમાં બેઠા અને મોટા સમારંભપૂર્ણાંક ભગવાનના દર્શને ગયા. દેશના સાંભળી વૈરાગ્યવાન અન્યા અને માતાપિતાની રજા મેળવી દીક્ષિત થયા. તે પછી તેઓ ૧૧ અંગ ભણ્યા, ઉગ્ર તપશ્ચર્યાં કરી, અને નવ વર્ષનું ચારિત્ર પાળી, ૨૧ દિવસનુ અનશન કરી, સર્વો -
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા; ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેઓ મોક્ષમાં જશે.
૧૪ર નંદ બળદેવ. કાશીદેશમાં અગ્નિસિંહ નામને રાજા હતો. તેને જયંતી નામે રાણું હતી. તેનાથી નંદ નામે પુત્ર થયો. તે સાતમે બળદેવ કહેવાયો. તેમણે ભગવાન અરનાથ સ્વામીના શાસનમાં દીક્ષા લીધી. ૫૦ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ નિર્વાણ (મોક્ષ) પામ્યા.
૧૪૩ નંદ મણીયાર. એક સમયે શ્રમણભગવંત મહાવીર પ્રભુ રાજગૃહી નગરીના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા. તે વાત સુધર્મ દેવલોકના દર નામના દેવે અવધિજ્ઞાનથી જાણી, તેથી તે દેવ પ્રભુને વંદન કરવા આવ્યો. સભામાં નાટયકળા આદિ કરીને પ્રભુને વાંદીને તે દેવ સ્વસ્થાનકે ગયો. તે સમયે ભ૦ મહાવીરના પટ્ટશિષ્ય શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યું. હે ભગવાન, આટલી દિવ્ય દેવઋદ્ધિ આ દેવને કેવી રીતે પ્રાપ્ત થઈ ? ભગવાને કહ્યું –
આ રાજગૃહ નગરમાં નંદ નામને મણિયાર રહેતો હતો. તે ઘણે ઋદ્ધિવંત હતો. એક સમયે ફરતો ફરતો હું આ નગરીના ઉદ્યાનમાં આવ્યો. રાજા શ્રેણિક અને પરિષદ્ વંદન કરવાને આવી. તે વખતે નંદમણિયાર પણ વંદન કરવા આવ્યો. અને ધર્મ સાંભળીને નંદમણિયાર બારવ્રતધારી શ્રાવક થયો. પછી હું ત્યાંથી નીકળીને બહાર દેશમાં વિહાર કરવા લાગ્યો. હવે નંદમણિયારને સાધુ દર્શન, અને સેવા ભક્તિનો વેગ ન મળવાથી તે સમક્તિથી ભ્રષ્ટ થવા લાગે, અને મિથ્યાત્વી બની ગયો. એક વખત ગ્રીષ્મરૂતુના જેઠ માસમાં . નંદમણિયાર અઠમભક્ત તપ કરીને પૌષધશાળામાં રહ્યો હતો, તે વખતે
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૦૯ તેને ઘણું જ તૃષા લાગી. તેને વિચાર થયો કે ઘણું પરોપકારી પુરૂષ રાજરાજેશ્વરો રાજગૃહ નગરની બહાર વાવ, તળાવો બંધાવે છે. જેમાં ઘણું લોકો સ્નાન કરે છે અને પાણી પીએ છે. તેથી હું પણ શ્રેણિક રાજાને પૂછીને એક સુંદર વાવ બંધાવું. એમ ચીંતવતાં તેણે બાકીને દિવસ અને રાત્રી પૂરી કરી. બીજા દિવસનું પ્રભાત થયું. નંદમણિયાર પૌષધ પારીને ઘેર ગયો. દંતમંજન આદિ ક્રિયાએથી પરવારી, સુંદર વસ્ત્રાલંકારો પહેરી તથા મુલ્યવાન ભેટ લઈને તે શ્રેણિક મહારાજા પાસે ગયો. ભેટ મૂકી. રાજા પ્રસન્ન થયા. નંદમણિયારે શહેરની બહાર વાવ બંધાવવાનો પોતાનો વિચાર શ્રેણિક રાજા પ્રત્યે જાહેર કર્યો. રાજાએ પરવાનગી આપી. નંદમણિયારે એક સુંદર વાવ બંધાવી. તેને ફરતી ચારે દિશામાં અનુક્રમે ચિત્રશાળા, ભેજનશાળા, ચિકિત્સા કરવાની શાળા, અને અલંકારશાળા બનાવરાવી. આને લાભ લઈ ઘણું લોકે નંદમણિયારના વખાણ કરવા લાગ્યા. આ સાંભળી નંદમણિયારના આનંદનો પાર રહ્યો નહિ.
એક વખત નંદમણિયારના શરીરમાં સોળ પ્રકારના રોગ ઉત્પન્ન થયા. આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે નંદમણિયારના સોળ રોગમાંથી એક પણ રોગ કેઈ મટાડશે તે તેને પુષ્કળ ધન આપવામાં આવશે. ઘણું વૈદ દાકતરે આવ્યા, ઘણા ઉપચારો કર્યા પણ તેમાંના કઈ તેનો એકપણ રોગ મટાડી શકયા નહિ. વેદનાની મહા પીડાથી નંદમણિયાર મૃત્યુ પામે અને નંદપુષ્કરણ નામની વાવમાં મૂર્જિત બન્યો હોવાથી, તે મરીને તેજ વાવમાં દેડકાપણે ઉત્પન્ન થયો. આ દેડકે ગર્ભ મુક્ત થઈ, બાલ્યાવસ્થા વીતાવી યુવાવસ્થા પ્રાપ્ત થવાથી વાવમાં ફરવા લાગ્યો. તે વાવમાં સ્નાન કરતાં, પાણી પીતાં ઘણું લોકો શાંતિ પામી બોલતા કે નંદમણિયારને ધન્ય છે કે તેણે આવી સુંદર વાવ બંધાવી. ઘણા માણસો પાસેથી આવું સાંભળીને દેડકાને વિચાર થયો કે આવા શબ્દો મેં પૂર્વે કયાંક સાંભળ્યા છે. એમ
Page #219
--------------------------------------------------------------------------
________________
२००
ચિંત્વન કરતાં શુભ પરિણામના યાગથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેને પૂર્વભવ જાણ્યા. મહાવીર ભગવાને આપેલા ખેાધ, અને લીધેલાં વ્રત તેને યાદ આવ્યાં અને પેાતે મિથ્યાત્વી થયા હતા તેને માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. આ વખતે તેણે અભિગ્રહ કર્યો કે જીવન પર્યંત છઠે છઠના પારણા કરવાં, અને પારણાને દિવસે વાવમાં લોકોએ ખરાબ કરેલું પાણી ( નિર્દોષ) અને તેમના શરીરને મેલ લઈને નિર્વાહ કરવા. (ધન્ય છે, તિર્યંચ જેવું પ્રાણી, સમજણ આવતાં કેવું કિઠન કાર્ય કરે છે!) આવી રીતે તે જીવન વીતાવવા લાગ્યા.
એકદા પ્રભુ મહાવીર તેજ નગરીમાં સમેાસર્યાં. પ્રભુ પધાર્યાંની વાત દેડકાએ નગરજનો પાસેથી વાવ પાસે સાંભળી. શ્રેણિક રાજા ચતુરંગી સેના સાથે પ્રભુના દર્શન કરવા નીકળ્યા. આ તરફ દેડકાને પણ પ્રભુના દર્શનની પરમ જીજ્ઞાસા થઈ. તે પણ નીકળ્યા. રસ્તે જતાં રાજાના કોઈ અશ્વના પગ તળે તે દેડકા કચરાયા. તેથી તે એકાંતમાં જઈ અરિહંત, ધર્માચાર્ય પ્રભુ મહાવીરનું સ્મરણ કરી નમસ્કાર કરવા લાગ્યા અને ત્યાંજ સંથારા કરી ઉચ્ચતમ ભાવના ભાવવા લાગ્યા. ત્યાંથી તે સમાધિમરણે કાળ કરી પહેલા સૌધમ દેવલાકમાં દર નામે દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ ભવમાં તે મેાક્ષ જશે.
૧૪૪ નંદિનીપિતા
શ્રાવસ્તિનગરીમાં નંદિનીપિતા નામે મહાઋદ્ધિવંત ગાથાપતિ હતા, તેને અશ્વિની નામે સુશીલ અને સુસ્વરૂપવાન સ્ત્રી હતી. એકદા પ્રભુ મહા– વીર પધાર્યાં. નંદિનીપિતા વંદન કરવા ગયા, અને પ્રભુના ઉપદેશથી ધખાધ પામી ખારવ્રતધારી શ્રાવક થયા. ૧૫ વ શ્રાવકપણામાં ઘેર રહ્યા પછી તેમને પ્રતિમા અંગીકાર કરી, વિચરવાની ઈચ્છા થઈ. તેથી તેઓ ધરના સઘળા કારભાર જ્યેષ્ઠ પુત્રને સોંપી સંસારકા માંથી તદન જ
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૧
નિવૃત્ત થઈ ગયા, અને પૌષધશાળામાં જઈ પ્રતિમા ધારણ કરીને આત્માના અપૂર્વ ભાવમાં વિચરવા લાગ્યા. છેલ્લી પ્રતિમા પૂરી થતાં, તપથી શરીર ક્ષીણ બનવાથી નંદિનીપિતાએ અંતિમ સંથારે શરૂ કર્યો. એક માસને સંથારે ભોગવી, જ્ઞાનદર્શનચારિત્રની આરાધનામાં તલાલીન બની નંદિનીપિતા મૃત્યુ પામ્યા અને પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી, ચારિત્ર લઈને તેજ ભવમાં તે મોક્ષગતિને પામશે.
૧૪૫ નંદીવર્ધન * સિંહપુર નામનું નગર હતું. સિંહરથ નામે રાજા હતા. ત્યાં દુર્યોધન નામે કેટવાળ હતો. તે ઘણે જ પાપી, જુલ્મી અને દુરાચારી હતે. તેણે અપરાધીઓને શિક્ષા કરવા માટે ગરમ તાંબુ, ગરમ સીસુ ગરમ પાણી, ઘોડાને પેશાબ, ભેંશ બકરી વગેરેનું મૂત્ર, હાથકડીઓ, સાંકળે, હંટર, રસી, તલવાર, છરી, ખીલા, હથોડા વગેરે વસ્તુઓ રાખી હતી જેનાથી તે ચોર, જુગારી, રાજ્યદ્રોહી, પરસ્ત્રી લંપટ આદિ અપરાધીઓને ત્રાસ ત્રાસ વર્તાવતો હતો. કોઈના હેમાં તે ઉનું ધગધગતું સીસું રેડતો. તે કોઈના મહેમાં ઉકળતું તાંબુ રેડત.
ઈને હાથકડી પહેરાવવી, તે કોઈને સાંકળથી બાંધવા, કોઈને કૂવામાં ઉંધા લટકાવવા, કેઈના કપાળમાં ખીલા ઠેકવા, કોઈના નાક કાન કાપવા, તે કઈને ઘોડાને પેશાબ પાવો, વગેરે પ્રકારના મહા જુલ્મ વર્તાવતાં આ કેટવાળે પાપના પુષ્કળ દળ ભેગાં કર્યા. પરિણામે એકત્રીસ સો વર્ષનું આયુષ્ય ભોગવી તે કેટવાળ મૃત્યુ પામીને, છઠી નરકમાં ગયો.
ત્યાંથી નીકળીને તે મથુરા નગરીમાં શ્રીદાસ રાજાની બંધુશ્રી નામની રાણીને પેટે પુત્રપણે અવતર્યો. તેનું નામ પાડયું નંદીવર્ધન. અનેક લાલનપાલનમાં ઉછરી કુમાર યુવાવસ્થા પામ્યો ત્યારે તે અંતઃપુરમાં
બીજા નંદીવર્ધન પ્રભુ મહાવીરના ભાઈ હતા. તેમનું ચરિત્ર લીધું નથી.
:
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૨
મૂછિત બન્યો. તે યુવરાજ છતાં જલ્દી રાજ્ય મેળવવા ખાતર પોતાના પિતાનું મૃત્યુ ઈચ્છી, મારી નાખવાની યુક્તિ ખેળવા લાગ્યું. તેણે મિત્ર નામના એક હજામને બોલાવ્યા. જે રાજ્યને વિશ્વાસુ હજામ હતો અને અંતઃપુરમાં પણ જતો. નંદીવર્ધને પિતાને વિચાર તેને જણાવ્યો અને હજામત કરતાં કરતાં પોતાના પિતાના ગળામાં અસ્ત્રો બેસી દેવા હજામને કહ્યું, સાથે સાથે અર્ધી રાજ્ય આપવાની લાલચ બતાવી. હજામે તે કબુલ કર્યું, પરંતુ પાછળથી તેને વિચાર થયો કે જે રાજા આ વાત જાણે તો મારા રાઈ રાઈ જેવડા ટુકડા કરે; તેથી તે બન્યો અને રાજા પાસે જઈ તેણે નંદીવર્ધનની દુષ્ટતાની વાત જાહેર કરી. આથી રાજા ઘણો ગુસ્સે થયો અને નંદીવર્ધનને પકડી મંગાવ્યો. તેના હાથ પગ બાંધ્યા અને તેને લોખંડના ધગધગતા સિંહાસન પર બેસાડ્યો. તેના પર ધગધગતું સીસું, તાંબુ રેડાવ્યું અને ખૂબ ઉકળેલાં તેલથી તેનો અભિષેક કરાવ્યો. લોખંડના ધગધગતા હાર તેના કંઠમાં પહેરાવ્યા. લોખંડનો ગરમ મુગટ પણ પહેરાવ્યો, નંદીવર્ધન ખૂબ પિકાર કરવા લાગ્યો, પણ કર્મના કાયદાની સામે કોઈ થઈ શકતું નથી. પરિણામે કાળને અવસરે તે કાળ કરીને પહેલી, નરકમાં ગયા. ત્યાંથી અનંત સંસારમાં ભટકી આખરે મુક્તદશાને પામશે. સાર–રાજયલોભ એ બુરી વસ્તુ છે. (૨) ગુન્હેગારને અલ્પ ગુન્હાના બદલામાં ભયંકર શિક્ષા કરવી એ પણ એક મહાન ગુન્હ છે.
૧૪૬ નંદીષણ યુનિ. મગધ દેશમાં નંદી નામે ગામ હતું. ત્યાં એક ગરીબ બ્રાહ્મણ હતો, તેને સોમિલા નામની સ્ત્રી હતી. તેમને નંદીષેણ નામે પુત્ર થયો. પૂર્વના પાપકર્મના ઉદયે નંદીષેણનું શરીર કદરૂપું હતું. પેટ મેટું, નાક વાંકું, કાન તૂટેલા, આંખ ત્રાંસી, માથાના વાળ પીળા, શરીર ઠીંગણું, આવી બેડોળ સ્થિતિ જોઈ સૌ કોઈને નંદીષણ પ્રતિ સૂગ ચડતી. કાળાન્તરે માબાપ મરી જતાં નંદીષેણ એકલો થઈ પડે,
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૩
એટલે તેના મામાને દયા આવવાથી તે તેને પેાતાને ઘેર લઈ ગયા.. તેના મામાને સાત પુત્રીએ હતી, તેમાંની કાઈ એકને તેણે આ નદીષેણ સાથે લગ્ન કરવાનું કહ્યું, પરન્તુ કોઈ પુત્રીએ તે કબુલ કર્યું. નહિ. આથી પોતાના કર્મને દોષ આપી નદીષેણુ મામાના ઘરમાંથી ચાલી નીકળ્યા.
ક્રૂરતા કરતા તે રત્નપુર નગરના એક ઉદ્યાનમાં આવ્યા. ત્યાં એક સુખી ગૃહસ્થનું યુગલ એકબીજાને આલિંગન આપી ક્રીડાસુખ ભાગવતું હતું, તે જોઇ નંદીષેણુને પેાતાના દુ:ખી જીવન પર કંટાળા આવ્યા, તેણે આત્મહત્યા કરવાનેા વિચાર કર્યાં અને નજીકના જંગલમાં આવ્યા, ત્યાં સુસ્થિત નામના એક મુનિના હૈને દર્શન થયા. મુનિએ તેના પરિચય પૂછી મનુષ્યના કામભાગ અને સંપત્તિ અનિષ્ટકારી હોવાના અદ્ભુત ખેાધ આપ્યા, પરિણામે વૈરાગ્ય પામી નદીષેણે દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે જીવનભર છઠે છઠના પારણા કરવાના અભિગ્રહ લીધેા; અને ગુરૂની સેવા કરતાં ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. તેમને એવા નિયમ હતા કે એકાદ મુનિની વૈયાવચ્ચે (સેવા) કર્યાં પછી જ પેાતાને આહાર કરવેા. આમ ઘણાં વર્ષ સુધી તેમણે કર્યું, પરિણામે તેમની ભક્તિના સ્થળે સ્થળે વખાણ.
થવા લાગ્યા.
એકવાર ઈંદ્રની સભામાં આ નદીષેણુ મુનિના વખાણ થયા. તે એક મિથ્યાત્વી દેવને રૂચ્યા નહિ. તેણે મુનિની પરીક્ષા કરવાને નિશ્ચય કર્યાં; અને એક રાગગ્રસ્ત સાધુનું રૂપ ધરી તે રત્નપુરીના ઉદ્યાનમાં બેઠા; વળી તે દેવ બીજા એક સાધુનુ રૂપ ધરી, નદીષેણ પાસે આવ્યા. તે વખતે નદીષેણ મુનિ પારણું કરવા બેસતા હતા. દેવ મેલ્યાઃ રે, નદીષેણુ, આવા જ તારા સેવાભાવ કે? મારા ગુરૂ અતિસારના રાગથી પીડાય છે, ને તું નિરાંતે ભાજન કરે છે? નદીષેણુ ચમકીને ખેલ્યાઃ મહારાજ, માક્ કરીશ. ચાલેા બતાવેા,, ક્યાં છે તે ગુરૂ મહારાજ ?
Page #223
--------------------------------------------------------------------------
________________
२०४ ભોજન ભેજનને ઠેકાણે રહ્યું. નંદીષેણ સત્વર ઉભા થયા અને પિલા મુનિ (દેવ)ની સાથે ઉદ્યાનમાં ગયા; ત્યાં રહી તેઓ વૃદ્ધ સાધુની સેવા કરવા લાગ્યા. ત્યારપછી નંદીષેણે કહ્યું. મહારાજ, આપ મારી સાથે ઉપાશ્રયે પધારો, તે હું આપની સેવા ચાકરી સારી રીતે કરી શકું.
“તું જુએ છે કે નહિ! મહારાથી ચાલી શકાય એવું છે?” વૃદ્ધ સાધુએ ગુસ્સે થઈને કહ્યું. “મહારાજ, હું આપને મારી ખાંધ પર બેસાડીને લઈ જઈશ.' નંદીષેણે જવાબ આપ્યો.
સેવામૂર્તિ નંદીષેણે વૃદ્ધ સાધુને પિતાની ખાંધ પર લઈ ચાલવા માંડ્યું. રસ્તામાં પેલા દેવસાધુએ નંદીષેણના શરીર પર દુર્ગધમય વિષ્ટા કરીને શરીર બગાડી મૂક્યું. છતાં નંદીષેણ મનમાં જરા પણ ખેદ પામ્યા નહિ. જોતજોતામાં તે દેવ નંદીષેણનું આખું શરીર માળ, મૂત્ર અને વિષ્ટાથી ભરી દે છે, અને તેના મુખ સામું જુએ છે, પરતુ નંદીષેણના મુખ પર ગ્લાનિની છાયા સરખી પણ દેખાતી નથી. એમ કરતાં ઉપાશ્રય આગળ તેઓ આવે છે; અને ધીરેથી નંદીષેણ વૃદ્ધ સાધુને નીચે ઉતારે છે, ત્યાં તે સાધુ અદશ્ય થઈ દેવ સ્વરૂપે પ્રગટ થાય છે, અને બધી વાત કહી નંદીષેણની સેવાની પ્રશંસા કરી સ્વસ્થાનકે જાય છે.
આ રીતે નંદીષેણ સેવાભાવમાં મગ્ન રહી તપશ્ચર્યા સહિત વિશુદ્ધ ચારિત્ર પાળવા લાગ્યા. એકંદર તેઓ બાર હજાર વર્ષનું ચારિત્ર પાળી, અંતિમ સમયે અનશન કરી, મૃત્યુ પામી આઠમા દેવલોકમાં દેવ થયા; પરન્તુ સંથારા વખતે પૂર્વ સમયની દરિદ્રાવસ્થા તથા સ્ત્રીઓનો પ્રેમ તેમને યાદ આવવાથી નિયાણું કરેલું કે હું આવતા ભવમાં અનેક સ્ત્રીઓ અને અપૂર્વ લક્ષ્મીનો ભોક્તા થાઉં. આ નિયાણુંના પ્રભાવે તેઓ દેવલેકમાંથી ઍવી, સૌરીપુર નગરમાં અંધક વિષ્ણુ રાજાની સુભદ્રા રાણીની કુક્ષિમાં દશમા પુત્ર “વસુદેવ” નામે ઉત્પન્ન થયા. તેમનું કામદેવ સરખું રૂપ દેખીને અનેક સ્ત્રીઓ
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૫ તેમના પર મુગ્ધ બની. એકંદર તેઓ બહેતર હજાર સ્ત્રીઓના સ્વામી થયા. સૌથી છેલ્લી તેઓ દેવક રાજાની પુત્રી દેવકીને પરણ્યા. નિયાણાના પ્રતાપે હેમને સંસાર વધારો પડ્યો.
૧૪૭ નંદીષેણ કુમાર, તેઓ શ્રેણિક રાજાના પુત્ર હતા. ભ. મહાવીરની દેશના સાંભળી, તેમને વૈરાગ્ય થવાથી દીક્ષા લેવા તત્પર થયા. તેવામાં એક દેવે અંતરિક્ષમાંથી નંદીષેણને કહ્યું: હે કુમાર, હમણું તું દીક્ષા ન લે, તારે હજુ ભોગાવલી કર્મ બાકી છે, છતાં નંદીષેણે તે માન્યું નહિ. ભગવાન મહાવીરે પણ તેને ધીરજ ધરવાનું કહેવા છતાં, તેણે દીક્ષા લીધી; અને આકરી તપશ્ચર્યા કરવા માંડી. એકવાર ગૌચરી અર્થે નીકળતાં તેઓ એક વેશ્યાને ઘેર જઈ ચડયા. મુનિને દેખી વેશ્યાને વિકાર થયો. વેશ્યાએ કહ્યુંઃ મહારાજ, અહિં તો અર્થની ભિક્ષા છે ! સમજ્યા ? એમ કહેતાં જ તે હસી પડી. મુનિ લોભાયા. હેમણે પિતાના તપબળે ઉત્પન્ન થયેલી લબ્ધિનો ઉપયોગ કરી તે સ્થળે ધનનો એક મોટો ઢગલો કર્યો અને તેઓ રસ્તે પડયા. વેશ્યાએ મુનિ પાસે જઈ કહ્યુંઃ મહારાજ, આ તમારું ધન તમે લઈ જાઓ, મારે ન જોઈએ. જો તમે અહિં મારી સાથે રહેવાનું કબુલ કરે, તો જ હું આ ધન લઉં. નંદીષેણે વેશ્યાનું કથન કબુલ કર્યું. તેમણે પિતાનો સાધુવેશ ઉતારી નાખ્યો, અને તેઓ વેશ્યાને ત્યાં રહ્યા. પરતું એવો નિયમ કર્યો કે હમેશાં ૧૦ પુરુષોને બુઝવી દીક્ષા અપાવ્યા પછી જ પિતાને આહાર કરે. આ આકરી પ્રતિજ્ઞા પણ નંદીષેણ પિતાના તપોબળ અને જ્ઞાનના પ્રભાવે પાળવા લાગ્યા. કેઈ એક દિવસે તેમણે ૯ પુરુષોને બુઝવ્યા અને દીક્ષિત બનાવ્યા, પરંતુ એક જણને દીક્ષા આપવાનું બાકી રહ્યું. નંદીષેણે ઘણો પ્રયત્ન કર્યો, પણ દીક્ષા લેનાર દશમો પુરુષ કોઈ નીકળ્યો નહિ. આથી નંદીષેણે પોતે જ દીક્ષા લીધી; અને પ્રભુ પાસે જઈ પિતાના પૂર્વ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૬
પાપની આલોચના કરી. અને શુદ્ધ ચારિત્ર પાળી નંદીષેણ કાળધર્મ પામી દેવલોકમાં ગયા.
૧૪૮ પ્રતિબુદ્ધ. તે કેશલ દેશની સાંકેતપુરી નગરીને રાજા હતો. પૂર્વભવમાં મહાબળ કુમારનો તે મિત્ર હતા. ત્યાં સંયમ પાળી, ઘણે તપ કરવાથી તે જયંત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો હતો. ત્યાંથી ચ્યવી અહિંયા તે રાજા થયો હતો. તેને પદ્મા નામની રાણું હતી. તે સાકેતપુરમાં નાગદેવનું એક દેવળ હતું, રાજા અને રાણી એકદા તે નાગદેવના પૂજન અર્થે ગયાં. ત્યાં દેવળમાં શોભાયમાન એવો એક દામકાંડ ( સ્ત્રીઓની આકૃતિવાળો ચિલો વિભાગ) હતો. તે જોઈ રાજાએ પ્રધાનને પૂછયું કે હમે આવો દામકાંડ કયાંય જોયે છે? પ્રધાને કહ્યું હતું. મિથિલા નગરીમાં મલ્લીકુંવરીની વર્ષગાંઠ વખતે જોવામાં આવેલા દામકાંડ આગળ આ કાંઈ હિસાબમાં નથી, એમ કહી સાથે સાથે સુબુદ્ધિ પ્રધાને મલ્લીકુંવરીનાં રૂપ, ગુણની પ્રશંસા કરી. તે સાંભળી રાજાને તે ભલીકુંવરી પરણવાની ઈચ્છા થઈ. આથી તેણે કુંભરાજા પાસે દૂત મોકલી મલ્લીકુંવરીનું માગું કર્યું. રાજાએ ના કહેવાથી પ્રતિબુદ્દે જિતશત્રુ વગેરે રાજાઓ સાથે સંધી કરીને મિથિલા પર ચડાઈ કરી. તેમાં મલીકુંવરીએ સોનાની બનાવેલ પ્રતિમાથી પ્રતિબદ્ધ રાજાને બુઝવ્યો અને તેણે દીક્ષા લીધી. સખ્ત તપ, સંયમ પાળી અંત સમયે સમેતશિખર પર સંથારે કરી પ્રતિબુદ્ધ મેક્ષ પામ્યા.
૧૪૯ પકુમાર શ્રેણિક રાજાના પુત્ર કાલીકુમારની પદ્માવતી રાણીની કુક્ષિથી પદ્મકુમારનો જન્મ થયો. માતાએ સિંહનું સ્વપ્ન જોયું. સ્વપ્ન પાઠકે મહાભાગ્યવાન પુત્ર અવતરશે એવું તે સ્વપ્નનું ફળ કહ્યું.
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૭
અનુક્રમે નવમાસ પૂરા થયે બાળકના જન્મ થયા. માતાના નામ પરથી તેનું પદ્મકુમાર એવું નામ આપ્યું. ઉંમર લાયક થતાં તેને આઠ કન્યા પરણાવવામાં આવી.
એકવાર ભ. મહાવીર ચંપાનગરીમાં પધાર્યાં. રાજા કાણિકની સાથે પદ્મકુમાર પણ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુની દેશના સાંભળી તેને વૈરાગ્ય થયા અને ધેર આવી માતા પિતાદિકની રજા મેળવી દીક્ષા લીધી. સ્થવિર મુનિ પાસે ૧૧ અંગ ભણ્યા. છઠ્ઠ, અમ આદિ ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. અંતિમ સમયે વિપુલગીરી પર એક માસનું અનશન કર્યું અને ૫ વર્ષનું ચારિત્ર પાળી કાળને અવસરે કાળ કરીને તેએ પહેલા સૌધર્મ નામક દેવલાકમાં એ સાગરના આયુષ્યે દેવ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તે મેાક્ષમાં જશે.
૧૫૦ પદ્મપ્રભુ.
વર્તમાન ચેાવિસીના છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભુ કૌશાંબી નગરીમાં ધર નામના રાજાની સુસીમા નામક રાણીની કુક્ષિમાં, નવમા ત્રૈવેયક વિમાનમાંથી ચ્યવીને મહા વદ છઠ્ઠને રાજ ઉત્પન્ન થયા. માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં. માતાને પદ્મની શય્યામાં સૂવાને દોહદ થયેા; તે દેવાએ પૂરા કર્યાં. તેમના જન્મ કાર્તિક વદિ બારશના રાજ થયા. ૫૬ કુમારિકા દેવીઓએ અને ઇંદ્રોએ આવી પ્રભુના જન્મેાસવ ઉજવ્યેા. પિતાને અતિશય આનંદ થયા, અને પદ્મનાથ એવું તેમને નામ આપ્યું. તેમનું દેહમાન ૨૫૦ ધનુષ્યનું હતું. યૌવનવય પ્રાપ્ત થતાં માતાપિતાના આગ્રહથી અનેક રાજકન્યાએ સાથે તેમણે લગ્ન કર્યું. છા લાખ પૂર્વી તે કુમારાવસ્થામાં રહ્યા. પછી પિતાનું રાજ્ય ગ્રહણ કર્યું. ૨૧૫ લાખ પૂર્વ અને ૧૬ પૂર્વાંગ સુધી તેમણે રાજ્ય ભાગળ્યું, લેાકાંતિક દેવાની સૂચનાથી પ્રભુએ એક વરસ સુધી અઢળક દાન આપ્યું. પછી છઠ્ઠ ભક્ત કરી કાર્તિક વદિ ૧૩ ના રાજ
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રભુએ સ્વયમેવ ચારિત્ર અંગીકાર કર્યું. છ માસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા પછી, પ્રભુએ છઠે કરીને વડ નીચે કાચેાસ કર્યાં, ત્યાં પ્રભુને ચૈત્ર શુદિ પૂર્ણિમાએ કેવળજ્ઞાન થયું. શ્રી પદ્મપ્રભુને ૧૦૭ ગણધરા હતા, તેમાં સુવ્રત સૌથી મેાટા હતા. તેમના શાસન પિરવારમાં ૩૩૦ હજાર સાધુઓ, ૪૨૦ હજાર સાધ્વીઓ, ૨૭૬ હજાર શ્રાવકો, અને ૫૦૫ હજાર શ્રાવિકાએ હતા. કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી, એક લાખ પૂર્વમાં ૧૬ પૂર્વાંગ અને છ માસ આછા, એટલા સમય ગયા ત્યારે પદ્મપ્રભુએ સમેત શિખર પર અનશન કર્યું. એક માસનું અનશન ભાગવી માગશર વદ ૧૧ ના રાજ ૩૦૮ અનશનવાળા મુનિ સાથે પ્રભુ નિર્વાણ પહોંચ્યા. તેમનું એક ંદર આયુષ્ય ૩૦ લાખ પૂર્વનું હતું.
૧૫૧ પદ્માવતી.
દ્વારિકા નગરીના શ્રીકૃષ્ણ રાજાને પદ્માવતી નામે રાણી હતી. એકવાર તેમનાથ પ્રભુ ત્યાં પધાર્યાં. શ્રીકૃષ્ણ તથા પદ્માવતી વંદન કરવા ગયા. પ્રભુએ ધર્મ ખાધ આપ્યા. પદ્માવતી વૈરાગ્ય પામી ઘેર આવ્યા. ત્યાર બાદ શ્રીકૃષ્ણે પ્રભુને પૂછ્યું:—હે ભગવાન ! આ દેવલાક સમી દ્વારિકા નગરીનેા નાશ શાથી થશે ?
પ્રભુએ કહ્યું:—
*દ્વૈપાયન નામના અગ્નિકુમાર દેવના કોપથી તારી નગરીને
* શાપુર નગરની ખહાર આશ્રમમાં પરાશર નામના તાપસ હતા. તેણે યમુના દ્વીપમાં જઈ કાઇ નીચ કન્યા સાથે ભાગવિલાસ કર્યાં. પરિણામે એક પુત્ર થયા તેનું નામ દ્વૈપાયન. દ્વૈપાયન આગળ જતાં બ્રહ્મચારી પરિવ્રાજક થયેા અને યાદવાના સહવાસમાં મૈત્રીભાવી રહેવા લાગ્યા. એકવાર શાંબ આફ્રિ કુમારે। મદિરામાં અંધ બન્યા અને તેઓએ દ્વૈપાયનને મારી નાખ્યા. મરીને તે અગ્નિકુમાર દેવ થયા. અને ક્રોધના નિયાણાથી તેણે દ્વારિકા નગરીને બાળીને ભસ્મીભૂત કરી.
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૯
વિનાશ થશે. તે સાંભળી કૃષ્ણ વિચારવા લાગ્યા કે ધન્ય છે જાલી, ભયાલી, પ્રદ્યુમ્ન, કનેમિ આદિ કુમારને, કે જેઓએ રાજવૈભવને ત્યાગ કરી પ્રભુ પાસે દીક્ષા લીધી ! હું તે અભાગ્યવાન, અપુણ્યવંત છું અને કામગમાં મૂછ પામ્યો છું, જેથી દીક્ષા લેવા સમર્થ નથી. પ્રભુએ તેને મનેભાવ તરતજ કહી દીધું અને કહ્યું કે વાસુદેવ દીક્ષા લેતા નથી, લીધી નથી અને લેશે પણ નહિ. કૃષ્ણ કહ્યું – ત્યારે હે પ્રભો ! હું અહિંથી મૃત્યુ પામીને કયાં જઈશ? પ્રભુએ કહ્યું –હે કૃષ્ણ, દ્વારિકા નગરી બળતી હશે ત્યારે તું તારા માતાપીતા અને ભાઈની સાથે નીકળી જઈશ. રસ્તામાં તારા માતાપિતા મરણ પામશે. ત્યાંથી તું અને બળદેવ પાંડવ મથુરા ભણી જતાં કોસંબીવનના વૃક્ષની નીચે પૃથ્વીશિલા પર જરાકુમારના બાણથી વીંધાઈને તું મરણ પામીશ અને મરીને ત્રીજી નરકમાં જઈશ. આ સાંભળી શ્રીકૃષ્ણ ત્રાસ પામ્યા અને ચિંતા કરવા લાગ્યા. પ્રભુએ કહ્યું. ચિંતા ન કર કૃષ્ણ. ત્યાંથી તું નીકળીને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પાંડુદેશના શતકાર નગરમાં આમમ નામે અરિહંત-તીર્થકર થઈશ અને મોક્ષમાં જઈશ. આ સાંભળી કૃષ્ણને ઘણે હર્ષ આવી ગયું. તેમણે સાથળ પર હાથ પછાડી હર્ષમય શબ્દોચ્ચાર વડે સિંહનાદ કર્યો. ત્યાંથી પ્રભુને વંદન કરી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા.
શ્રીકૃષ્ણ રાજ્યમાં આવી ઢઢેરો પીટાવ્યો કે અગ્નિકુમાર દેવના પ્રકેપથી દ્વારિકા નગરી બળીને ભસ્મ થવાની છે, માટે જેને દીક્ષા લેવી હોય તે તૈયાર થઈ જાય અને તેમના કુટુંબના નિર્વાહની સઘળી વ્યવસ્થા હું કરીશ.
શ્રી કૃષ્ણની રાણી પદ્માવતીને વૈરાગ્ય થયો હતો તેથી તે દીક્ષા લેવા માટે તૈયાર થઈ અને શ્રીકૃષ્ણની આજ્ઞા માગી. શ્રીકૃષ્ણ વાસુદેવે ધામધૂમપૂર્વક પદ્માવતીને દીક્ષા–મહોત્સવ કર્યો અને તેમનાથ પ્રભુ
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પાસે દીક્ષિત બનાવી. પદ્માવતી દીક્ષા લઈને સખ્ત તપ, જપ,ક્રિયા કરવા લાગી. અંત સમયે એક મહિનાને સંથારે કરી, પદ્માવતી નિર્વાણપદને પ્રાપ્ત થયા.
૧૫ર પ્રદ્યુમ્ન.
દ્વારિકાના શ્રીકૃષ્ણ રાજાને રૂકિમણું નામની રાણી હતી. તેને પ્રદ્યુમ્ન નામે પુત્ર થયો હતો. એકવાર અતિમુક્ત મુનિ રુકિમણુના આવાસે આવ્યા, તેમને જોઈ સત્યભામાં પણ રૂકિમણીના આવાસે આવી. બંનેએ મુનિને વંદન કર્યું. રુકિમણીએ મુનિને જ્ઞાનવંત જાણે પૂછ્યું કે મહાત્મન ! મને પુત્ર થશે કે નહિ? મુનિએ કહ્યું તમને શ્રીકૃષ્ણ જેવો મહા પરાક્રમી પુત્ર થશે. એમ કહી મુનિ વિદાય થયા. મુનિના કથનથી બંને સ્ત્રીઓ વચ્ચે વાંધો પડ્યો. સત્યભામાએ કહ્યું કે મને પુત્ર થવાનું મુનિએ કહ્યું છે, જ્યારે રુકિમણું બોલી કે મેં પ્રશ્ન પૂછે હતો, માટે મુનિએ મને જ પુત્ર થવાનું કહ્યું છે. આ વાત કૃષ્ણ પાસે પહોંચી. બંનેએ એવી શરત કરી કે જેનો પુત્ર પહેલે પરણે, તેના ઉત્સવમાં બીજીએ પિતાના કેશ આપવા. સમય જતાં બંનેએ એક એક પુત્રને જન્મ આપે. પહેલાં રૂકિમણુએ અને પછી સત્યભામાએ. રુકિમણીના પુત્રનું નામ પ્રદ્યુમ્ન પાડયું. થોડાક વખત પછી પ્રદ્યુમ્ન કુમારને પૂર્વભવને એક વરી દેવ રૂકિમણનું રૂપ ધારણ કરી પ્રદ્યુમ્નને શ્રીકૃષ્ણ પાસેથી લઈ ગ. દેવે તેને મારી નાખવાનો વિચાર કર્યો, પરંતુ તેનું આયુષ્ય લાંબુ હોવાથી, તેમજ તે ચરિમ શરીરી (છેલ્લું શરીર) હેવાથી દેવ તેને કાંઈ ઈજા કરી શક્યો નહિ, પણ તેને એક શિલા પર મૂકી તે જતો રહ્યો. એવામાં મેઘકુટ નગરના કાલસંબર નામક વિદ્યાધરનું વિમાન તે રસ્તેથી પસાર થયું. પુણ્યગે તે વિદ્યારે તેને પિતાના વિમાનમાં લીધે, અને ઘેર જઈને પિતાની કનકમાળા
Page #230
--------------------------------------------------------------------------
________________
નામની સ્ત્રીને સોંપ્યો. તે ત્યાં મેટ થવા લાગ્યો. અહિં થોડીવારે રુકિમણએ કૃષ્ણ પાસે પુત્રને પાછો માગે, ત્યારે કૃષ્ણ કહ્યું કે હમે હમણા જ હેને લઈ ગયા છો ને ? રૂકિમણીએ કહ્યુંઃ નાથ, મને છેતરે છે શાને ? આ સાંભળી કૃષ્ણ ચમક્યા. તેમણે વિચાર્યું કે જરૂર કેઈએ દગો કર્યો છે, એમ ધારી પ્રદ્યુમ્નની સઘળે ઠેકાણે તપાસ કરાવી, પણ કયાંય પત્તો ન લાગ્યો. આખરે થોડાક વખત પછી નારદઋષિ ત્યાં આવ્યા. તેમને પૂછતાં નારદે કહ્યું –રાજન, ગભરાઓ નહિ. પ્રદ્યુમ્ન જીવતે છે અને ૧૬ વરસે તે તમારે ઘેર આવશે. રુકિમણીએ નારદને પૂછ્યું. ઋષિદેવ, મને પુત્રનો આટલો લાબ વિગ થવાનું શું કારણ ? નારદે કહ્યું –દેવી, તમે પૂર્વભવમાં મેરલીના ઈડાં રમાડવા માટે હાથમાં લીધાં હતાં, તે વખતે તમારો હાથ કંકુવાળો હોવાથી તે ઈડાં લાલચોળ (ગતાં) બની ગયાં; જેથી મોરલીએ તે ઓળખ્યાં નહિ, આખરે વરસાદ થવાથી તે ઈડી દેવાયાં, જેથી મોરલીએ ઓળખ્યાં, ને સેવ્યાં. પણ તેટલામાં ૧૬ ઘડીને સમય પસાર થયો; તેના ફળ રૂપે તમને તમારા પુત્રને ૧૬ વર્ષને વિયાગ થશે, એવું સીમંધર સ્વામીએ મને કહ્યું હતું, એમ કહી નારદ ઋષિ ત્યાંથી વિદાય થયા.
પ્રદ્યુમ્ન અહિંયાં ૧૬ વર્ષને થયો, તે વખતે તેનું અથાગ રૂપ જોઈ, કનકમાળાની દૃષ્ટિમાં વિકાર ઉત્પન્ન થયે; અને તેણીએ પ્રદ્યુમ્ન પાસે પ્રેમસંભોગની માગ કરી; પિતાની ઈચ્છા તૃપ્ત કરવા કનકમાળાએ તેને ગૌરી અને પ્રજ્ઞપ્તિ એ નામની બે વિદ્યાઓ શીખવી. આ વિદ્યા મળવા છતાં પણ પ્રદ્યુમ્ન અનાચારનું સેવન કર્યું નહિ અને તે બહાર જતો રહ્યો. કનકમાળાએ સ્ત્રી ચરિત્ર કરી પ્રદ્યુમ્ન સાથે લડવા પિતાના પુત્રોને ઉશ્કેર્યા. બંને વચ્ચે યુદ્ધ થયું, તેમાં પ્રદ્યુમ્ન તેના પુત્રોને હરાવી મારી નાખ્યા. તેવામાં સમય પૂરો થયે હેઈ નારદ ઋષિ ત્યાં આવી ચડ્યા. તેમણે પ્રદ્યુમ્નને તેની માતાને
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૨
વિલાપ તથા કેશ આપવાની પ્રતિજ્ઞાની વાત કરી, આથી પ્રદ્યુમ્ન નારદ સાથે દ્વારિકામાં ગયો. માતાપિતાને ઘણો આનંદ થયે. કૃષ્ણ તેને ઘણું રાજ્ય કન્યાઓ પરણાવી. પ્રદ્યુમ્નને અનિરુદ્ધ વગેરે પુત્ર થયા. છેવટે તેમણે એમ પ્રભુ પાસે દીક્ષા લીધી અને મોક્ષમાં ગયા.
૧૫૩ પ્રભવ સ્વામી
ભરતક્ષેત્રમાં વિંધ્યાચળ પર્વત પાસે જયપુર નામનું નગર હતું. ત્યાંના વિંધ્ય રાજાને બે પુત્રો હતા. હેટાનું નામ પ્રભવ, અને હાનાનું નામ પ્રભુ. પ્રભવ મોટો હોવા છતાં, કોઈ કારણસર રાજાએ તેને રાજ્ય ન આપતાં પ્રભુને રાજ્ય સોંપ્યું, તેથી પ્રભાવ અભિમાનપૂર્વક નગરની બહાર નીકળી ગયો અને વિંધ્યાચળ પર્વતની વિષમ ભૂમિમાં એક ગામ વસાવીને રહ્યો. તેણે પોતાના જેવા પાંચસે સાગ્રીતે ઉભા કર્યા, અને તે સર્વત્ર લૂંટફાટ ચલાવવા લાગ્યો.
એવા સમયમાં જંબુકુમારનું લગ્ન થયું, અને શ્વસુર પક્ષ તરફથી વિપુલ સંપત્તિ મળતાં આ વખતે જંબુકુમાર પાસે ૯૯ ક્રોડ સોનામહોરોની મિલ્કત થઈ હતી. આ વાતની પ્રભવને ખબર પડી એટલે તે પિતાના ૫૦૦ સાગ્રીત ચોરે સાથે જંબુકુમારને ઘેર આવ્યા. ત્યાં જંબુકુમારના પુણ્ય પ્રભાવે તે થંભી ગયે; અને જંબુકુમારના ઉપદેશે વૈરાગ્ય પામી, તેણે દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે આકરી તપશ્ચર્યાઓ કરવા માંડી અને તેઓ સૂત્ર સિદ્ધાન્તમાં પારંગત થયા. જંબુસ્વામીના નિર્વાણ પછી તેમની પાટ પર શ્રી પ્રભવ સ્વામી બિરાજ્યા. તેઓ ૧૦૫ વર્ષનું આયુષ્ય ભોગવી, મહાવીર પ્રભુ પછી ૭૫ વર્ષે એટલે વિક્રમ સંવત પૂર્વે ૩૯૫ માં કાળધર્મ પામી દેવલોકમાં ગયા.
Page #232
--------------------------------------------------------------------------
________________
ર૧૩
૧૫૪ પ્રભાવતી.*
આ વિશાળા નગરીના ચેટક રાજાને ૭ પુત્રીઓ હતી. તેમાં એક પ્રભાવતી પણ હતી. તેને સિંધુ–સવીર દેશના ઉદાયન રાજા વેરે પરણાવવામાં આવી હતી. તેમને અભિચિ નામે પુત્ર થયો હતો. ભ. મહાવીરની દેશના સાંભળી પ્રભાવતીને દીક્ષા લેવાની અભિલાષા થઈ અને ઉદાયન રાજા પાસે રજા માગતાં તેણે કહ્યું કે હમે દેવપદવી પામે તે મને પ્રતિબંધ આપવા આવજે. રાણીએ આ કબુલ કર્યું અને દીક્ષા લીધી. ખૂબ તપશ્ચર્યા અને અંતિમ સમયે અનશન કરી પદ્માવતી દેવલોકમાં ગઈ, એટલે આપેલા વચન પ્રમાણે તેણે ઉદાયન રાજાને પ્રતિબોધ પમાડે.
૧૫૫ પ્રભાસ ગણધર+
રાજગૃહિ નગરીમાં બેલ નામના બ્રાહ્મણને અતિભદ્રા નામની પત્ની હતી, તેનાથી તેમને એક પુત્ર થશે. તે કર્ક રાશી તથા પુષ્ય નક્ષત્રમાં જન્મવાથી તેનું નામ પ્રભાસ પાડયું. અનુક્રમે તે વેદાદિ સર્વ શાસ્ત્રોમાં પારંગત થયા. આ પ્રભાસ બ્રાહ્મણ ૩૦૦ શિષ્યાના
* જૈનાગમમાં પ્રભાવતી, ધારિણી વગેરે નામનાં ચરિત્રો ઘણાં આવે છે, પરંતુ તે બહુ જ ઓછી માહિતીવાળાં, અને ખાસ આપવા જેવાં ન હોઈ અત્રે આપ્યાં નથી.
+ ભ. મહાવીરને જે ૧૧ ગણધરે થયા તે સર્વ બ્રાહ્મણ હતા. તે અગીયારે સમર્થ અધ્યાપકો અપાપા નગરીમાં સામિલના યજ્ઞમાં આવેલા, દરેકને જુદી જુદી શંકાઓ હતી, તે સઘળી ભ. મહાવીરે દૂર કરી, તેથી તે બધાએ પોતાના ૪૪૦૦ શિષ્યો સહિત પ્રભુ પાસે દીક્ષા લીધી હતી, અને તેઓ પોતાના જ્ઞાન, ચારિત્રના બળે પ્રભુ મહાવીરના ગણધર (પટ્ટ શિખ્યા) થયા હતા.
Page #233
--------------------------------------------------------------------------
________________
અધ્યાપક હતા. તેમને “મેક્ષ છે કે નહિ એ બાબતને સંશય હતો. તે ભગવાન મહાવીરે નિવાર્યો. એટલે તેમણે ૧૬ વર્ષની હાની વયે દીક્ષા લીધી. તેઓ પ્રભુ મહાવીરના ૧૧ મા ગણધર પદે આવ્યા. ૮ વર્ષ છમસ્થાવસ્થામાં રહ્યા. તે પછી ૨૫મા વર્ષે તેમને કૈવલ્યજ્ઞાન થયું. ૧૬ વર્ષ કેવલ્ય પ્રવજ્યમાં વિચર્યા, એકંદર ૪૦ વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ મેક્ષમાં ગયા.
૧૫૬ પ્રદેશી રાજા શ્વેતાંબિકા નામની નગરી હતી. ત્યાં પરદેશી નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજા ઘણોજ અધર્મી હતો, લાંચ રૂશ્વત લે, તેમજ રૈયત પાસેથી જુલ્મ કરી ખૂબ કર ઉઘરાવતે. તેને પરલકને લેશ માત્ર ડર ન હતો, તે કેવળ નાસ્તિક હતો. પરલોકને માનતો નહી. શુભાશુભ કર્મના ફળને પણ માનતો નહિ. જીવ હિંસાઓ. કરીને, માંસ દારૂ ખાઈને, મોજશોખમાં આ પ્રદેશ રાજા પોતાનું જીવન વિતાવતો હતો. તેને સૂરિકાન્તા નામની રાણી હતી અને સૂર્યકાન્ત નામનો પુત્ર હતો, અને ચિત્ત સારથી નામે એક બુદ્ધિશાળી મંત્રી હતા. આ રાજાને કુણાલ દેશના શ્રાવસ્તિ નગરીના જીતશત્રુ રાજા સાથે સારો સંબંધ હતો. એકવાર પરદેશી રાજાએ ચિત્ત સારથી સાથે મહા મૂલ્યવાન નજરાણું છતશત્રુ રાજાને ભેટ
આપવા સારું મોકલાવ્યું. ચિત્તારથી પ્રધાન કેટલાક માણસ • લઈને અશ્વરથમાં બેસીને શ્રાવસ્તિ નગરીમાં ગયો. રાજા પાસે
જઈને તેણે નજરાણું ભેટ મૂક્યું. છતશત્રુ રાજા ઘણે જ સંતોષ પામ્યો. અને ચિત્ત પ્રધાનને સત્કાર સન્માન કરીને તેને ડેક વખત રહેવા માટે એક સુંદર મહેલ આપે, જેમાં ચિત્ત સારથી આનંદપૂર્વક રહેવા લાગ્યો.
એકવાર પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય ચાર જ્ઞાન અને ચૌદ
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૫
પૂર્વના જાણનાર શ્રી કેશીસ્વામી શ્રાવસ્તિ નગરીનાં કાઇક ઉદ્યાનમાં પધાર્યા. લેાકાના ટાળેટાળાં શ્રી કેશી સ્વામીને વંદન કરવા જવા લાગ્યા. આ દ્રશ્ય ચિત્ત સારથીના જોવામાં આવ્યું. માણસાને પૂછતાં જણાયું કે શ્રી કેશી સ્વામી નામના વિદ્વાન મહાત્મા પધાર્યા છે. ચિત્ત સારથી સ્નાન કરી, વસ્ત્રાલંકારો પહેરી કાષ્ટક ઉદ્યાનમાં ગયા. શ્રી કેશી સ્વામીને વંદન કર્યું. કેશી સ્વામીએ દેશના આપી, ચિત્ત સારથી પ્રતિમાધ પામ્યા, અને કેશી સ્વામીને વંદન કરી તેણે કહ્યું :–પ્રભુ, તમારા ઉપદેશ ખરેખર બુડતા જીવાને આધારભૂત છે, મ્હને તમારા ધર્મ પ્રત્યે માન અને રૂચિ ઉત્પન્ન થયાં છે. માટે હું સાધુ થઈ શકતા નથી; પરંતુ શ્રાવકના બાર વ્રત અંગીકાર કરાવેા, કેશી સ્વામીએ તેને ખાર વ્રત ધરાવ્યા. ચિત્ત સારથી તેમના ઉપાસક થયા અને પછી તે સ્વસ્થાનકે ગયેા.
કેટલેાક વખત વીત્યા બાદ ચિત્ત સારથી શ્વેતાંબિકા નગરીમાં જવા તૈયાર થયા. અશ્વ રથ પર બેસીને માણસા સાથે તેણે પ્રયાણ કરવા માંડયું. પ્રથમ તે કેશી સ્વામીને વંદન કરવા આવ્યા, તેમને વંદન કરીને કહ્યું:–પ્રભુ, હું શ્વેતાંબિકા નગરીમાં જાઉં છું, આપ ત્યાં કૃપા કરી પધારશો. કેશી સ્વામી આ સાંભળી મૌન રહ્યા. ચિત્તે ક્રીથી આમત્રણ કર્યું. છતાં તે મૌન રહ્યા. જ્યારે ત્રીજી વખત કહ્યું, ત્યારે કેશી સ્વામી ખેલ્યાઃ—હૈ ચિત્ત સારથી, ભયંકર વન હાય, જેમાં વાધ, વરૂ, સિંહ રહેતા હાય અને વાના સંહાર કરતા હોય, ત્યાં પશુ પક્ષીએ આવે ખરાં ? ચિત્તે કહ્યું:ન આવે, પ્રભુ.
કેશી—તા પછી તમારી નગરીના રાજા અધર્મી છે, તા સાં કેવી રીતે આવું ?
ચિત્ત—પ્રભુ, આપને પ્રદેશી રાજા સાથે શું નિસ્બત છે ? ત્યાં ઘણા સા વાહ, શેઠ, શાહુકારા રહે છે તે બધા આપને વંદન કરવા આવશે અને આહાર પાણી વહેારાવશે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ત્યારે કેશી સ્વામીએ કહ્યું કે સમય જોઈને તે તરફ વિહાર કરીશ. ત્યાંથી ચિત્ત સારથી શ્વેતાંબિકા નગરીમાં ગયે. પછી તે નગરીના મૃગ નામના ઉદ્યાનમાં આવ્યો અને ચિત્ત સારથીએ તે ઉદ્યાનના ભાળીને કહ્યું કે અહીંયા કેશી નામના સ્વામી પધારે તો તું વંદન કરી તેમને આદર સત્કાર કરજે. પાટ, પાટલા, મકાનનું આમંત્રણ કરજે, પછી મહને ખબર આપજે. આટલી સૂચના આપીને ચિત્ત સારથી રાજદરબારમાં આવ્યો. શ્રાવસ્તિના રાજા તરફથી મળેલું નજરાણું તેણે પ્રદેશી રાજાને ચરણે મૂક્યું. રાજા પ્રસન્ન થયે.
કેટલોક સમય વીત્યા બાદ શ્રી કેશી સ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા વેતાંબિકા નગરીના મૃગ ઉદ્યાનમાં પધાર્યા. વનપાલક હેમને જેઈ વંદન કર્યું. પાટ, પાટલા વગેરે ચીજનો બંદોબસ્ત કરી આપ્યો, અને ત્યાંથી નીકળી તરતજ તેણે કેશીસ્વામી પધાર્યાની ચિત્ત સારથીને ખબર આપી. ચિત્ત સારથીનું હૃદય પિતાના ધર્માચાર્યના આવાગમનના સમાચારથી આનંદથી પ્રફુલ્લિત થયું. આસન પરથી ઉભા થઈ હેણે કેશી સ્વામીને ભાવપૂર્વક વંદન કર્યું. પછી વસ્ત્રાલંકારો પહેરી અશ્વરથમાં બેસી તે વાંદવા ગયો. ત્યાં કેશી સ્વામીને ભાવપૂર્વક નમસ્કાર કરીને તેણે કહ્યું -પ્રભુ, અમારા રાજા અધર્મી છે, તે તેમને આપ ધર્મબોધ આપે તો ઘણો લાભ થશે. ત્યારે કેશી સ્વામી બોલ્યાઃ–હે ચિત્ત, જીવ ચાર પ્રકારે કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળી શકતા નથી. (૧) આરામ અથવા ઉદ્યાનમાં રહીને સાધુ મહારાજ પાસે જઈને વંદણ નમસ્કાર ન કરે. (૨) ઉપાશ્રયમાં જઈને વંદન ન કરે, (૩) ગૌચરી અર્થે આવેલ સાધુ મુનિની સેવા ભક્તિ ન કરે, તેમને ભાવનાથી અન્નપાણી ન વહેરાવે. (૪) જ્યાં મુનિ મહારાજને દેખે ત્યાં તેમને વંદન ન કરે અને પિતાનું મહતું છૂપાવે. વળી ચાર પ્રકારે જીવ ધર્મને સાંભળી શકે છે.
(૧) આરામ અથવા ઉદ્યાનમાં રહેતા થકાં વંદન કરે. (૨)
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૭
ઉપાશ્રયમાં વંદણું, સેવા ભક્તિ કરે, (૩) ગોચરી વખતે સાધુમુનિની સેવા કરે, ભાત પાણી વહેરાવે. (૪) જ્યાં જ્યાં સાધુ મુનિને દેખે ત્યાં ત્યાં પ્રેમપૂર્વક વંદન કરે. હે ચિત્ત. હમારા પ્રદેશી રાજા આરામમાં પડયા રહે છે. સાધુ મુનિને સત્કાર કરતા નથી, તો હું તેમને કઈ રીતે ધર્મ બોધ આપું ? ત્યારે ચિત્ત સારથીએ કહ્યું. પ્રભુ, મારે તેમની સાથે જોડા જોવાને માટે ફરવા નીકળવું છે, તો તે રીતે હું તેમને આપની પાસે લાવીશ. આપ ધર્મબોધ આપજે. એટલું કહી ચિત્ત વંદન કરીને સ્વસ્થાનકે ગયો.
પ્રભાત થયું. ચિત્ત સારથીએ પ્રદેશ રાજાને કહ્યું કે કંબોજ દેશથી જે ચાર ઘેડા આવ્યા છે, તે ઘડાઓ ચાલવામાં કેવા છે તે
જેવા સારૂ પધારો. આપણે બંને જઈએ. પ્રદેશી રાજા તે સાંભળી તૈિયાર થયો. રાજા અને ચિત્ત એક રથમાં બેસી તે ઘડાઓ તે રથને જોડી ફરવા માટે ચાલી નીકળ્યા. ઘડાઓ પાણીદાર હતા તેથી લગામ મુક્તાની સાથે પૂરપાટ દોડવા લાગ્યા અને થોડાક વખતમાં તે હજાર ગાઉ નીકળી ગયા. રાજાને ભૂખ, તરસ અને થાક લાગવાથી રથને પાછો ફેરવવા ચિત્તને કહ્યું. ચિત્તસારથીએ રથને પાછા ફેરવ્યો, અને જ્યાં મૃગવન નામનું ઉદ્યાન હતું. અને જેમાં શ્રી કેશી સ્વામી ઉતરેલા, ત્યાં રથને લાવ્યા. ઘડાઓ ત્યાં છૂટા કર્યા અને બંને જણ એક વૃક્ષની નીચે વિસામે લેવા બેઠા. અહિંયા કેશી સ્વામી બુલંદ અવાજથો લોકોને ધર્મોપદેશ આપી રહ્યા હતા. અવાજ સાંભળી પરદેશી રાજા મનમાં વિચારવા લાગ્યો કે આ જડ જેવો લાગે છે. તેમજ તેને સાંભળનારા લોકો પણ જડ છે, કે જેઓ માત્ર જડની જ ઉપાસના કરે છે. વળી આ ભાષણ કરનારા માણસે મારા બાગની કેટલી બધી જમીન રોકી છે. પણ આ માણસ દેખાવમાં ઘણેજ કાંતિવાળો જણાય છે, એમ ધારી તે માણસને ઓળખવા માટે રાજાએ ચિત્ત પ્રધાનને પૂછ્યું. ચિત્તે કહ્યું,
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૮
કે મહારાજા ! આ તો એક મહાન પુરૂષ છે, વળી તે અવધિજ્ઞાની છે અને જીવ શરીરને જુદાં માને છે. આ સાંભળી રાજાને તેની પાસે જવાનો ભાવ થયો. ચિત્ત અને પરદેશી શ્રી કેશી સ્વામી પાસે આવ્યા. પરદેશી રાજાએ સામે ઉભા રહીને કેશી સ્વામીને પૂછયું:
શું તમે અવધિજ્ઞાની છે? અને શરીર તથા જીવને જુદા જુદા ભાન છો ? કેશી–હે પ્રદેશી રાજા, કોઈ વેપારી દાણની ચોરી કરે તેની માફક
તું વિનય ભક્તિ કર્યા વગર પ્રશ્ન પૂછે છે તે ઉચિત નથી. હે રાજા, મને દેખી તને એવો વિચાર થયો હતો કે આ જડ માણસ છે અને સાંભળનારા પણ જડ છે. તેમજ આ
મારો બગીચો રોકીને બેઠે છે? પ્રદેશી–હા, સત્ય છે. આપની પાસે એવું કયું જ્ઞાન છે કે જેથી આપે
મારા મનને ભાવ જાણે? કેશી–અમારા જેવા સાધુને પાંચ જ્ઞાન હોય છે, પણ મને ચાર
જ્ઞાન છે. તેથી તમારા મનનો ભાવ મેં જાણ્યો. પાંચમું કેવળ
જ્ઞાન શ્રી અરિહંત ભગવાનને હોય. પ્રદેશી–ભગવાન, હું અહિં બેસું ? કેશી–આ તમારી ઉદ્યાન ભૂમિ છે. તેથી તમે જાણે. પ્રદેશી–તમારી પાસે એવું પ્રમાણ છે કે જેથી તમે જીવ અને
શરીર જુદા ભાન છો ? કેશી–હા, મારી પાસે પ્રમાણ છે. પ્રદેશી–મારા દાદા હતા. તે મારા પર બહૂજ પ્રીતિ રાખતા. તે
ઘણુજ અધર્મી અને માંસાહારી હતા, તેથી તમારા કહેવા
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૯ પ્રમાણે તે નારકીમાં હશે. તે મને આવીને તે એમ કેમ નથી કહેતા કે તું અધર્મ કરીશ નહિ. નહિત નારકીમાં જઈશ.
જો તે આવીને મને કહે, તો હું છવ શરીર જુદા માને. કેશી–હે રાજન, તારી મૂરિકાના નામની રાણી કોઈ બીજા પુરુષ
સાથે કામગ સેવે તે તું શું કરે? પ્રદેશી હું તે પુરૂષના હાથ પગ કાપી તેને શૂળી પર ચઢાવી દઉં. કેશી–જે તે પુરૂષ તને કહે કે મને થોડોક વખત જીવતો રાખો,
હું મારા સગા સંબંધીઓને કહી આવું કે વ્યભિચાર કઈ કરશે નહિ. નહિતો મારા જેવી દુર્દશા થશે. તો હે રાજન, તું તેને
થોડાક વખત માટે પણ છૂટે કરે ખરો ? પ્રદેશી–જરા પણ નહિ. કેશીતારા દાદા અહિં આવવાની ઈચ્છા કરે છે, પણ પરમાધામી
લોકે તેને ખૂબ માર મારે છે, એક ક્ષણ પણ તેને છૂટે કરતા.
નથી, તો તે અહિં કેવી રીતે આવે ? પ્રદેશી–ભગવાન! તમે કહે છે કે નરકમાંથી આવી શકે નહિ, તે
મારી દાદી ઘણી જ ધર્મિષ્ટ હતી. તે દેવલોકમાંથી આવીને
મને ધર્મ કરવાનું કેમ કહેતી નથી ? કેશી–હે રાજન ! તમે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર પહેરી, દેવમંદિરમાં
જતા હે, તે વખતે કોઈ માણસ પાયખાનામાં ઉભા રહીને
તમને ત્યાં બોલાવી બેસવાનું કહે તે જાવ ખરા ? પ્રદેશ–નહિ, સાહેબ. તે તો અશચિ સ્થાનક છે તેથી હું ત્યાં
જાઉં જ નહિ. કેશી–તેવી રીતે તારી દાદી મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા કરે
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૦
માટે શરીર અને
છે, પણ તે દેવની રિદ્ધિ સિદ્ધિમાં મૂર્છા પામવાથી આ દુર્ગંધ વાળા મનુષ્યલાકમાં આવી શકતી નથી; જીવ જુદા છે એમ જરૂર માન. પ્રદેશી———એવાર મારા કોટવાળ એક ચારને પકડી લાવ્યેા. મેં તેને @ાઢાની કુભીમાં ધાહ્યા, અને સજ્જડ ઢાંકણું વાસી દીધું. કેટલાક વખત પછી મેં જોયું તેા ચાર મરી ગયા હતા અને તે કુંભીને કાંઈ છિદ્ર ન હતું, તેા કયે રસ્તેથી જીવ બહાર નીકળી ગયેા ?
કેશી—એક દાનશાળા હોય, તેને ખારી ખારા હાય નહિ, તેમજ કાંઇ છિદ્ર હાય નહિ. તેમાં પેસીને એક માણસ ભેરી વગાડે તા બહાર સભળાય કે નહિ ?
પ્રદેશી—હા, તેના અવાજ બહાર સંભળાય.
કેશી—તેવી રીતે જીવની ગતિ છે. પૃથ્વીશીલા પર્વતને ભેદીને જેમ બહાર નીકળી જાય છે. તેજ પ્રમાણે શરીર અને જીવ જુદાં છે. પ્રદેશી—એકવાર મારા કાટવાળ ચારને પકડી લાવ્યા. મેં તેનું વજન કર્યું. પછી મે ચારને મારી નાખ્યા, અને વજન કર્યું તે પહેલા અને પછીના વજનમાં કઈ જ ફેર ન પડયા, તેથી મને લાગે છે કે શરીર અને જીવ જુદાં નથી.
કેશી—ચામડાની ખાલી મશક હોય, તેમાં પવન ભરવામાં આવે તો વજનમાં કઈ ફેર લાગે છે? જો ન લાગે તેા માન કે શરીર અને જીવ જુદાં છે.
પ્રદેશી~એકવાર મે એક ચારને મારી તેના એ કકડા કર્યાં. પણ જીવ જોવામાં આવ્યેા નહિ, પછી ત્રણ કકડા કર્યાં, પછી ચાર એમ અનેક કકડા કર્યાં, છતાં કયાંય મને જીવ દેખાયા નહિ. તેથી હું માનું છું કે શરીર અને જીવ જુદાં નથી.
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૧ કેશી–એક વાર એક પુરુષે રાંધવા માટે લાકડાં સળગાવ્યાં. પછી
તે કામસર કયાંય ગયો, ત્યારબાદ આવીને જોયું તો લાકડાં બુઝાઈ ગયેલાં, તેણે લાકડાંને ફેરવીને તરફ જોયું, પણ કયાંઈ અગ્નિ દેખાય નહિ. માટે હે રાજા, તું મુંઢ ન થા,
અને સમજ કે શરીર અને જીવ જુદાં છે. પ્રદેશી–મહારાજ ! ક્ષત્રિય, ગાથાપતિ, બ્રાહ્મણ અને ઋષિ એ ચાર
પ્રકારની પરિષદમાં તમે મને મુંઢ કહીને મહારું અપમાન
ન કરે. કેશી–હે પ્રદેશ, તમે જાણે છે, છતાં મારી સાથે વક્રતાથી
(આડાઈથી) કેમ વર્તો છો ? પ્રદેશી–મહારાજ, મેં પ્રથમથી જ વિચાર કરે કે વક્રતાથી
વર્તીશ તેમ તેમ મને જ્ઞાનનો લાભ મળશે. કેશી–રાજન, વ્યવહાર કેટલા પ્રકાર છે તે તમે જાણે છે ? પ્રદેશી–હા, ચાર પ્રકારને (૧) માગનારને આપે પણ વચનથી
સંતે નહિ. (૨) વચનથી સંતોષ પમાડે, પણ કંઈ આપે નહિ. (૩) આપે અને સંતોષ પમાડે, (૪) આપે નહિ અને સંતોષ પણ પમાડે નહિ. તેમાં આપે અને સંતોષે તે
ઉત્તમ અને છેલ્લો કનિષ્ટ છે. પ્રદેશ–પ્રભુ, હાથી અને કંથવાને જીવ પણ સરખો હશે ? કેશી–હા, રાજન, જેમ એક મકાનમાં દીવો મૂકી મકાન બંધ
કરે તે તેને પ્રકાશ બહાર નહિ આવતાં તે મકાનમાં જ રહે. વળી તે દીવા ઉપર ટોપલો ઢાંકી દે તે તે ટોપલા જેટલી જ જગ્યામાં પ્રકાશ આપે, તેવી રીતે જીવ કર્મોદયથી જે શરીરને બંધ કરે, તેટલામાં જ અવગ્રાહીને રહે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨
આ સાંભળી પ્રદેશી રાજા ધર્મ પામ્યો. કેશી સ્વામી પાસેથી તેણે બારવ્રત ધારણ કર્યા. તેણે પિતાના રાજ્યનો ચોથો ભાગ પરમાર્થ માટે કાઢયા, દાનશાળા બંધાવી, પિતાના રાજ્યને રામરાજય બનાવી દીધું અને વ્રત નિયમ સામાયક પૌષધ વગેરે શ્રાવકની ક્રિયાઓ કરતો પરદેશી રાજા આત્મભાવના ભાવવા લાગ્યા. કેશીસ્વામી પરદેશી રાજાને સદાય રમણિક રહેવાને બોધ આપી વિહાર કરી ગયા.
પ્રદેશી રાજા સતત ધર્મ ધ્યાનમાં મગ્ન રહે છે. રાજ્ય પિતાના પુત્રને સેપ્યું છે. તેની રાણી સૂરિકાન્તા રાજાના આ કૃત્યથી ઈષ પામી. રાજા આખો દહાડો પૌષધશાળામાં રહી ધ્યાન ધરે તે તેને ગમ્યું નહિ. તેથી સૂરિકાન્તાએ રાજાને મારી નાખવાને વિચાર કર્યો. એક વાર પ્રદેશી રાજા આનંદમાં હતા, તે વખતે રાણીએ ભાતભાતની સ્વાદિષ્ટ રસોઈ બનાવી. તેમાં ઝેર ભેળવ્યું અને રાજાને તે રસોઈ જમાડી. (ગ્રંથાધારે) ઝેરથી રાજાને શરીરમાં ખૂબ વેદના ઉત્પન્ન થઈ. રાજા જાણી ગયો કે આ કૃત્ય ભારી રાણીએ કર્યું છે. છતાં એક રેમમાં પણ તેણે રાણુનું દુષ્ટ ચિંતવ્યું નહિ. ઝેરના પ્રસરવાથી ખૂબ વેદના પામી આત્મ ચિંત્વન કરતાં, સર્વ વર્ગની ક્ષમાપના લઈ સમાધિપૂર્વક પરદેશી રાજા મૃત્યુ પામ્યા અને સૌધર્મ દેવલોકમાં સૂર્યાભ નામે મહા ઋદ્ધિવંત દેવ થયા. ધન્ય છે પ્રદેશી રાજાને, કે જે નાસ્તિક છતાં કેશી સ્વામી જેવા મહાપુરૂષના સમાગમથી આત્મકલ્યાણ પામ્યા.
૧૫૭ પ્રસન્નચંદ્ર રાજર્ષિ. તેઓ પિતનપુર નગરીના રાજા હતા. પ્રભુ મહાવીરની દેશના સાંભળી, પિતાના બાળપુત્રને ગાદીએ બેસાડી તેમણે દીક્ષા લીધી; અને ભ. મહાવીર પાસે સૂત્રને સારો અભ્યાસ કર્યો. તેઓ ફરતા ફરતા પ્રભુ સાથે રાજગૃહ નગરમાં આવ્યા; અને એક સ્થળે ધ્યાનસ્થ
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨૩
રહ્યા. તેવામાં શ્રેણિક મહારાજા પોતાના સુમુખ અને દુ`ખ નામના એ સૈનિકા સાથે પ્રભુના દર્શને જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં ધ્યાનસ્થ પ્રસન્નચંદ્રરાજર્ષિને જોઈ દુર્મુખ માલ્યાઃ—અરે સુમુખ, જો તા ખરા કે આ ધ્યાનમાં બેઠેલા મુનિને તેના બાળપુત્રની જરાયે દયા નથી, દુશ્મના તેની નગરી પર ચડી આવ્યા છે, અને તે તેના બાળપુત્રનું રાજ્ય લઈ લેશે, તેમજ તેની પત્ની પણ કાંઈ ચાલી ગઈ છે. સૈનિકના આ શબ્દો પ્રસન્નઅે સાંભળ્યા કે તરત જ તેનું ધ્યાન ભંગ થયું. મુનિ આધ્યાન ધરવા લાગ્યા. આ વખતે શ્રેણિકે પ્રભુ મહાવીરને પૂછ્યું:—ભગવાન, આ વખતે પેલા ધ્યાનસ્થ મુનિ કાળધર્મ પામે તેા કઈ ગતિમાં જાય ? પ્રભુ ખેાલ્યાઃ—“ સાતમી નરકે.” શ્રેણિક આ સાંભળી આશ્ચર્યાન્વિત અન્યા, તેણે વિચાર્યું કે સાધુની સાતમી નરક હોય નહિ, માટે મારા સાંભળવામાં ભૂલ થઈ હશે, એમ વિચારી પુન: શ્રેણિકે પૂછ્યું: પ્રભુ, કઈ ગતિ ? ભગવાને કહ્યું:–અત્યારે તેઓ કાળધર્મ પામે તેા સર્વાસિદ્ધ વિમાનમાં જાય. શ્રેણિકને આ ભેદની ખબર પડી નિહ. તેણે ભગવાનને તેનું કારણ પૂછ્યું. ભગવાને કહ્યું: હું શ્રેણિક, હારા દુર્મુખ સૈનિકે જ્યારે કહ્યું કે આ મુનિના સાંસારિક ખાળપુત્ર પર દુશ્મનેા ચડી આવ્યા છે, ત્યારે પ્રસન્નચંદ્રરાજર્ષિ આખ્યાન ધરવા લાગ્યા, અને મનના પ્રણામેા વડે હથિયારા બનાવી દુશ્મના પર ફેંકવા લાગ્યા. આથી તેઓ સાતમી નરકના અધિકારી થયા, પણ જ્યારે પોતાના માનસિક કલ્પનાના હથિયારા ખૂટી ગયા ત્યારે તે પૂર્ણ ક્રોધાયમાન થને પોતાનાં માથા પરને લેાખડી મુગટ શત્રુઓ પર ફેંકી તેમના નાશ કરવાનું ઈચ્છયું, તે વખતે જેવાજ તેમણે માથા પર પેાતાના હાથ મૂકા, કે તરત જ તેમનું મસ્તક લાચ કરેલું જાણી, તેમને મુનિપણાનું ભાન આવ્યું. તે સુનિપણામાં ક૨ેલી દુર્ભાવનાના ત્યાગ કરી શુકલ લેસ્યામાં અત્યારે પ્રવૃત્ત થયા છે તેથી તેઓ જો આ વખતે કાળધર્મ પામે તે સર્વાસિદ્ધ વિમાનમાં જાય. આમ વાત કરે છે,
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ત્યાં તે પ્રસન્નચંદ્ર મુનિને કૈવલ્યજ્ઞાન થયું; તેને ઉત્સવ ઉજવવા દેવતાઓ જતા હતા, વાજિંત્રો સાંભળી શ્રેણિકે પૂછયું પ્રભુ, આ શું? પ્રભુએ કહ્યુંઃ પ્રસન્નચંદ્ર મુનિને કૈવલ્યજ્ઞાન થયું તેને દેવતાઓ ઉત્સવ કરે છે. આ સાંભળી શ્રેણિકરાજા પ્રસન્ન થયા, અને પ્રભુને નમસ્કાર કરી સ્વસ્થાનકે ગયા. જેનાગમનું રહસ્ય ભાવનાના બળ પર આવલંબેલું છે તે આ વાત પરથી સમજાશે.
૧૫૮ પાર્શ્વનાથ. વારાણસી નગરીના અશ્વસેન રાજાને વામાદેવી નામની પટરાણું હતી. તે રાણીએ એકવાર ચૈત્ર વદિ ચોથની રાત્રિએ સુખશયામાં સૂતા થકા, ચૌદ સ્વમ જેયાં. સ્વપ્રપાઠકએ સ્વમો જાણે રાજા રાણુને કહ્યું કે તમારે ત્યાં મહાન તીર્થકરને જન્મ થશે. આ સાંભળી રાજા રાણીને અત્યંત હર્ષ થયા. રાણી સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી. સવા નવ માસે પિશ વદિ ૧૦ ના રોજ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનો જન્મ થયો. ઈકોએ આવી તેમને જન્મ
ત્સવ ઉજજો. પિતાએ સંબંધીજનોને આદરપૂર્વક જમાડી,વામાદેવીએ કૃષ્ણપક્ષની એક રાત્રિએ સ્વમામાં પસાર થતાં સપને જેવાથી પુત્રનું નામ પાર્શ્વનાથ પાડયું. બાલ્યકાળ વીતાવી પાર્શ્વનાથ યુવાવસ્થા પામ્યા, ત્યારે તેમને કુશસ્થળ નગરના પ્રસન્નજિત રાજાએ પોતાની પ્રભાવતી નામે પુત્રી પરણાવી. પાર્શ્વકુમાર પ્રભાવતી સાથે મનુષ્ય સંબંધીના સુખભોગ ભોગવવા લાગ્યા. એકવાર પાર્શ્વકુમારે ગેખમાં બેઠા બેઠા કેટલાક લોકોને ફૂલ વગેરેની છાબડીઓ લઇને હર્ષભેર શહેર બહાર જતા જોયાં. સેવક પુરુષને પૂછતાં તેમણે જાણ્યું કે કમઠ નામનો એક તાપસ આવ્યો છે, તેની પૂજા કરવા માટે લોકે જાય છે. આથી પાર્શ્વકુમાર ત્યાં ગયા. કમઠ ત્યાં પંચાગ્નિ વડે તપશ્ચર્યા કરે છે, તે સ્થળે જેને મતિ, શ્રત અને અવધિજ્ઞાન થયેલું છે એવા શ્રી પાર્શ્વકુમારે અગ્નિમાં નાખેલાં પિલા લાકડામાં સપને છે. આથી તેમણે પેલા તાપસને કહ્યું –મહાત્મન, તમે તપશ્ચર્યા
Page #244
--------------------------------------------------------------------------
________________
પ
કરા છે, પણ તેમાં જીવની હિંસા થાય છે, એને આપને ખ્યાલ છે ? એમ કહી પાર્શ્વકુમારે પોતાના સેવક પાસે સર્પવાળુ પાકું લાકડું ઢાકાના દેખતાં બહાર કઢાવ્યું અને ધીરેથી તે ચીરાવ્યું,: તા અ દાઝેલે એવા એક સ` તેમાંથી નીકળ્યા. પાર્શ્વકુમારે, તેને નવકારમંત્ર સંભળાવ્યા, જેને પ્રભાવે તે સ` સદ્ભાવનાએ મૃત્યુ પામીને ધરણેન્દ્ર નામે દેવ થયા. લેાકાએ ત્યાં તાપસની નિંદા કરી. હડધુત થયેલા તાપસે અન્ય સ્થળે જને ધાર તપશ્ચર્યાં કરવા માંડી. યથા સમયે તે મૃત્યુ પામીને અજ્ઞાનકસહનને કારણે ભુવનપતિ દેવલાકમાં મેઘમાળી નામને દેવ થયેા.
પાર્શ્વકુમાર ઘેર આવ્યા. પેાતાને ભાગાવલી કમ પુરુ' થયું જાણી તેમણે દીક્ષા લેવાના વિચાર કર્યાં. તે વખતે અવસર જાણી લોકાંતિક દેવાએ આવી તેમને પ્રાથૅના કરી કે હે સ્વામી, તી પ્રવર્તાવા. જૈન માના ઉલ્હાર કરા. આથી પાર્શ્વનાથે વાર્ષિક દાન આપવું શરૂ કર્યું. ત્યારબાદ તેઓ દીક્ષિત બની ચાલી નીકળ્યા. તેમની સાથે બીજા ૩૦૦ રાજાઓએ પણ દીક્ષા લીધી. પાર્શ્વપ્રભુએ ૩૦ વર્ષ પૂરા થતાં સયમ ગ્રહણ કર્યાં. તેજ વખતે તેમને મનઃ પવજ્ઞાન પ્રાપ્ત થયું.
ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પાર્શ્વપ્રભુ એકવાર એક તાપસના આશ્રમ પાસે આવ્યા અને ત્યાં કાયાત્સગ ધ્યાને ઉભા. આ વખતે પેલા મેઘમાળી દેવે પ્રભુને ધ્યાનમાં ઉભેલા જોયા. તરત જ તેને પોતાનું પૂર્વ ભવનું વૈર યાદ આવ્યું, એટલે તેણે ભગવાનને ઉપસગ આપવા માટે હાથીઓ તથા સિંહા વગેરેના અનેક રૂપે ધરી ઉપદ્રવ કરવા લાગ્યા. પણ ભગવાન પેાતાના ધ્યાનથી લેશ પણ ચલિત ન થયા. એટલે તેણે આકાશમાં વિજળીએ તથા ગર્જનાઓ સાથે મુશળધાર મેધની વૃષ્ટિ કરી. જોતજોતામાં મેધના અસ્ખલિત પ્રવાહે પ્રભુના કાન સુધી પાણી આવી ગયું; છતાં પ્રભુ ડગ્યા નહિ. જ્યારે તે પાણી નાકના અગ્રભાગ ઉપર પહોંચ્યું, ત્યારે ધરણેન્દ્ર દેવનું આસન ચલ્યું. તેણે અવિધજ્ઞાનથી જોતાં જાણ્યું કે કમઠ તાપસના જીવ મેઘમાળી
૧૫
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૬ પ્રભુને ઉપદ્રવ કરે છે, આથી શીધ્ર તે ત્યાં આવ્યો. પ્રભુને વંદન કરીને તે ધરણેન્દ્ર દેવે પ્રભુના ચરણ નીચે કેવળીના આસન જેવું એક સુવર્ણ કમળ બનાવ્યું. અને પિતાના સર્પવત શરીરથી પ્રભુની પીઠ તથા પડખાને ઢાંકી દઈ સાત ફણ વડે પ્રભુના માથે છત્ર ધર્યું. પાસે ધરણેન્દ્રની સ્ત્રીઓ ગીત નૃત્ય કરવા લાગી. ત્યારબાદ તે દેવે મેઘમાળીને ઠપકો આપ્યો. મેઘમાળીએ પિતાની ભૂલ કબુલીને ઉપસર્ગને હરી લીધો. અપકારી ઉપર ઉપકાર કરીને અનેક જીવને તેઓના પૂર્વ ભવ કહી સંભળાવીને પ્રભુએ તાર્યા; અને પોતે કર્મદળનો ક્ષય કરી કૈવલ્યજ્ઞાન પામ્યા.
દીક્ષા લીધા પછી ૮૪ દિવસે પ્રભુને ચિત્ર વદિ ૧૪ ના રોજ કવલજ્ઞાન થયું. તેમને આર્યદત્ત વગેરે ૧૦ ગણધરો થયા. પાર્શ્વપ્રભુના શાસન પરિવારમાં ૧૬૦૦૦ સાધુએ, ૩૮૦૦૦ સાધ્વીઓ, ૧ લાખ ૬૪ હજાર શ્રાવકો અને ૩ લાખ ૭૭ હજાર શ્રાવિકાઓ હતાં. ૭૦ વર્ષનું ચારિત્ર પાળી, એકંદર ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી પ્રભુ શ્રાવણ શુદિ આઠમે મેક્ષ પધાર્યા.
પાર્શ્વપ્રભુના માતા, પિતા અને સ્ત્રી પ્રભાવતીએ પણ દીક્ષા લીધી હતી, અને તેઓ પણ મોક્ષમાં ગયા.
૧૫૯ પ્રિયદર્શના. તે પ્રભુ મહાવીરની પુત્રી હતી. તેને જમાલી વેરે પરણવવામાં આવી હતી. પ્રિયદર્શનાએ પ્રભુના ઉપદેશથી પિતાના સ્વામી સાથે એક હજાર સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી હતી, અને તેઓ ચંદનબાળા સાથે વિચરતા હતા. એકદા જમાલીની શ્રદ્ધા ફરી. તે માનવા લાગ્યો કે “કાર્ય કરવા માંડ્યું ત્યાંથી કર્યું કહેવાય નહિ” પ્રિયદર્શના પણ તેમના પૂર્વ પતિના આ મતમાં ભળી ગયા. ફરતા ફરતા તેઓ શ્રાવસ્તિ નગરીમાં ઢક નામના કુંભારની શાળામાં ઉતર્યા. ઢક વીરપ્રભુનો ભક્ત હતો. તેણે પ્રિયદર્શનાને ઠેકાણે લાવવા તે ન જાણે તેમ તેમના પર એક અગ્નિનો તણખો નાખે, આથી પ્રિયદર્શના
Page #246
--------------------------------------------------------------------------
________________
२२७
સાધ્વીનું વસ્ત્ર મળવા લાગ્યું. એટલે તેમણે ઢંકને કહ્યું કે તમારા પ્રમાદથી મારૂં વસ્ત્ર ખળ્યું. ઢ ંકે કહ્યુંઃ મહાસતીજી, હમે તૃષા ખેાલે છે. તમારા મત પ્રમાણે તે। આખું વસ્ત્ર મળ્યા પછી જ વસ્ત્ર બન્યું કહેવાય. · બળવા માંડયું ત્યાંથી મળ્યું' એવા તેા પ્રભુ મહાવીરને મત છે. આથી પ્રિયદર્શીનાએ પોતાની ભૂલ જોઈ અને પ્રભુ પાસે પ્રાયશ્ચિત લીધું.
'
૧૬૦ પુંડરિક, કું ડરિક.
પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકની નામની રાજધાની હતી. ત્યાં મહાપદ્મ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને પદ્માવતી નામે રાણી હતી, તેનાથી તેને બે પુત્રા થયા. ૧ પુંડરીક, ૨ કુંડરીક. તે સમયે ધર્મધાષ નામના સ્થવીર તે નગરીના નલિનીવન ઉદ્યાનમાં પધાર્યાં. પદ્મરાજા વંદન કરવા આવ્યા. મુનિએ ધમ મેધ આપ્યા. રાજા વૈરાગ્ય પામ્યા અને પુંડરીકને રાજા અને કુંડરીકને યુવરાજ પદે સ્થાપી તે દીક્ષિત થયા. પુનઃ ધાષ સ્થવીર કરતા કરતા તે નગરીમાં પધાર્યાં. પુંડરીક અને કુંડરીક વાંદવા ગયા. ધર્મએાધ સાંભળી પુંડરીક શ્રાવક થયા અને કુંડરીકે દીક્ષા લીધી. નિઃરસ આહાર કરવાથી કુંડરીકને એકવાર શરીરમાં દાહવર થયા. જેથી મહા વેદના થઈ. અનુક્રમે શરીર ક્ષીણ થયું. કેટલેક કાળે ફરીથી સ્થવીર ભગવાન કુંડરીક સાથે તે નગરીમાં પધાર્યાં. પુંડરીક વંદન કરવા આવ્યેા. પેાતાના ભાઈની વ્યાધિમય સ્થિતિ જોવાથી પોતાની દાનશાળામાં ચાગ્ય ઔષધથી ઉપચારા કરવાનું તેણે સ્થવીરને જણાવ્યું. થવીર ભગવાને રજા આપી. કુંડરીક પેાતાના સંસારી ભાઈની દાનશાળામાં ગયા. અનેક પ્રકારની વિશુદ્ધ દવાથી શરીર સારૂં થઈ ગયું. પછી કુંડરીક ભાતભાતના સ્વાદિષ્ટ ભેાજન જમવા લાગ્યા. પરિણામે સંયમમાં સ્થિર ન રહેતાં તે શિથિલાચારી બની ગયા, તેમજ દીક્ષા છેાડીને સંસારમાં પ્રવેશવાના સંકલ્પે કરવા લાગ્યા. એકદા તે પુંડરીકની નગરીના રાજમહેલ પાછળના
Page #247
--------------------------------------------------------------------------
________________
અશોક ઉદ્યાનમાં આવી આર્તધ્યાન ધરતા બેઠા છે, તેની પુંડરિકને ખબર પડી, તેથી તેઓ અંતઃપુર સહિત કુંડરિક પાસે આવ્યા અને બોલ્યા. અહે મહભાગી મુનિ, આપને ધન્ય છે કે આપ દીક્ષા લઈને આત્મકલ્યાણ કરે છે, હું તે અભાગ્યવાન છું, પાપી છું કે મારાથી દીક્ષા લઈ શકાતી નથી. ઉપરના કથનને કુંડરિકે આદર ન આપ્યો અને વિચારમગ્ન દશામાં રહ્યા. પુંડરિકે મનેભાવ જાણવા પુનઃ પ્રશ્ન કર્યો –ત્યારે શું આપ ભેગોની ઈચ્છા રાખે છો? કંડરિકે જવાબ આપ્યો –હા, મારે ભેગેની ઈચ્છા છે.
પુંડરિકે તરત કૌટુંબિક પુરૂષને બોલાવી કુંડરિકને રાજ્યાભિષેક કરાવ્યો અને તેમને રાજ્યાસને બેસાડયા; તે પછી પુંડરિકે પિતાનો પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને સ્વયમેવ દીક્ષા લીધી. અને
જ્યાં સુધી ધર્મઘોષ સ્થવર ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી આહાર નહિ લેવાનો નિયમ કરી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા.
આ તરફ કુંડરિક રાજાને, કામોત્પાદક વસ્તુઓનો આહાર કરવાથી એકદમ તે વસ્તુ પચી નહિ. પરિણામે ઉગ્ર વેદના ઉત્પન્ન થઈ. ખૂબ પીડા પામીને ભયંકર વ્યાધિમાં તે મૃત્યુને શરણ થયે, અને મરીને તે સાતમી નરકમાં ગયો.
પુંડરિક સ્થવર ભગવાનને મળ્યા, વંદન કર્યું, અને તેમની સાથે તપસંયમમાં વિચારવા લાગ્યા. અરસ નિરસ આહાર પુંડરિકને પણ પચ્યો નહિ. તેથી તેના શરીરમાં અતુલ વેદના ઉત્પન્ન થઈ અને શરીર નિર્બળ થવા લાગ્યું. તેથી તેમણે પંચ પરમેષ્ટિનું સ્મરણ કરી, ધર્માચાર્યને વંદન કરી સંખના કરી. પરિણામે કાળને અવસરે કાળ કરીને તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મોક્ષમાં જશે.
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૯
ન્યાય–કુંડરીકની માફક કોઈ સાધુ સાધ્વીજી દીક્ષા લઇને કામ ભેગમાં
મૂઠિત બનશે તે આલોક પરલોકમાં દુઃખી થશે અને કામગમાં પુંડરીકની માફક મૂછિત નહિ બને તો ચારે તીર્થમાં સંસ્કાર સન્માન પામી સંસાર સાગર તરી પાર પામશે.
૧૬૧ પુરુષોત્તમ. દ્વારિકા નગરીમાં સેમ નામે રાજા હતા, તેમને સીતાદેવી -નામે રાણી હતી. તેમનાથી પુરુષોત્તમ નામના ચોથા વાસુદેવને જન્મ થયો. તેઓ મધુ નામના પ્રતિવાસુદેવને મારી ગાદીએ બેઠા અને વાસુદેવ કહેવાયા. અનંતનાથ પ્રભુના સમયમાં ૩૦ લાખ વર્ષનું આયુષ્ય ભેગવી તેઓ મૃત્યુ પામ્યા અને છડી નરકે ગયા.
૧૬ર પુરુષ પુંડરિક,
ચક્રપુરી નામની નગરીમાં મહાશિર રાજાની લક્ષ્મીવતી રાણીના એ પુત્ર હતા. યુવાન વય થતાં તેમણે બલિ નામના પ્રતિવાસુદેવને માર્યો અને ૬ ઠા વાસુદેવ તરીકે નામાંકિત થયા. ૬૫ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી અરનાથ અને મહિલનાથ પ્રભુના આંતરામાં મૃત્યુ પામીને તેઓ છઠી નરકે ગયા.
૧૬૩ પુરુષસિંહ,
એ અશ્વપુર નગરના શિવરાજ નામના રાજાની અમૃતદેવી નામક રાણીના પુત્ર હતા. નિકુંભ નામના પ્રતિવાસુદેવને મારી પાંચમા વાસુદેવ તરીકે તે પ્રસિદ્ધ થયા. ધર્મનાથ પ્રભુના સમયમાં ૧૦ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી, મૃત્યુ પામી તેઓ ૬ ઠી નરકમાં ગયા.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૦
૧૬૪ અળભદ્ર.
શ્રી તેમનાથ પ્રભુના સમયમાં દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણ વાસુદેવના મેટા ભાઈ ખળભદ્ર નામે નવમા બળદેવ હતા. તેમના પિતાનું નામ વસુદેવ, અને માતાનું નામ રાહિણી. કૃષ્ણ અને બળભદ્રને અત્યંત સ્નેહ હતા. (વાસુદેવ અને બળદેવ જેવી પ્રીતિ ખીજા કાઈ ને હાય નહિ ) જ્યારે દ્વારિકા નગરી ખળી, અને કૃષ્ણ તથા ખળદેવ તે અગ્નિ શમાવવા અસમ અન્યા ત્યારે તેઓ પેાતાના માતાપિતાને રથમાં બેસાડી, અશ્વને બદલે પાતે રથને ખેંચી, ત્વરાએ બહાર નીકળતા હતા, તે વખતે નગરીના દરવાજો તૂટી પડવાથી તેમના માતાપિતા ચગદાઈ ને મરણ પામ્યા અને અને ભાઈ એ જલ્દીથી નાસી છૂટી વનમાં આવ્યા. ત્યાં શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું. બળદેવ પોતાના ભાઈના શબ (મૃતક) પર આંસુ સારતા સ્થિરવત્ એસી રહ્યા. તે વખતે તેમને મેધ આપવા દેવતા ત્યાં એક ધાણી ઉભી કરી તેમાં રેતી પીલવા લાગ્યા. આથી બળભદ્રે તેમને કહ્યું કે વૃથા મહેનત કેમ કરેા છે ? શું આ રીતે રેતી પીલવાથી તેલ નીકળે તેમ છે ? ત્યારે તે દેવાએ કહ્યું ભાઈના શબ પર દિવસેાના દિવસે સુધી આંસુ પાડી બેસી રહેવાથી શું તે જીવતા થાય તેમ છે? આથી મળદેવ સમજ્યા અને તેમણે શ્રી કૃષ્ણની અંતઃક્રિયા કરી. ત્યારબાદ બળભદ્ર દીક્ષા લઈ ચાલી નીકળ્યા; સખ્ત તપ કરીને, તેઓ કાળધર્મ પામી પાંચમા બ્રહ્મ દેવલાકમાં દેવ થયા. ત્યાંથી નીકળી તેઓ આવતી ચેાવીસીમાં તીર્થંકર થશે.
આમ
૧૬૫ બ્રાહ્મી અને સુંદરી.
ભગવાન ઋષભદેવને સુમ’ગળા અને સુનંદા નામની ખે સદ્ગુણસંપન્ન રાણીઓ હતી. તેમાંની પહેલી સુમંગળા દેવીએ જે જોડકાંના જન્મ આપ્યા તેના નામ ૧ ભરત અને ૨ બ્રાહ્મી અને
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૧ સુનંદાએ જે જેડકાંને જન્મ આપે તેના નામ ૧ બાહુબળી ર સુંદરી. જ્યારે તેઓ કળા શીખવાની ઉંમરે પહોંચ્યા ત્યારે શ્રી ડષભદેવજીએ બ્રાહ્મીને ૧૮ જાતની લેખનકળા અને સુંદરીને ગણિત વિદ્યા શીખવી.
જ્યારે આદિનાથ પ્રભુએ પહેલ વહેલી ધર્મદેશના આપી, તે વખતે બાર પરિષદ્ પૈકીની મનુષ્યની પરિષદ્દમાં બેઠેલા ભરતરાજાના ૫૦૦ પુત્રો તથા ૭૦૦ પૌત્રોએ વૈરાગ્ય પામી પ્રભુના હાથથી દીક્ષા લીધી. તે વખતે બ્રાહ્મીએ પણ ભરતરાજાની આજ્ઞાથી દીક્ષા અંગીકાર કરી હતી. સુંદરીનું રૂપ અથાગ હતું. તેને પણ દીક્ષા લેવાની ઈચ્છા થઈ તેને બાહુબળીએ અનમેદન આપ્યું, પરંતુ ભરતને લાગ્યું કે જે સુંદરી પણ દીક્ષા લેશે, તો સ્ત્રીરત્ન બનાવે એવી સર્વોત્તમ–સગુણ સંપન્ન કઈ સ્ત્રી નથી, એમ ધારી તેમણે રજા ન આપી. આથી સુંદરી ચિંતા કરવા લાગી. તેણે વિચાર્યું કે ખરેખર, મારું સુંદર સ્વરુપ જ મારા વિચારોને આડે
આવે છે, માટે એ રૂપને નષ્ટ કરવું, જેથી ભરતજી પોતે મને સ્ત્રીરત્ન થવાની ના પાડશે. આવો વિચાર કરી સુંદરીએ તપ કરવાને નિશ્ચય કર્યો.
એ અરસામાં ભરતરાજા છખંડ સાધવા માટે નીકળ્યા; અને તે છ ખંડ સાધતા તેમને સાઠ હજાર વર્ષ વીતી ગયા. આ તકનો લાભ લઈ સુંદરીએ દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને કડા વિગય એ છ વસ્તુઓને ત્યાગ કર્યો, અર્થાત તેણીએ સાઠ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કર્યો. આથી સુંદરીનું સુકોમળ અને સ્વરૂપવાન શરીર કરમાઈ ગયું. તેણી લેહી માંસ વગરના હાડપિંજર જેવી દેખાવા લાગી. ભરત મહારાજા ચક્રવર્તી બની રાજ્યમાં આવ્યા. તે વખતે સુંદરીને શિથિલ બનેલો દેહ જોઈ તેણીની વૈરાગ્ય દશાની તેમને ખબર પડી. આથી ભરતરાજાએ આનંદપૂર્વક સુંદરીને દીક્ષા
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૨ લેવાની પરવાનગી આપી. એવામાં ભ. ઋષભદેવ ત્યાં પધાર્યા. ભરતરાજાએ સુંદરીની દીક્ષામાં અંતરાય આપ્યા બદલ પ્રભુ પાસે પશ્ચાત્તાપ કર્યો. સુંદરીએ ત્યાં દીક્ષા લીધી. સખ્ત તપશ્ચર્યા કરતાં અને ચારિત્રનું વિશુદ્ધ પાલન કરતાં બ્રાહ્મી અને સુંદરીને કૈવલ્યજ્ઞાન થયું. કેટલેક કાળ કૈવલ્યપ્રવજ્યમાં વિચરી, અનેક જીવોનો ઉદ્ધાર કરી તેમણે અષ્ટાપદ પર્વત પર અનશન કર્યું અને તેઓ મોક્ષમાં ગયા.
૧૬૬ બૃહસ્પતિદત્ત. સર્વભદ્ર નામનું નગર હતું, છતશત્રુ નામે રાજા હતા, તેને એક મહેશ્વરદત્ત નામને પુરોહિત હતો. જે ચાર વેદને જાણનારે હતો. આ પુરોહિત, રાજાને રાજ્યની વૃદ્ધિ અર્થે હોમ કરાવતે હતો. આ હોમ શેને હતો ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના જીવતા બાળકને તે હોમ કરાવતો હતો. જીવતા તેઓનું માંસ કાઢી તેના પિંડ બનાવી તે હેમમાં રાજા પાસે હોભાવતો હતો. આઠમ ચૌદશને દિન દરેક વર્ગમાંથી બબ્બે બાળક લઈ આઠ બાળકે, ચોથે મહિને સોળ બાળકો, છઠે મહિને ૩૨, અને વર્ષ પુરૂ થતાં ૬૪. તથા શત્રુભય હોય ત્યારે ૪૩ર બાળકોના પ્રાણ લઈ ઉપદ્રવ શાંતિનો હોમ કરાવતો હતો. આવી રીતે પુષ્કળ પાપ ઉપાજન કરીને મહેશ્વરદત્ત ત્રણ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મરી ગયો . અને પાંચમી નરકમાં ગયો. ત્યાં સત્તર સાગરની સ્થીતિ ભોગવી કૌશાંબી નગરીમાં સોમદત્ત પુરોહિતની સ્ત્રી વસુદત્તાની કુખમાં ઉત્પન્ન થયે. જન્મ થતાં તેનું નામ બૃહસ્પતિદત્ત રાખવામાં આવ્યું. યુવાવસ્થાએ તે પહોંચ્યો ત્યારે કૌશાંબી નગરીના શતાનિક રાજાના કુંવર ઉદાયન સાથે તેને મિત્રાચારી થઈ શતાનિક રાજા કાળક્રમે મૃત્યુ પામ્યા અને ઉદાયનને રાજ્ય મળ્યું. બૃહસ્પતિદત્ત પુરોહિત બન્યો અને ઉદાયનના અંતેઉરમાં જવા આવવા લાગ્યો. પરિણામે
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૩૩
ઉદાયનની સ્ત્રી પદ્માવતી પર તે આશક્ત થયા. એક વાર પદ્માવતી સાથે બૃહસ્પતિદત્તને ભાગ ભાગવતા ઉદાયને જોયા. આથી તે અત્યંત ક્રોધે ભરાયા અને બૃહસ્પતિદત્તને શૂળીએ ચડાવવાના હુકમ ફરમાવ્યા.
"
બૃહસ્પતિદત્તને શૂળી પર ચડાવવામાં આવ્યા. તે ઘણાજ આક્રંદ વિલાપ કરવા લાગ્યા. પણ · કમ કોઈને છેાડતું નથી. ' એ ન્યાયે તે ત્યાં મરણ પામ્યા અને પહેલી નરકમાં ગયા. ત્યાંથી નીકળી, અનંત સંસાર પરિભ્રમણ કરી આખરે તે ક રહિત થશે.
૧૬૭ મહુપુત્રી દેવી.
વારાણસી નગરીમાં ભદ્ર નામે સાવાને સુભદ્રા નામે સ્ત્રી હતી. તે ઘણી જ સુકામળ અને સૌન્દર્યવાન હતી. તેને ત્યાં રિદ્ધિ-સિદ્ધિ પણ ધણી હતી. પરંતુ સુભદ્રાને એક પુત્ર કે પુત્રી ન હતી, તેથી તે રાજ આ ધ્યાન ધરતી હતી. તે સમયે સુત્રતા નામના સાધ્વીજી તેને ત્યાં પધાર્યાં. સુભદ્રા હર્ષ પામી. તેણે સાધ્વીજીને ભાવયુક્ત વંદા કરી નિર્દોષ આહારપાણી વહેારાવ્યાં. ત્યારબાદ સુભદ્રાએ સાધ્વીજીને પૂછ્યું: હું સતીજી, મ્હારે પૂના પાપના ઉદયે એકે પુત્ર પુત્રી નથી. માટે આપની પાસે વિદ્યામંત્ર હોય તે। કૃપા કરી આપે, જેથી મને પુત્ર કે પુત્રીને પ્રસવ થાય. ત્યારે સાધ્વીજીએ જવાબ આપ્યા. હે ભદ્રા, અમે। નિગ્રંથિની છીએ. અમારે આવી વાત સાંભળવી પણ કલ્પે નહિ, તેા પછી તેનેા ઉપાય તેા શી રીતે બતાવી શકાય ? તમે કહેા તા તમને સજ્ઞ પ્રણિત ધમ સભળાવીએ. સુભદ્રાએ ઈચ્છા બતાવી, તેથી સાધ્વીજીએ તેને ધ સંભળાવ્યા, તે ધર્મ પામી અને ખારવ્રતધારી શ્રાવિકા બની.
ધણા કાળ વીતી ગયા, છતાં સુભદ્રાને કઈ પ્રસવ થયા નહિ. એકદા ધર્મ જાગરણ જાગતાં સુભદ્રાને દીક્ષા લેવાના ભાવ થયા.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૪
પતિની આજ્ઞા માગી. પતિએ અનુમતિ પ્રથમ આપી નહિ, પરંતુ સુભદ્રાએ હઠ પકડી. તેને સમજાવી ન શકવાથી છેવટે દીક્ષાની અનુમતિ આપી. સુભદ્રા સુવ્રતા આર્યજી પાસે દીક્ષિત બની અને સંયમમાં વિચારવા લાગી. દીક્ષિત થવા છતાં નાનાં બાળકે પ્રત્યેને તેનો રાગ જરાયે ઓછો ન થયો. તે બાળકમાં મૂછિત બની. અને નગરજનાં જ્યાં જ્યાં બાળકે દેખે, ત્યાં ત્યાં તે રમાડવા લાગી. ઉપાશ્રયમાં બાળકને દેખે તો તેને સ્નેહપૂર્વક રમાડે, કેટલાકના હાથપગ રંગે, કેટલાકના હોઠ રંગે, કેટલાકની આંખમાં કાજળ આંજે, કેટલાકને પોતાની ગોદમાં લઈ સુવાડે, કેટલાંકને ખવડાવે, દૂધ પીવડાવે. આવી રીતે પુત્ર પુત્રીઓમાં આસક્ત બનીને તે આનંદ મેળવવા લાગી. આ વાતની સુવ્રતા આર્યજીને ખબર પડવાથી તેને તેમ ન કરવા કહ્યું અને સાધુ–માર્ગનો પરિચય કરાવી તેને પ્રાયશ્ચિત લેવા કહ્યું, છતાં તેણે માન્યું નહિ. અને પુનઃ તે પ્રમાણે કરવા લાગી; તેથી અન્ય સાધ્વીજીઓએ સુભદ્રા આર્યાનો સત્કાર કર્યો નહિ. સુભદ્રા સ્વછંદી બનીને તેમનાથી જુદી પડી, અને એક અલગ ઉપાશ્રયમાં એકાંત રહેવા લાગી. પરિણામે તે શિથિલાચારી બની ગઈ. આવી રીતે ઘણા વર્ષ સંયમ પાળીને, પંદર દિવસનો સંથારો કરી સુભદ્રા કાળધર્મ પામી અને સુધર્મ દેવલોકમાં “બહુપુત્રી' નામે વિમાનમાં દેવીપણે ઉત્પન્ન થઈ
ભગવાન મહાવીર કહે છે કે તે બહુપુત્રીદેવી ત્યાંથી ચવોને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં એક બ્રાહ્મણને ઘેર, સોમા નામની પુત્રીપણે અવતરશે. આ સામાને રાષ્ટ્રકુંડ નામના એક બ્રાહ્મણ સાથે પરણાવવામાં આવશે. તેની સાથે સોમા ઘણા પ્રકારનાં સુખ ભોગવતી રહેશે. તેની સાથે વિષયસુખ ભોગવતાં ૧૬ વર્ષમાં તે ૩૨ બાળકોને જન્મ આપશે. આ બધા બાળકોની સારસંભાળ રાખતા તે પૂરેપૂરી કંટાળશે, પિતાના જીવતર પર તેને ધિક્કાર છૂટશે અને વંધ્યા સ્ત્રીને તે
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૫
ધન્યવાદ આપશે. એવામાં સુવતા નામના મેઈ સાધ્વીજી પધારશે. બહુપુત્રીદેવી ધર્મ સાંભળી વૈરાગ્ય પામશે અને દીક્ષા લેશે. સખ્ત, તપ, જપ, ધ્યાન ધરી ઘણા વર્ષ સંયમ પાળી એક માસને સંથાર કરશે અને કાળ કરીને શકેંદ્ર દેવના સામાનિક દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ સંયમ લઈને તે મોક્ષમાં જશે.
૧૬૭ ભરત અને બાહુબળ. ભરત અને બાહુબળ એ રૂષભદેવ ભગવાનના પુત્રો હતા. રૂષભદેવ ભગવાન પિતાનું રાજ્ય આ બે પુત્રોને સોંપી, દીક્ષા લઈ ચાલી નીકળ્યા હતા. ભારત અને બાહુબળના બળની આખા જગતમાં જેડી નહિ. રાજ્યાસને આવ્યા પછી ભારત રાજાએ મેટી મેટી લડાઈઓ કરી. મેટા મોટા રાજ્ય જીત્યા અને છ ખંડ જીતીને છેવટે તેઓ ચક્રવર્તી થયા. બાહુબળ પણ ઘણું જબરા હતા. એકવાર ભરત રાજાને વિચાર થયો કે છ ખંડ રાજ્યોને હું જીત્યો. પણ મારા ભાઈ બાહુબળનું બળ વધારે છે માટે તેમને છતું તેજ ખરે કહેવાઉં. એમ ધારી બાહુબળને પોતાની સાથે લડવાનું આમંત્રણ મેકવ્યું. બાહુબળ પણ ભરતથી ગાંજ્યા જાય તેમ ન હતા. તે ભરતને નમે તેવા ન હતા. બંને ભાઈઓ યુદ્ધ કરવા તૈયાર થયા. યુદ્ધમાં અનેક માણસને સંહાર થાય, તે કરતાં બંનેએ સામસામા લડવું એમ ઉચિત ધારીને બંને ભાઈઓ લડવા માટે રણમેદાનમાં ઉતરી પડવા.
- ભરતે પોતાનું ચક્ર સણણણણ કરતું બાહુબળ પર છોડયું; પણ એકજ ઉદરથી ઉત્પન્ન થયેલા ભાઈ પર તેચક્ર કંઈ પણ અસર કરી શકે નહિ, તેવો નિયમ હોવાથી ભારતનું તે ચક્ર બાહુબળના શરીરની આસપાસ ફરીને પાછું ભારત પાસે આવી ગયું. આથી બાહુબળજીને ઘણે કોધ ચડ્યો. તેમણે ભારતને મારવા માટે પોતાની વજ સમાન મુઠી ઉપાડી. ત્યાં જ બાહુબળને લાગ્યું કે માત્ર રાજ્ય
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૬
લેભને ખાતર ભાઈને મુષ્ટિ મારવી ઠીક નહિ, ભલે ભારત રાજ્ય ભગવે. મહારે રાજ્ય જોઈતું નથી. ત્યારે શું આ ઉપાડેલી મુષ્ટિ વીર પુરૂષો પાછી મૂકે ખરા? એ પણ કાયરતાની નિશાની છે, તેમ ધારી તરત જ તે મુઠી વડે બાહુબળજીએ પિતાના માથાના કેશને લોચ કર્યો અને દીક્ષા લઈ ચાલી નીકળ્યા. તેમને રૂષભદેવ ભગવાનને વંદન કરવા જવાની ઈચ્છા થઈ. પણ તેમને વિચાર થયો કે રૂષભદેવ ભગવાન પાસે મારા નાના ભાઈઓએ દીક્ષા લીધી છે. અને નિયમ મુજબ મારે તેમને વંદન કરવું પડશે. હું તે માટે છું અને તેઓ નાના છે. તે હું તેમને શા માટે વંદન કરૂં? માટે ખૂબ તપશ્ચર્યા કરી તેમના પહેલા કેવળજ્ઞાન પામું. એવું અભિમાન બાહુબળજીને આવ્યું. આથી તેઓ ઘોર તપ કરવા વનમાં ગયા.
નહિ ખાવું, નહિ પીવું, ઉંચા હાથ, ગધ્યાનની દશામાં. આવી રીતે કરતાં બાર બાર મહિના થઈ ગયાં. શરીર દુર્બળ બની ગયું. પક્ષીઓએ તેમના માથા પર માળા ઘાલ્યા છે, હાડકાંઓ ખાલી ખોખાં જેવા થઈ ગયાં છે, અને ખૂબ ઉગ્ર તપસ્યા થઈ છે, છતાં બાહુબળને કેવળજ્ઞાન થતું નથી.
રૂષભદેવ ભગવાને વાત જાણે. બાહુબળ માનના હોદ્દા પર ચળ્યા છે, તેથી તેમને જ્ઞાન થતું નથી. તેમ ધારી પ્રભુએ ભરત અને બાહુબળીના બહેન, બ્રાહ્મી અને સુંદરી જેઓ દીક્ષિત બની સાધ્વીજીઓ થયા હતા, તેમને બાહુબળ પાસે ઉપદેશ કરવા મોકલ્યા. આ બે મહાન સતીઓએ આવી બાહુબળજીને વંદન કરી કહ્યું –
વીરા મોરા, ગજથકી ઉતરે, ગજથકી કેવળ (જ્ઞાન) ન હોય.' વીરા મોરા, ગજથકી ઉતરે. એટલું કહી બંને સાધ્વીજીએ ચાલી ગઈ. બાહુબળ આ સાંભળી ચમક્યા. વિચાર કર્યો કે હું તે હાથી ઉપર ચડયો નથી અને નીચે જમીન પર તપશ્ચર્યા કરું છું. છતાં આ સાધ્વીઓ આમ કેમ બોલ્યા. સાધ્વીજી જુઠું બોલે નહિ. એમ ધારી વિચાર કરતાં જણાયું કે હા, ખરેખર હું ભાન રૂપી હાથી
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૭
ઉપર ચડ્યો છું, નાના ભાઇને વંદન ન કરવું એ માન છે. માટે બરાબર છે. માન એજ મને નુકશાન કરે છે. એમ કહી બાહુબળજીએ ન્હાના ભાઈઓને વાંદવા જવા માટે જેવો પગ ઉપાડ્યો કે તરતજ તેમને કેવલ્યજ્ઞાન ઉત્પન્ન થયું.
હવે ભરતજી રાજ્યસન પર રહીને બહુજ ન્યાય અને નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. તેમનું રાજ્ય રામ રાજ્ય જેવું વખણાય છે. પ્રજા પણ સુખી છે. એકવાર ભરતરાજા સુંદર વસ્ત્રાલંકારે પહેરી પિતાનું રૂપ જેવા અરીસાભૂવનમાં જાય છે. અરીસામાં પિતાનું રૂપ ધારી ધારીને જુવે છે અને પોતાના રૂપની પ્રશંસા કરે છે, ગુણની પ્રશંસા કરે છે, અધિકારની પ્રશંસા કરે છે, તેવામાં તેમની નજર આંગળી તરફ ગઈ, આંગળીમાં વીંટી પહેરવી ભૂલી ગયા છે. તેથી તેઓ વિચારવા લાગ્યા કે વીંટી વિના આ આંગળી કેવી ખરાબ લાગે છે? ત્યારે શું આ અલંકારેથી જ હું શોભાયમાન લાગું છું ? અલંકારો ન હોય તે શું હું ખરાબ લાગું ? જેવા તો દે. એમ ધારી તેમણે મુગટ, કુંડળ, હાર વગેરે એક પછી એક અલંકાર ઉતારી નાખ્યા. પછી શરીર સામે જોઈ તેઓ વિચારવા લાગ્યા. આ શરીર, આ રૂપ, કેટલો ફેર? ત્યારે શું બાહ્ય વસ્તુમાંજ હું લોભાયો ? બહારના સુખમાંજ હું મોહ્યો ? ત્યારે ખરૂં સુખ કયું ? આત્માનું સુખ કયું ? વિચાર કરતાં જણાયું કે જ્ઞાન દર્શન અને ચારિત્ર એ જ આત્માનું ખરું સુખ છે. આ લક્ષ્મી, આ રાજવૈભવ, બધી ઉપાધિ માત્ર છે, તેને ત્યાગ શા માટે ન કરે ? અને ખરૂં અક્ષય સુખ કેમ ન મેળવવું? એમ વિચારતાં યોગદશામાં ભરતજી ચડ્યા અને ત્યાં જ આરીસાભૂવનમાં તેમને કેવળજ્ઞાન થયું.
ધન્ય છે, ભરત અને બાહુબળ સમા ભડવીર મહાપુરુષને હેમને આપણું વંદન હો !
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૩.
૧૬૯ ભૃગુપુરાહિત
તે ઈચ્છુકાર રાજાને પુરાહિત હતા. તે નિલનીગુક્ષ્મ વિમાનમાંથી ચ્યવી અહિં ઉત્પન્ન થયા હતા. તેને જશા નામની પત્ની હતી. તેનાથી તેમને બે પુત્રો થયા. વેદાદિ શાસ્ત્રમાં પારંગત થયા પછી, અને પુત્રો દીક્ષા લેવા તત્પર થયા. તેમના ઉપદેશથી ભૃગુ પુરાહિતને પણ વૈરાગ્ય થયા અને તેણે દીક્ષા લીધી. દીક્ષા લઈ ખૂબ તપશ્ચર્યા અને સંયમની આરાધનાને અંતે તેઓ કૈવલ્યજ્ઞાન પામી મેાક્ષમાં ગયા.
૧૭૦ ભદ્ર અળદેવ
દ્વારિકા નગરીમાં સુભદ્ર નામના રાજા હતા. તેમને સુપ્રભા નામની રાણી હતી. તેનાથી ભદ્ર નામના ત્રીજા બળદેવ થયા. તે સ્વયંભૂ નામના વાસુદેવના ભાઈ હતા. તેઓ દીક્ષા લઈ, ૬૫ લાખ વર્ષોંનું આયુષ્ય ભાગવી, વિમળનાથ પ્રભુના સમયમાં મેક્ષે ગયા. ૧૭૧ ભાજ વિષ્ણુ-અંધક વિષ્ણુ
મથુરા નગરીમાં હિરવંશ કુળમાં સેર અને વીર નામના ખે ભાઈ એ હતા. જેમાં સેરિએ સેારિયપુર (શૌરિપુર. ) અને વીરે સેાવીર નામનું નગર વસાવ્યું હતું. તે સેારિરાજાને અધક વિશ્વ નામે પુત્ર હતા, એ અંધક વિશ્વને ભદ્રા નામની રાણી હતી. તેનાથી તેમને સમુદ્રવિજય વગેરે ૧૦ પુત્રા તથા કુંતી અને માદ્રી એમ બે પુત્રી જન્મી હતી. જ્યારે વીર રાજાને ભાજવિશ્વ નામે પુત્ર હતા. તે ભેાજવિષ્ણુને ઉગ્રસેન, દેવક વગેરે પુત્રા થયા હતા. આખરે એજવિષ્ણુએ પેાતાનું રાજ્ય ઉગ્રસેનને સોંપી દીક્ષા લીધી હતી.
૧૭૨ મધવ ચક્રવર્તી
શ્રાવસ્તિ નગરીમાં સમુદ્રવિજય નામે રાજા હતા. તેમને ભદ્રા નામની સુશીલ રાણી હતી.એક રાત્રે રાણીએ ૧૪ સ્વપ્ન નિહાળ્યાં.
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૯
સ્વપ્ન પાઠકોએ રાણીને મહાભાગ્યશાળી પુત્રરત્ન સાંપડશે એવું સ્વપ્નનું કુળ કહ્યું. રાણીએ મધવ નામના ત્રીજા ચક્રવર્તીને જન્મ આપ્યા. યુવાવસ્થા પામતાં મધને છપ્પડ સાધ્યા. ત્યારબાદ સચમ અંગીકાર કર્યાં. પાંચ લાખ વર્ષોંનું આયુષ્ય ભાગવી તે મેાક્ષમાં ગયા. ૧૭૩ મિરચ
તેઓ ઋષભદેવ પ્રભુના જ્યેષ્ઠ પુત્ર ભરતરાજાના કુંવર હતા. તેમણે ઋષભદેવ પાસે દીક્ષા લીધી હતી; પરન્તુ પાછળથી ઉનાળામાં તૃષાને પરિષહ પડયો, તે સહન ન થઈ શકવાથી તેમણે જૈનમુનિને વેશ છેડીને ત્રિદંડી તાપસના વેશ ધારણ કર્યાં. છતાં તેઓ જૈનધમના સિદ્ધાન્તાના જ ઉપદેશ આપતા; અને સંસારથી કંટાઘેલાને ભ. ઋષભદેવ પાસે માકલતા. એક વખત મિરરચનું શરીર નરમ પડયું. ચાકરી કરનાર તેમને કાઈ શિષ્ય ન હોવાથી, શિષ્ય કરવાની લાલચ થઈ. તે વખતે તેમણે ત્યાગ લેનાર કોઈ એક ગૃહસ્થને કહ્યું કે મારી પાસેજ ધર્મનાં સાચાં તત્ત્વા છે, એમ કહી રિચિએ મૃષા ખેાલી પેાતાના સંસાર વધાર્યાં.
કોઈ એક પ્રસંગે ભ. ઋષભદેવ દેશના આપતા હતા. દેશના પૂરી થયા પછી ભરત મહારાજાએ પ્રભુને પૂછ્યું. ભગવાન, આ પિરષદ્માં કાઈ આપના જેવા મહાસમ, મહાભાગ્યશાળી પુરૂષ છે ? પ્રભુ ખાલ્યાઃ– હા, તમારા રિચ નામના કુમાર, જે હાલ ત્રિદડી વેશમાં વિચરે છે તે આ ચાવીસીમાં છેલ્લા તીર્થંકર થશે. વળી તેજ મરિચિ ‘ ત્રિપૃષ્ટ ’ નામના પહેલા વાસુદેવ થશે, તેમજ એજ મરીચિ મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તી થશે. આ સાંભળી ભરત રિચિ પાસે આવ્યા અને વંદન કરીને મેલ્યાઃ હે મહાભાગ્યવાન, તમે વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થંકર થા. માટે તમને વંદન કરું છું. આ સાંભળી મિરરચના આનંદને પાર રહ્યો નહિ. તે સાથે તેએ અભિમાન રૂપી મદ હસ્તિએ ચડા અને નાચતા, કુદતા ખેાલ્યાઃ–અહા, મારૂં કુળ કેવું શ્રેષ્ટ છે! મારા
""
Page #259
--------------------------------------------------------------------------
________________
દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી, અને હું પ્રથમ વાસુદેવ; તેમજ ચક્રવર્તી અને તીર્થંકર થઈશ! આ અભિમાનને લીધે મરિચિએ ત્યાંજ નીચ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું. તેમણે ઘણું ભવો કર્યો અને નીચ ગાત્ર કર્મનું ફળ તેમણે મહાવીરના ભાવમાં ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થઈને ભગવ્યું. મરિચિ તે પછી કાળધર્મ પામીને પાંચમા બ્રહ્મદેવલોકમાં ગયા.
૧૭૪ મરદેવી માતા અધ્યા નગરીમાં ત્રીજા આરાના યુગલ યુગમાં નાભિરાજા અને ભરૂદેવી એકી સાથે (જેડલે) જન્મ્યા હતા. નિયમ મુજબ બંનેએ વિવાહ કર્યો. તેમને એક યુગલ અવતર્યું, તે ઋષભદેવ અને સુમંગલાના નામથી પ્રસિદ્ધ થયું. ભ. ઋષભદેવે દીક્ષા લીધી, ત્યારથી ભરૂદેવી પુત્રમોહને લીધે ઘણું શોકમાં રહેતા; ને વારંવાર ભરતને ભગવાનની સારસંભાળ રાખવાનું સૂચન કરતા. જ્યારે પ્રભુને અધ્યામાં કૈવલ્યજ્ઞાન થયું ત્યારે મરૂદેવી માતાને હાથી પર બેસાડી ભરત મહારાજા પ્રભુની સુખસાહ્યબી બતાવવા લઈ ગયા. ત્યાં સમવસરણની અપૂર્વ રચના જોઈ સંસારની અસારતાનું મરૂદેવીને ભાન થયું. તેઓ ભાવનાના પ્રવાહમાં વન્યા, અનુક્રમે ક્ષપક શ્રેણિમાં પ્રવેશતાં હાથી પરજ તેમને કૈવલ્યજ્ઞાન થયું; અને તેઓ મેક્ષમાં ગયા.
૧૭૫ મલ્લીનાથ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિતશોકા નામની રાજ્યધાની હતી. તેમાં બળ રાજા રાજ્ય કરતો હતો, તેને ધારિણું પ્રમુખ એક હજાર રાણુઓ હતી. ધારિણી દેવીને મહાબળ નામને કુમાર હતા. તેને રૂપ, સૌન્દર્યવાન પાંચ રાજ્યકન્યાઓ પરણાવવામાં આવી હતી. તેમની સાથે મહાબળ મનુષ્યના કામગ સંબંધીનું સુખ ભોગવતો રહેતો હતો. એકદા ધર્મઘોષ નામના સ્થવીર તે નગરીના ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ વંદન કરવા ગઈ. બળરાજા પણ વંદન કરવા આવ્યો. મુનિની દેશનાથી રાજા વૈરાગ્ય પામ્યા અને મહાબળને રાજ્ય સોંપી દીક્ષા લઈ ચાલી નીકળ્યો.
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૧ આ મહાબળકુમારને છ બાળમિત્રો હતા, જે સઘળા સાથે જન્મેલા અને વૃદ્ધિ પામેલા હતા. તેમજ તે સાતે જણાએ સાથે દીક્ષા લેવાનો નિરધાર કર્યો હતો. તે સમયે ઈદ્રકુંભ ઉદ્યાનમાં ધર્મઘોષ નામના સ્થવીર પધાર્યા. મહાબળ વંદન કરવા ગયે. મુનિના ઉપદેશથી તે બોધ પામ્યો અને પિતાના છ બાળમિત્રોને પૂછી દીક્ષા લેવાનું ધર્મઘોષ મુનિને કહીને તે સ્વસ્થાનકે ગયે.
ત્યારબાદ તે પોતાના છ મિત્રો પાસે આવ્યો અને સર્વ વાત નિવેદન કરી. છ મિત્રો પણ દીક્ષા લેવા તૈયાર થયા. મહાબળે પિતાના પુત્રને રાજ્ય સોંપી છ જણની સાથે ધર્મદેષ મુનિ પાસે દીક્ષા લીધી અને તપ સંયમમાં વિચારવા લાગ્યા.
એક વખતે આ સાતે જણાએ મળીને એવો નિશ્ચય કર્યો કે આપણે બધાએ સરખી જ તપશ્ચર્યા કરવી. બધા કબુલ થયા અને ઉપરા ઉપરી ઉપવાસ, છઠ, અઠમ આદિ નાની મ્હોટી તપશ્ચર્યા કરવા માંડી. મહાબળે વિચાર કર્યો કે હું બધાથી વધારે તપશ્ચર્યા કરૂં. એમ ધારી
જ્યારે પેલા છ જણ એક ઉપવાસ કરે ત્યારે મહાબળ બે ઉપવાસ કરે, પેલા બે ઉપવાસ કરે ત્યારે મહાબળ ત્રણ ઉપવાસ કરે. એમ દરેક વખતે એકેક ઉપવાસની મહાબળ વધારે તપશ્ચર્યા કરે. આ પ્રમાણે પેલાથી છાની અને ભાયા કપટપણે ઘણું વર્ષો સુધી તપશ્ચર્યા કરી. આ માયા કપટના પરિણામને બંધ પડે અને મહાબળ મુનિએ સ્ત્રીનામ કર્મ ઉપાર્જન કર્યું. અભુત તપશ્ચર્યા અને વીસ સ્થાનકના સેવન વડે મહાબળે તીર્થકર ગોત્ર બાંધ્યું. અનુક્રમે સાતે જણું કાળ ધર્મને પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી પેલા છ મિત્રો ભરતક્ષેત્રના જુદા જુદા નગરમાં રાજ્યકુમારેપણે ઉત્પન્ન થયા, અને મહાબળ કુમાર ત્યાંથી એવી મિથિલાનગરીમાં કુંભરાજાની પ્રભાવતી રાણુની કુક્ષિએ પુત્રીપણે ઉત્પન્ન થયા. પિતે તીર્થકર થશે, તેથી છપ્પન કુમારીકાઓએ અને ૬૪ ઈદ્રોએ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૨
આવી મહીકુ ંવરીને જન્મ મહાત્સવ કર્યાં. પ્રભાવતી દેવીને ગર્ભમાં પુષ્પની શૈય્યામાં ખેસવાના દોહદ ઉત્પન્ન થયા હતા અને જે વાણુવ્યંતર દેવાએ પૂર્ણ કર્યાં હતા. તેથી તેનુ નામ મહીકુંવરી પાડવામાં આવ્યું. મહી વરીનું રૂપ, સાંદય માં, લાવણ્યમાં અપ્સરા અને ઉર્વશીને ભૂલાવે તેવું સુમનેાહર કાંતિવાળુ અને અનુપમ દૈદિપ્યમાન હતું. સમસ્ત ભરતક્ષેત્રમાં તેનાં રૂપની હરીકાઈ કરી શકે તેવું કાઈ જ ન હતું. અનુક્રમે મલ્લીવરી અનેક ધાવમાતાઓના લાલનપાલન વડે વૃદ્દિગંત થવા લાગી. તીર્થંકરાને જન્મથીજ અવિધજ્ઞાન હોય છે. તેથી તેણે પૂર્વભવના છએ બાળમિત્રોને જુદા જુદા રાજ્યામાં જન્મેલા જોયા. અને તે સને બુઝાવવાને માટે તેણીએ નિશ્ચય કર્યાં.
મહી વરીએ અશેા વનમાં એક મેાહનધર બંધાવ્યું, તેમાં અનેક થાંભલા ઉભા કરાવ્યા, તેની અંદર મધ્યમાં એક ગુપ્તચર કરાવ્યું, તેને કરતી છ જાળી બનાવવામાં આવી. વચ્ચે એક મણિપીઠિકા અથવા ચબુતરા ઉભા કરવામાં આવ્યું. અને એક કુશળ ચિત્રકાર પાસે પેાતાના સ્વરૂપ જેવી સુંદર અને લાવણ્યવાળી એક સુવર્ણની પ્રતિમા કરાવીને તે મણિપીઠિકા પર ઉભી રાખી. તેના મસ્તક પર એક છિદ્રવાળું દ્વાર બનાવ્યું. અને મલ્લીવરી તે ઉઘાડીને તેમાં રાજ અન્ન વગેરે નાખવા લાગી. દરરાજ આહાર નાખવાથી તેની અંદર મરેલા સ` અથવા મૃત ગાય અથવા મરેલા માણસનું શરીર સડી જાય અને જે દુર્ગંધ છૂટે તેવી દુર્ગંધ ઉત્પન્ન થઈ.
મહી વરીના રૂપસૌંદની પ્રશંસા આખા દેશમાં પહોંચી ગઈ હતી. પેલા છ બાળમિત્રા, જે કાળાન્તરે રાજ્યાસન પર આવ્યા હતા; તેમનાં સાંભળવામાં પણ મહીકુંવરીના સાંયની વાત આવી હતી. તેથી તેઓને મહીકુવરીને પરણવાના ભાવ ઉત્પન્ન થયા હતા. તેમણે પેાતાના દૂતાને ભરાજા પાસે મહીકુંવરીનું માગુ કરવા મેાકલ્યા. કુંભરાજાને દૂતાએ જ્યારે આ વાત કરી ત્યારે કુંભરાજા
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪૩ ઘણે જ ગુસ્સે થયો અને તેને તેણે કાઢી મૂક્યા. પરિણામે છએ રાજાએ સંધી કરીને પિતાનું લશ્કર લઈ કુંભરાજા પર ચડી આવ્યા અને નગરીને ઘેરો ઘાલ્યો. કુંભરાજા લડે, પરંતુ છ જણાના એકત્ર સૈન્ય સામે તે ફાવી શક્યો નહિ, તેથી તે મહેલમાં પેસી શેક કરવા લાગ્યો.
મલીકુંવરીએ વાત જાણી તેથી તેણે પિતા પાસે જઈ શક ન કરવાનું કહ્યું અને જણાવ્યું કે પિતાજી, તમે દૂત મોકલી તે છએ રાજાઓને જણાવો કે હું તમને મલ્લીકુંવરી આપીશ. અને તેઓને મિથિલા નગરીમાં પ્રવેશ કરાવી જે ગુપ્ત ઘર બનાવ્યું છે તેમાં રાખો. રાજાએ તે પ્રમાણે કર્યું. જ્યારે પેલા છ રાજાઓને ગુuઘરમાં લઈ જવામાં આવ્યા ત્યારે ઢાંકણવાળી જે પ્રતિમા બનાવેલી તે દેખીને બધા મૂછિત થઈ ગયા, સાક્ષાત ભલ્લીકુંવરી માનીને તેના પ્રત્યે તેઓ અનિમેષ નજરે જોઈ જ રહ્યા.
ત્યારબાદ મલીકુંવરીએ પાછળથી તે પ્રતિમા પાસે આવીને તેનું ઢાંકણું ખોલી નાખ્યું, કે તરત જ તેમાંથી પારાવાર દુર્ગધ છૂટી, તે સહન ન થઈ શકવાથી છ રાજાઓ નાક આડું કપડું રાખીને પાછળ ફરીને ઉભા રહ્યા, ત્યારે મલ્લીકુંવરીએ કહ્યું. હે રાજાઓ, તમે શા માટે નાક આડું વસ્ત્ર રાખે છે? રાજાએ કહ્યું કે આ દુર્ગધથી અમારાથી રહેવાતું નથી. મલીકુંવરીએ કહ્યું. આ સુવર્ણ પ્રતિમા છે. તેમાં હું હમેશાં એકેક પિંડ (કોળીયો) ખોરાકનો નાખતી. તેનાથી આટલી તીવ્ર દુર્ગધ થઈ તે વમન, પિત્ત, શુક્ર, રુધિર, ખરાબ ઉશ્વાસ નિઃશ્વાસ, મૂત્ર, વિષ્ટાથી ભરેલાં આ ઉદારીક શરીરમાં કેટલી દુર્ગધ હશે ? વિચાર કરે, હે રાજન, વિચાર કરે; અને તમે મનુષ્યના કામગમાં આશક્ત ન બનો. આથી ત્રીજા ભવમાં આપણે મહાબળ પ્રમુખ સાત મિત્રો હતા, સાથે જન્મેલાં, સાથે જ દીક્ષા લીધી હતી. અને સરખો જ તપ કરતા હતા. પણ હું તમારાથી કપટભાવે એકેક
Page #263
--------------------------------------------------------------------------
________________
૪૪
ઉપવાસ વધારે કરતી હતી. તે કપટના પિરણામે હું સ્ત્રીપણે ઉત્પન્ન થઈ છું, અને તમે રાજ્યકુમારાપણે ઉત્પન્ન થયા છે. જયંત વિમાનમાં આપણે એવા સંકલ્પ કર્યો હતા કે મૃત્યુલાકમાં ગયા પછી જે પ્રથમ સમજે તેણે ખીજાને પ્રતિધ આપવા અને દરેકે દીક્ષા લેવી. તે શું તમે ભૂલી ગયા? તમે પૂર્વભવ યાદ કરેા. તે સાંભળી સધળા રાજાએ વિચારમાં પડયા અને શુકલ ધ્યાનથી ઉપયાગ મૂકતાં તેઓને જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું. તરતજ ગર્ભાધરના દ્વારા ખાલવામાં આવ્યા. છએ જણાએ મહીકુંવરી પાસે આવ્યા. મહીકુંવરીએ કહ્યું કે હું સંસાર ભયથી ઉદ્વેગ પામી છું અને દીક્ષા લેવા ચાહું છુ. મેલેાઃતમારી શી ઈચ્છા છે? બધાએ દીક્ષા લેવાનું વચન આપ્યું. તે રાજ્યમાં જઈ પોતાના પુત્રાને રાજ્ય સોંપી દોક્ષા લેવાનું કહીને ગયા.
લોકુંવરી દીક્ષા લેવા તત્પર થઈ. વરસીદાન આપવું શરૂ કર્યું. દેવતાનું આસન ચળ્યું, લોકાન્તિક દેવા આવ્યા. ધમમાગ પ્રવર્તાવવાની ઉદ્માષણા કરી. માતાપિતાએ દીક્ષાની રજા આપી. સેાનારૂપાના કળશે। બનાવરાવી મલ્લી તીર્થંકરના અભિષેક કરાવ્યા, ઈંદ્રોએ દીક્ષા મહોત્સવ ઉજવ્યા. સહસ્ત્રવન ઉદ્યાનમાં અશાકવૃક્ષ પાસે આવીને મહીપ્રભુએ સ્વયંમેવ પંચમુષ્ટિ લાચ કર્યાં, અને તેએ પ્રવર્જિત થયા. છએ રાજાએ તથા કુંભરાજા મલ્લી પ્રભુનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા. કુંભરાજા શ્રાવક થયા. છએ રાજાઓએ દીક્ષા લીધી. મહીપ્રભુને દીક્ષા લીધા બાદ તરતજ મન:પર્યવ જ્ઞાન સન્ન થયું. સખ્ત તપ જપ કરી, ચાપન હુન્નર વ સુધી સંયમ પાળી, તેઓ કેવળજ્ઞાન, કેવળ દર્શનને પામ્યા. અને એક હજાર વર્ષ સુધી કેવળ પ્રવêમાં રહી, અવ્યાબાધ એવી મેાક્ષગતિને પ્રાપ્ત થયા. મલ્લીનાથ પ્રભુના સંધ પિરવારમાં ૪૦ હજાર સાધુઓ, ૫૫ હજાર સાધ્વી, ૧૮૩ હજાર શ્રાવકા અને ૩૭૦ હજાર શ્રાવિકાઓ હતા.
સારમહાન તપશ્ચર્યા અને સચમને સેવતા છતાં, માયાથી તીર્થંકર
Page #264
--------------------------------------------------------------------------
________________
૪૫
જેવાને પણ સ્ત્રીપણું પ્રાપ્ત થયું અને જેનાગમમાં એક અછેટું ગણુયું. માટે માયાથી વિરક્ત બનશને આ વાર્તા સૌ કોઈને બેધ આપે છે.
૧૭૬ મહાપ. ગજપુર નગરમાં પદ્મોત્તર નામે રાજા હતા. તેમને જવાલા નામની રાણી હતી. તેમને બે પુત્રો થયા. ૧ વિષ્ણકુમાર, ૨ મહાપદ્મ. વિંષ્ણકુમારે પિતાની હયાતિમાં જ દીક્ષા લીધી હતી. જ્યારે મહાપદ્મ મહા સમર્થ હાઈ નવમા ચક્રવર્તી થયા. પિતાએ પણ દીક્ષા લેવાથી તેઓએ રાજ્યાસને આવી છખંડની સાધના કરી. તેમને નમુચી નામે એક પ્રધાન હતા. તે જૈન ધર્મને દ્વેષી હતો. એકવાર તે પ્રધાન થયા પહેલાં ધર્મ નામના રાજાની યવંતી નામક નગરીમાં સુવત નામના આચાર્ય સાથે ધર્મચર્ચા કરવા ગયો હતો, ત્યાં તે પરાજય પામે, તેથી તેણે રાત્રિને વખતે તે મુનિને સંહાર કરવાનો વિચાર કર્યો, પરંતુ શાસનદેવના પ્રભાવે તે તે સ્થળે થંભી ગયો. સવાર થતાં લેકેએ તેને તિરસ્કાર કર્યો; રાજાએ ત્યાંથી તેને કાઢી મૂકે; આગળ જતાં તે મહાપ ચક્રવર્તીને પ્રધાન થયા. અહિં તેણે યમદુર્ગ નગરના બળસિંહ નામક માંડલિક રાજાનું બંડ સમાવ્યું, તેથી પ્રસન્ન થઈને ચક્રવર્તીએ તેને ઈનામ માગવાનું કહ્યું. તે ઈનામ પ્રસંગે માગી લેવાનું પ્રધાને જણાવ્યું. એ અરસામાં પેલા સુવતાચાર્ય તે નગરમાં પધાર્યા એટલે પેલું વચન યાદ કરી પ્રધાને પોતાને માત્ર છ દિવસનું રાજ્ય આપવાનું ચક્રવર્તીને કહ્યું. મહાપમે તે કબુલ કર્યું. પ્રધાને એક માટે યજ્ઞ આરંભ્યો, તે વખતે તેણે સુવ્રતાચાર્ય પાસે ભેટ માગ્યું; પણ જેન મુનિ પાસે શું હોય ? એટલે પ્રધાને તેમને પોતાના રાજ્યની હદ છોડી જવાનું કહ્યું. આ વખતે ચક્રવર્તીના ભાઈ વિષ્ણુકુમાર, જેઓ સાધુ થયા હતા તેઓ ત્યાં હતા, તેમણે પિતાની લબ્ધિ વડે નમુચી પ્રધાનને જમીનમાં દાટી દીધો. પાછળથી તેનું
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૬ પ્રાયશ્ચિત લઈ કૈવલ્યજ્ઞાન પામી તેઓ મેક્ષમાં ગયા. મહાપદમે ત્યારબાદ દીક્ષા લીધી અને સન્ત તપશ્ચર્યા શરૂ કરી. છેવટે ૩૦ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મહાપ કૈવલ્યજ્ઞાન પામી મેક્ષમાં ગયા.
૧૭૭ પ્રભુ મહાવીર મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાની રાણું ત્રિશલાદેવીની કુક્ષિ શ્રી મહાવીર પ્રભુ આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ચિત્ર શુદિ તેરસે જન્મ્યા હતા. મહાવીર પ્રભુનો જન્મ થવાથી રાજ્યમાં અગણિત ધન ધાન્યની વૃદ્ધિ થઈ તેથી તેમનું નામ વર્ષ માનકુમાર પાડવામાં આવ્યું. પ્રભુ મહાવીરના જીવે ઋષભદેવ ભગવાનના વખતમાં ભરતપુત્ર મરિચીના ભાવમાં પિતે વાસુદેવ, ચક્રવર્તી તથા તીર્થંકર થશે, તેનું અભિમાન કર્યું હતું, તેથી તેઓ બ્રાહ્મણકુંડગ્રામમાં રૂષભદત્ત બ્રાહ્મણને ત્યાં તેની દેવાનંદા બ્રાહ્મણના ગર્ભમાં ઉત્પન્ન થયા હતા. પરંતુ તીર્થકરો કદાપિ ભિક્ષુક કુળમાં જન્મ પામે નહિ, તેથી હરિણગમેલી દેવે પ્રભુ મહાવીરના જીવનું ૮૩મી રાત્રિએ દેવાનંદાની કુક્ષિમાંથી સાહરણ કર્યું, અને તે ગર્ભ ત્રિશલાદેવીની કુક્ષિમાં મૂકો, અને ત્યાં પ્રભુ મહાવીરને જન્મ થયો. (આમ ગર્ભ ઉલટાવવામાં પણ હરિણગમેલી દેવને હેતુ હતો. માત્ર અન્યાય જ ન હતો. કારણ કે પૂર્વે દેવાનંદા અને ત્રિશલા બંને દેરાણી જેઠાણુ હતા અને દેવાનંદાએ પોતાની દેરાણી ત્રિશલાને રત્નનો કરંડીચો છાને માને ચેરી લીધે હતે. ત્રિશલાના જીવે તે વખતે ઘણું કહ્યું, છતાં દેવાનંદાએ તે રત્નને કરંડીચો પાછો આપ્યો નહિ; પણ પચાવી પાડે.તે નિકચિત કર્મનો આ વખતે ઉદય આવવાથી દેવાનંદાનો રત્ન સમાન પ્રભુ મહાવીરનો જીવ દેવે સાહરણ કર્યો.) ગર્ભમાં ત્રિશલા માતાને દુઃખ
* તીર્થકરો હમેશાં ક્ષત્રિયકુળમાં જ જમે છે. શાસ્ત્રકારોએ બ્રાહ્મણકુળને ભિક્ષુકકુળ ગણ ભ. મહાવીરના સંબંધમાં અનંતકાળે આ અરૂ (આશ્ચર્ય) થયું માન્યું છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪૭
થાય તેથી પ્રભુએ એકવાર હલનચલન બંધ રાખ્યું, પરિણામે ત્રિશલાને ગર્ભની ફીકર થઈ કે ગર્ભ જીવતો હશે કે નહિ; તેથી માતાના સંતોષની ખાતર પ્રભુ મહાવીરે ગર્ભમાં હલનચલનની ક્રિયા કરી. આમ ગર્ભમાંથી જ પ્રભુએ માતા પરનો અપૂર્વ પ્રેમ બતાવવા માંડ્યા. જન્મ થયા બાદ તેમણે પોતાની ટચલી આંગળી વડે મેરુ પર્વતને ડગાવ્યો; આ પરાક્રમ જોઈને દેવોએ વર્ધમાનકુમારનું નામ “મહાવીર' પાડયું.
ત્રીશ વર્ષ સુધી મહાવીર ગૃહસ્થાવાસમાં રહ્યા. યશોદા નામની સ્ત્રીથી તેમને પ્રિયદર્શના નામે એક પુત્રી થઈ ગૃહસ્થાવાસ છતાં તેમનું જીવન તો સદાય સાધુ જીવન જેવું જ હતું. સર્વ કર્મથી મુક્ત થવા તેમણે માતાપિતાની આજ્ઞા માગી; પરંતુ પુત્ર પરનો અતુલ પ્રેમ, તેથી માતા પિતાએ રજા ન આપી, એટલે તેમની આજ્ઞાની ખાતર તેઓ થોડે વખત સંસારમાં રહ્યા. ત્યારબાદ તેમના માતાપિતા ગુજરી ગયા એટલે તેમણે દીક્ષા લેવા માટે મેટા ભાઈ નંદીવર્ધનની આજ્ઞા માગી, ભાઈ પર અતિશય સ્નેહ એટલે નંદીવર્ધને જણાવ્યું કે ભાઈ! માતાપિતા તે હમણાં જ સ્વર્ગવાસ પામ્યા છે, વળી તમારા વિયોગનું દુઃખ મને કયાં આપે છે ? કૃપા કરી આ રાજગાદી ભોગવ. પ્રભુ મહાવીરે રાજગાદી નહિ જોગવતાં દીક્ષા લેવાનો ભાવ પ્રદર્શિત કર્યો. નંદીવર્ધને બે વર્ષ રોકાવાનું કહ્યું. પ્રભુ મહાવીર બે વર્ષ વધુ રોકાયા. અને ૩૦ વર્ષ બાદ તરત જ પ્રભુ મહાવીર રાજવૈભવ, સ્ત્રી, પુત્રી, ભાઈ, અનુચરો, એ સર્વનો ત્યાગ કરી જગત જીવોના કલ્યાણ અર્થે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. એજ વખતે પ્રભુને મન:પર્યાવજ્ઞાન પ્રાપ્ત થયું. દીક્ષા સમયે પ્રભુને ઈદ્ર એક દેવ દુષ્ય (વસ્ત્ર) આપ્યું હતું, પરંતુ તેઓ એટલી બધી તીવ્ર વૈરાગ્યદશાને પામ્યા હતા કે એ વસ્ત્ર હું શિયાળામાં પહેરીશ એવો વિચાર સરખોયે તેમણે કદી કર્યો ન હતો. તે વસ્ત્ર તેર મહિના સુધી પ્રભુના ખભા પર પડી રહ્યું હતું. ગમે તેવી સખ્ત
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ટાઢ હેય, તે પણ પ્રભુ કદી હાથ સંકેચતા નહિ, સખ્ત ઉનાળો હોય, છતાં પ્રભુ તે સ્થળે ખુલ્લા પગે ઉભા રહી તપ કરતા હતા. દીક્ષા વખતે પ્રભુને કરવામાં આવેલા સુગંધી દ્રવ્યના વિલેપથી ભમરા, મધમાખ વગેરે અનેક જંતુઓ ચાર માસ સુધી ડંખ મારી લેતી ચૂસતા હતા, છતાં શ્રી પ્રભુએ તેમને ઉડાડવાનો જરા પણ પ્રયાસ કર્યો ન હતો.
ભગવાન કોઈ વખત નિર્જન ઝુંપડાઓમાં, પાણી પીવાની પરબમાં, લુહાર વગેરેની કેડમાં, અથવા ઘાસની ગંજીઓ નીચે રહેતા; કઈ વખતે બાગમાં, પરામાં કે શહેરમાં રહેતા, અને કોઈ કઈવાર સ્મશાન, નિર્જન સ્થળ, ઝાડ, ગુફાઓ વગેરે ઠેકાણે રહેતા,
જ્યાં તેમને અનેક પ્રકારના પરિસહ પડતાં. જ્યારે પ્રભુ અનાર્ય દેશમાં ગયા હતા, ત્યારે તો તેમના પર આવેલા પરિસહ અવર્ણન નિય હતા. અનાર્ય વસ્તી, ધર્મને કઈ સમજે નહિ, એટલે પ્રભુ વહેરવા જાય તો આહારના બદલે માર, અને પાણીને બદલે પ્રહાર મળતો. પ્રભુની પાછળ અનાર્ય લોકે કૂતરા દોડાવે, પ્રભુને કરડાવે, કઈ લાકડી ભારે, કેઈ પત્થર ફેકે, એવી દશાને આ ક્ષમાસાગર પ્રભુ આત્મ કલ્યાણના સાધનભૂત ગણી આ સર્વ સમભાવે સહન કરે.
દેવોએ પણ પ્રભુને ધ્યાનથી ચળાવવા, સર્પના, વિંછીના, હાથીના, સિંહના એમ અનેક રૂપ કરી ખૂબ પરિસહ આપેલે, પણ કરૂણસિંધુ શ્રી પ્રભુ એ સર્વ સહન કરતા.
ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં પ્રભુ મહાવીરના છ એક શય્યાપાલકના કાનમાં ઉનું ધગધગતું સીસું રેડાવ્યું હતું, તે મહાન નિકાચિત કર્મને ઉદય પ્રભુને આ ભવમાં આવ્યો હતો. એકવાર પ્રભુ મહાવીર કાયેત્સર્ગ ધ્યાનમાં હતા, તેવામાં કઈ એક ભરવાડ પોતાના બે બળદને પ્રભુની સમીપમાં ચરતા મૂકી ચાલ્યા ગયા. બળદ ચરતા
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૯
ચરતા દૂર જતા રહ્યા. ભરવાડે આવીને પૂછ્યું, હે જોગી, મ્હારા બળદો ક્યાં છે ? પણ ધ્યાનસ્થ પ્રભુ શાના ઉત્તર આપે! ભરવાડે ધાર્યું કે આ ધૂતારાએ જરૂર મારા ખળા સંતાડ્યા હશે, તેમ માની તેને ઘણા ક્રોધ ચડયો અને પ્રભુના કાનમાં વૃક્ષના ખીલા ઠાકયા. આથી પ્રભુને દારૂણુ વેદના થઈ, છતાં પ્રભુએ તેના પર જરા પણ રાષ કર્યાં નહિ. ધણા દેવાએ તેમને સ્હાય આપવા માટે કહ્યું. પણ પ્રભુએ કહેલું કે તીર્થંકરા કાઇની સહાય ઈચ્છતા નથી. આવી રીતે પ્રભુએ સાડાબાર વર્ષ અને એક પખવાડીયા સુધી સખ્ત તપ જપ ધ્યાન ધર્યું. તેટલી મુદતમાં તેમણે માત્ર ૩૪૯ દિવસ જ આહાર લીધે હતા. એક ઉપવાસથી માંડીને છ છ માસ સુધીના ઉપવાસ કર્યાં હતા. એક અભિગ્રહ પાંચ માસ પચીસ દિવસના થયા હતા. જે ચંદનબાળાએ પૂરા કરાવ્યા હતા. આવી ધાર તપશ્ચર્યાં કરી પ્રભુ મહાવીર વૈશાક શુદિ ૧૦ મે દ્રંભક ગામની બહાર આવેલી ઋજીવાલિકા નામની નદીના તટ ઉપર કૈવલ્ય જ્ઞાન, કૈવલ્ય દર્શનને પામ્યા. ત્યારબાદ જગત જીવાના કલ્યાણને માટે ઉપદેશ શરૂ કર્યાં. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર તીની સ્થાપના કરી અને જગતમાં અહિંસા, સત્ય, દયા, પાપકાર, ક્ષમા, બ્રહ્મચર્ય, ઐક્ય એ ઉત્તમ તત્ત્વાનુ સ્વરૂપ બતાવી જગતને કલ્યાણને પંથે વાળવાનેા રસ્તા ખતાન્યેા. પ્રભુ મહાવીર આ જૈનશાસનના છેલ્લા તીર્થંકર થયા. તેમના પરિવારમાં ઈંદ્રભૂતિ (ગૌતમ) પ્રમુખ ૧૪૦૦૦ મુનિ, ચંદનબાળા પ્રમુખ ૩૬૦૦૦ સાધ્વી, શંખ, શતકજી પ્રમુખ ૧૫૯૦૦૦ શ્રાવક, સુલસા, રેવતી પ્રમુખ ૩૧૮૦૦૦ શ્રાવિકા, ૭૦૦ કેવળજ્ઞાની, ૭૦૦ વૈક્રેયી લબ્ધિધારી, ૧૩૦૦ અવધિજ્ઞાની, ૫૦૦ મનઃપવજ્ઞાની, ૩૦૦ ચૌદ પૂર્વધારી વગેરે હતા. તેમણે જૈન ધર્મના દેશ પરદેશમાં વિજય વાવટા ફરકાવ્યા અને ૩૦ વર્ષ કૈવલ્ય પ્રવાઁમાં રહી પ્રભુ મહાવીર ૭૨ વર્ષની ઉમ્મરે આશા વિદ ૦)) ને દિવસે શુકલ ધ્યાનને ભાવતાં નિર્વાછુપદને પામ્યા.
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રમણપણું અંગીકાર કર્યાં પછી, મેાક્ષ પ્રાપ્તિ થતા સુધીના ૪ર ચાતુર્માસ ભ. મહાવીરે નીચેનાં સ્થળામાં કર્યાં હતા. ૧ અસ્થિગ્રામે, ૩ પૃચ્પામાં, ૧૨ વૈશાલી વાણીય ગ્રામમાં, ૧૪ નાલંદા–રાજગૃહમાં, ૬ મિથિલામાં, ૨ દ્રિકા નગરીમાં, ૧ આલંભિકા નગરીમાં ૧ અન્ય અનિશ્ચિત સ્થાને, ૧ શ્રાવસ્તિમાં ૧ અપાપા નગરીમાં.
છેલ્લુ' ચાતુર્માંસ ભગવાને અપાપા નગરીમાં હસ્તિપાળ રાજાની શુકશાળામાં કર્યું. તે વખતે પ્રભુએ પાતાને નિર્વાણુ સમય નજીકમાં આવ્યા જાણી સેાળ પ્રહર સુધી અસ્ખલિત દેશના આપી, જે સાંભળવા અઢાર દેશના રાજાએ હાજર હતા. આ દેશના પરથી ગણધર દેવાએ દ્વાદશાંગી સૂત્રેાની રચના કરી હતી.
૧૭૮ મહાશતક.
રાજગૃહ નગરીમાં મહાશતક નામે ગાથાપતિ હતા. તે મહા ઋદ્ધિવત હતા, તેમને રેવતી પ્રમુખ તેર સ્રીઓ હતી. એકદા પ્રભુ મહાવીર પધારવાથી મહાશતક વંદન કરવા ગયા. પ્રભુના સોાધથી તે વૈરાગ્ય પામ્યા અને પ્રભુ પાસે ખારવ્રત અંગીકાર કરી ધર્મધ્યાન કરવા લાગ્યા. દિવસ અને રાત્રિના ઘણા ભાગ મહાશતક ધમ ધ્યાનમાં વીતાવતા હોવાથી રેવતીને આ ગમતું નહિ, તેમજ અધુરામાં પુરૂ તેને શાકયાનું પણ પૂરેપૂરી સાલ હતું. તેથી તે મહાશતક સાથે સપૂણું સુખ ભોગવી શકતી ન હતી. ખીજી સ્ત્રીએ પ્રત્યે દિનપ્રતિદિન રેવતીની અદેખાઈ વધતી હતી, તેથી તેણે આ ખારે સ્ત્રીઓને મારી નાખવાના, અને તે દરેકની એકેક ક્રોડ સાનામ્હારા અને ગાકુલ પેાતાને સ્વાધીન કરી લેવાના સંકલ્પ કર્યાં. ચાગ્ય વખતે બરાબર તક સાધીને આ રેવતીએ તેની ખારે
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૫૧
શકોને, ઝેરી પદાર્થના પ્રયોગથી મારી નાખી, અને સર્વ લક્ષ્મી પોતાને સ્વાધીન કરીને તે મહાશતક સાથે સુખ ભોગવવા લાગી.
રેવતી એકલી રહેવાથી અને તેને ખૂબ પૈસો મળવાથી તે છકી ગઈ એટલું જ નહિ પણ તે સ્વચ્છંદી બનીને દારૂ, માંસ ઈત્યાદિની પણ વ્યસની બની ગઈ. એક વાર રાજા શ્રેણિકે રાજગૃહિ નગરીમાં ઢંઢેરો પીટાવી જાહેર કર્યું કે મારા રાજ્યમાં કોઈએ પંચેંદ્રિય જીવોની હિંસા કરવી નહિ. આથી માંસભક્ષી રેવતીને ઘણું લાગી આવ્યું. પિતાને માંસ ખાવાનું વ્યસન, તે વગર ચાલે જ નહિ. એટલે તે પિતાની ગોશાળા (ગોકુલ)માંથી રાજ બબ્બે ગાયોને કપાવી તેનું માંસ ભક્ષણ કરવા લાગી.
વખત જતાં મહાશતક ગૃહ કારભાર પિતાના પુત્રને સોંપી, નિવૃત્ત બની પૌષધશાળામાં ધર્મધ્યાન કરવા લાગ્યા. રેવતી એક વખત મદિરાપાન કરીને, વિષયાસક્ત બની પૌષધશાળામાં મહાશતક પાસે આવી, અને તેણે પોતાની સાથે ભોગ ભોગવવાનું મહાશતકને આમંત્રણ કર્યું. મહાશતક ધર્મ કાર્યમાં લીન હતા. તેમણે રેવતીને કંઈ પણ ઉત્તર આપ્યો નહિ. રેવતી તો વધારે વિકાલ બનીને વારંવાર મહાશતકને ભોગ ભોગવવાનું કહેવા લાગી. છતાં મહાશતક કંઈ પણ બોલ્યા નહિ. અંતે નિરાશ થઈને રેવતી ત્યાંથી ચાલી ગઈ સમય જતાં મહાશતકે ૧૦ પ્રતિમા ધારણ કરી, તપ કરતાં તેમનું શરીર દુર્બળ થયું એટલે મહાશતકે સંથારો કર્યો. આત્માના શુભ ધ્યાનમાં પ્રવર્તતાં મહાશતકને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
ફરી પાછી રેવતી, મદિરામાં ચકચૂર બનીને મહાશતક પાસે આવી, અને પોતાની સાથે ભોગ ભોગવવાનું મહાશતકને કહ્યું. મહાશતકે જવાબ ન આપ્યો. તેથી વારંવાર તે કહેવા લાગી. આથી મહાશતકને ક્રોધ ચડે, તેમણે રેવતીને કહ્યું, હે માંસભક્ષી રેવતી, આજથી તું સાતમે દિવસે રોગગ્રસ્ત થઈને મરણ પામીશ, અને
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૨
પહેલી નરકમાં રાશી હજાર વર્ષની સ્થિતિએ ઉપજીશ. આ સાંભળી રેવતી દિન બની ગઈ, અને ભયભીત બની કલ્પાંત કરવા લાગી. પરિણામે તે રોગગ્રસ્ત બની. સાત રાત્રિ થતાં તે મરણ પામી, અને પહેલી નરકે ગઈ.
તે સમયે પ્રભુ મહાવીર પધાર્યા. મહાશતકે રેવતી પ્રત્યે વાપરેલા અઘટિત શબ્દો શ્રાવકને બોલવા કલ્પે નહિ” તે વાત મહાશતકને કરવા અને તેનું પ્રાયશ્ચિત લેવડાવવા માટે શ્રી ગૌતમને મહાશતક પાસે મોકલ્યા. ગૌતમને દેખી મહાશતકે વંદન કર્યું. શ્રી ગૌતમે અઘટિત શબ્દોનું મહાશતકને પ્રાયશ્ચિત કરાવ્યું. મહાશતક પ્રાયશ્ચિત લઈ વિશુદ્ધ થયા. અનુક્રમે ધર્મનું યથાયોગ્ય આરાધન કરી, એક માસને સંથારે ભોગવી મહાશતક કાળ કરીને પહેલા દેવલોકમાં ગયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી મોક્ષ ગતિને પ્રાપ્ત કરશે.
૧૭૯ મહાસેન કૃણાકુમારી તે રાજગૃહિના શ્રેણિક રાજાની રાણુ અને મહાસેન કુમારની માતા હતી. પુત્ર મરણના શોકથી કાલી રાણની માફક તેણે મહાવીરદેવ પાસે ચારિત્ર લીધું; અને વર્ધમાન તપ શરૂ કર્યો. તે એવી રીતે કે –૧ આયંબિલ, ૧ ઉપવાસ, ૨ આયંબિલ ૧ ઉપવાસ એમ આયંબિલમાં એકેક વધે અને તે ઉપર ૧ ઉપવાસ કરે, એમ ૧૦૦ આયંબિલ એક સાથે કર્યા. બીજે તપ પણ ઘણે કર્યો. ચંદનબાળા ગુરૂણીને પૂછી તેમણે સંથારો કર્યો; સંથારામાં શિખેલા ૧૧ અંગની સજઝાય (સ્વાધ્યાય) કરતાં, એક માસના અનશનને અંતે ૧૭ વર્ષ ચારિત્ર પાળી તેઓ મેક્ષમાં ગયા.
૧૮૦ મુનિસુવ્રત સ્વામી વીસમા તીર્થંકર, રાજગૃહ નગરના સુમિત્ર રાજાની પદ્માવતી રાણની કુક્ષિમાં, દશમાં પ્રાણત દેવલોકમાંથી ઍવીને શ્રાવણ શુદિ પૂનમે ઉત્પન્ન થયા. માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં. ગર્ભકાળ પુરે
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૫૩
થયે જ્યેષ્ઠ વદિ અષ્ટમીએ પ્રભુને જન્મ થયે. પ૬ કુમારિકા દેવી
એ સૂતિકાકર્મ કર્યું. ઈદ્રોએ જન્મોત્સવ ઉજવ્યો. ગર્ભસમય દરમ્યાન સુમિત્ર રાણું સારાં વ્રતવાળા થયા હતા, તે પરથી પુત્રનું
મુનિસુવ્રત” એવું નામ પાડયું. યૌવન પ્રાપ્ત થતાં મુનિ સુવતકુમારે પ્રભાવતી આદિ અનેક રાજકન્યાઓ સાથે પાણગ્રહણ કર્યું. પ્રભાવતીને એક સુવ્રત નામે પુત્ર થયો હતો. સાડા સાત હજાર વર્ષની ઉંમરે મુનિસુવ્રત પિતાની ગાદીએ બેઠા. સાડા સાત હજાર વર્ષ રાજ્ય ભોગવ્યું. તે પછી વરસી દાન આપી તેમણે એક હજાર પુરુષો સાથે ફાગણ શુદિ આઠમે સંયમ ગ્રહણ કર્યો. ૧૧ માસ છદ્મસ્થપણામાં રહ્યા પછી પ્રભુને ફાગણ વદિ બારશે કૈવલ્યજ્ઞાન થયું.
મુનિસુવ્રત સ્વામીના સંઘ પરિવારમાં ૩૦ હજાર સાધુઓ, ૫૦ હજાર સાધ્વીઓ, ૧૭૨ હજાર શ્રાવકે અને ૩૫૦ હજાર શ્રાવિકાઓ હતા. ૧૫૦૦૦ વર્ષ ચારિત્ર પાળી ૩૦ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી એક માસના અનશને, સમેતશિખર પર એક હજાર પુરુષ સાથે પ્રભુ જેઠ વદિ ૯ના રેજ સિદ્ધ થયા.
૧૮૧ મૃગાપુત્ર. (વૈરાગ્યવંત) સુગ્રીવ નામનું નગર હતું. ત્યાં બળભદ્ર નામે રાજા હતા. તેની રાણીનું નામ મૃગાવતી. તેને એક પુત્ર થયા. નામ મૃગાપુત્ર. રાજ્યની સમૃદ્ધ સામગ્રીઓના ઉપભોગથી વૃદ્ધિ પામતા મૃગાપુત્ર બાલ્યાવસ્થા વીતાવી યુવાવસ્થાને પામ્યા. ત્યારે તેઓ અનેક રાજકન્યાને પરણ્યા અને તેમની સાથે સુખ ભોગવતા સમય પસાર કરવા લાગ્યા. | મધ્યાહનો સમય છે, મૃગાપુત્ર જમી પરવારી પિતાના રાજ્ય મહેલની એક અટારીમાં બેસી નગરની ચર્ચા જઈ રહ્યા છે, આવતાં જતાં મનુષ્યો તરફ નિહાળે છે. તેવામાં ત્યાં આગળથી પસાર થતાં એક મહાન આત્મ યોગી મુનિવર તેમના જેવામાં આવ્યા. મુનિની
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૪
ચાલવાની શાંત ગતિ, તેમના પહેરવેશ, તેમનું ચળકતું લલાટ જોઈ મૃગાપુત્ર તે મુનિના સામે અનિમેષ નેત્રે જોઈ જ રહ્યા. પૂર્વ સંસ્કારના બળે મૃગાપુત્રને લાગ્યું કે પૂર્વે મેં આવું સ્વરૂપ કયાંક જોયું છે, મુનિ સ્વરૂપના ભાવ ચિંતવતા ચિંતવતા મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવમાં પોતે પાળેલું ચારિત્ર યાદ આવ્યું. સંસાર ઉપર તત્કાળ તેમને અરૂચિ થઈ. અને જન્મ મરણના ફેરાથી મુક્ત થવાના તેમણે દ્રઢ સંકલ્પ કર્યાં. તરતજ તેઓ માતપિતા પાસે આવ્યા અને કહ્યું: હે માતા પિતા, મ્હને પૂર્વ ભવનું સ્મરણ થયું છે. તિર્યંચયાનિમાં જન્મી મે ઘણા ઘણા દુ:ખા ભાગવ્યાં છે. અને ચારિત્ર પાળવાથી હું મનુષ્યભવ પામ્યા છું; એટલે મહાન પુણ્યના પરિબળે પ્રાપ્ત થયેલા આ મનુષ્ય ભવ હું સંસારના રાગ, રંગ, માહ માયામાં વેડફી દેવા માગતા નથી. હું સંસાર ભયથી ત્રાસ પામ્યા છું, માટે મ્હને દીક્ષા લેવાની રજા આપે. વળી અત્યારે જે સુખ હું ભાગવું છું તે પણ ક્ષણિક અને અસ્થિર છે. આ રાજવૈભવ, બાદશાહી મહેલાત, અખૂટ ધન, ધાન્યના કાઠારા, બાગ, બગીચા, સાનું, રૂપું, હીરા, માણેક, સ્ત્રી, પુત્ર, ભાઈબહેન, એમાંની એક પણ ચીજ સાથે આવવાની નથી.
આ શરીર પણ સાથે આવવાનું નથી. માત્ર જીવે કરેલાં પાપ અને પુણ્યજ પરભવે જીવના સાથી છે. વળી જેમ કાઈ ધરમાં આગ લાગી હોય, અને સાનું રૂપું હીરા માણેક કે જે કાંઈ સાર વસ્તુએ કાઢી લેવામાં આવે છે, તેમ આ સંસારમાં પણ જન્મ, જરા, મૃત્યુના દાવાનળ સળગી રહ્યો છે. અને હવે સમજ્યા પછી એક ક્ષણ હું તેમાં આસક્ત રહેવા ઈચ્છતા નથો. માટે હે માતાપિતા, મને સહર્ષ દીક્ષા લેવાની રજા આપેા.
માતાપિતા ખાલ્યાઃ—હે પુત્ર, તું સુકેામળ છે, તે હજુ તડકો છાંયડા જોચેા નથી. ચારિત્ર પાળવું ઘણું દુષ્કર છે. ચારિત્ર એ તરવારની ધાર જેવું છે, લેાઢાના ચણા ચાવવા ખરેાબર છે. એક અગાધ
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૫૫
જળને સમુદ્ર ભુજા વડે તરવો દુષ્કર, તેમ સંસારરૂપી સમુદ્ર તર ઘણો જ કઠિન છે. સંયમ માર્ગમાં આવતાં ઉપસર્ગો, પરિષહે એ ભયાનક છે. ગરમ પાણી પીવું, જમીનપર સૂઈ રહેવું, તાપમાં ઉઘાડા પગે ફરવું, ટાઢમાં પૂરતાં વસ્ત્રો ન મળે, માથે કેશને લેચ કરે, છકાય જીવની દયા પાળવી, સત્ય બોલવું, રજા વગર એક સળી સરખી પણ ન લેવાય, આ યૌવનકાળમાં બ્રહ્મચર્ય પાળવું, સર્વ પરિગ્રહ, માયા, મમતા, મોહને ત્યાગ કરવો, ક્ષુધા, તૃષા, ટાઢ, તાપ ડાંસ, મચ્છર, સર્પ આદિના પરિસહ હારાથી સહન નહિ થઈ શકે; માટે હે પુત્ર, દીક્ષા લેવાનું મુલતવી રાખી આ વિપુલ ભેગ સાધન મળ્યાં છે, તેને સુખપૂર્વક ભોગવે, અને વૃદ્ધાવસ્થા પામતા ખુશીથી સંયમ માર્ગને ગ્રહણ કરજે. મૃગાપુત્રે જવાબ આપ્યો. હે માતાપિતા, મળેલી સર્વ સામગ્રીનો ત્યાગ કરે તેમાં જ ખરી વીરતાત્યાગ ભાવના રહેલી છે. વળી મનુષ્યથી અનંતગણી રિદ્ધિ દેવગતિમાં આ જીવે અનેકવાર મેળવી છે. તેનાથી પણ આ જીવ ધરાયો નથી તો આ ક્ષણિક રિદ્ધિ, ભોગ ઉપભોગથી શું ધરાવાને હતો? જેના હદયકબાટો, જ્ઞાનચક્ષુઓ ખુલી ગયાં છે, જે દઢ છે, નિસ્કૃતિ છે તેને જગતમાં કંઈ પણ મુશ્કેલ હોતું નથી; માત્ર આત્મબળની દિવ્ય જ્યોત પ્રકાશતાં બધી મુશ્કેલીઓ, ઉપસર્ગોને અંત આવી જાય છે. વળી હે માતા, આ જીવે કયાં દુઃખ સહન નથી કર્યું? નારકી તિર્યંચ અને મનુષ્ય ગતિના અનંત દુઃખો આ છ અનંતવાર ભોગવ્યા છે. નર્કની ધગધગતી કુંભમાં અનંતવાર પડે છું, વાળુકા નદીની અગ્નિ જેવી ધગધગતી રેતીમાં મને અનંતીવાર બાળ્યો છે, ઝાડ ઉપર ઉધે મસ્તકે બાંધી પરમાધામીઓએ મને કરવત વડે કાપ્યો છે. કાંટાવાળા શાત્મલી વૃક્ષ સાથે બંધાઈ ઘણું વેદના મેં ભોગવી છે. શેરડીની માફક મને ઘાણીમાં પીલ્યો છે, તરવાર, ભાલા ફરસી વડે મારા રાઈ રાઈ જેવડા ટુકડા કર્યા છે. એ વખતે મારો આકંદ, મહારે વિલાપ કેણું સાંભળે માતા ? ગાડા સાથે જોતરાઈને, હળ સાથે ઘસડાઈને, પાણીને
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૬
બદલે ધગધગતા ત્રાંબા સીસાના રસ પીને, આહારને બદલે મહારા શરીરનું માંસ ખાઈને, મેં અનંતી વેદના ભોગવી છે. એ અપાર દુઃખનું વર્ણન શું કરું માતા ? હારા આત્માનું તમે ભલું ઇચ્છતા હો, મહેને એવા દુઃખોમાંથી બચાવવા માગતા હે, તો હે માતાપિતા, મહેને આનંદપૂર્વક દીક્ષિત થવા દ્યો.
મૃગાપુત્રને અપૂર્વ વૈરાગ્ય, હેના અંતરની સંસારભયની ઉગતા, તેના ચારિત્રની હિંમત એ વગેરેથી તેના માતા પિતા ખુશ થયા અને દીક્ષાની રજા આપી. - મૃગાપુત્ર દીક્ષિત થયા, સર્વ સુખ વૈભવને તેમણે ત્યાગ કર્યો અને આત્મ ધ્યાનમાં વિચારવા લાગ્યા. ઉગ્ર તપશ્ચર્યા, અખંડ સંયમ સાધના, વિશુદ્ધ ક્રિયાઓ વડે જીવનનું શ્રેય સાધતાં સાધતાં, ક્ષપક શ્રેણિમાં પ્રવેશી મૃગાપુત્ર કૈવલ્યજ્ઞાન, કૈવલ્ય દર્શનને પામ્યા અને લોકાગ્રે સિદ્ધ થયા.
૧૮૨ મૃગલેઢીઓ (મૃગાપુત્ર ૨)
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શતકાર નામની નગરી હતી. તે નગરીને સે દરવાજા હતા. તેમાં ધનપતિ નામે રાજા રાજ્ય કરતો. હતું. તે નગરના અગ્નિ ખૂણામાં વિજય વર્ધમાન નામનું ગામ હતું. તે ગામમાં એકાઈ રાઠોડ નામે ઠાર હતા. તેના નીચે બીજા પાંચસો ગામ હતા. એકાઈ રાઠોડ ઘણું ક્રર, જુલ્મ અને અધર્મી હતા. તે પાપ કે પુણ્યને ગણતો જ નહિ. તે રૈયતને નીચોવી, અન્યાયથી કર ઉઘરાવી પૈસા એકઠા કરવાનું જ માત્ર શીખે.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૭. હ, એટલું જ નહિ પણ ગામમાં ચેરીઓ કરાવી, રસ્તે જતાં લોકોને લુંટી, પોતાની તિજોરીમાં ધન ભેગું કરતો. પ્રજા તેનાથી ત્રાસ ત્રાસ પોકારી રહી હતી. છતાં તે બેપરવાહ બનીને પ્રજાને નિર્ધન બનાવી, દુઃખી કરતો અને પોતે સ્વછંદપણે મેજ શેખ કરી દિવસે વીતાવતો હતો. એકવાર આ એકાઈ રાઠોડના શરીરમાં સોળ પ્રકારના મહા રોગ ઉત્પન્ન થયા, રાઠોડ દુઃખથી પીડાવા લાગ્યો. ગામમાં ઢંઢેરો પીટાવી ઘણું વૈદ દાક્તરને ઉપચાર અર્થે તેણે તેડાવ્યા, પરંતુ તેને એક પણ રોગ મટયો નહિ. મહાવેદના પામી, અઢીસો વર્ષનું આયુષ્ય ભોગવી તે પાપકર્મના ઉદયથી મરણ પામીને રતનપ્રભા નામે પહેલી નરકમાં ગયો.
ત્યાંથી નીકળીને, તે મૃગાગામ નામના નગરમાં વિજયક્ષત્રિય રાજાની મૃગાવતી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થતાં જ મૃગાવતી રાણીના શરીરમાં અતુલ વેદના થઈ. જે દિવસે મૃગાવતીના શરીરમાં આ ગર્ભ આવ્યો, તે જ દિવસથી વિજયક્ષત્રિય રાજાની પ્રીતિ મૃગાવતી ઉપરથી ઓછી થઈ મૃગાવતીએ વિચાર કર્યો કે રાજા મારાપર પહેલાં ઘણું જ પ્રીતિ રાખતા. પરંતુ જ્યારથી આ ગર્ભ પેટમાં આવ્યો છે, ત્યારથી રાજાની મારા પર અપ્રીતિ થઈ છે, માટે આ ગર્ભને ઔષધ વગેરેથી પાડી નાખ, એમ ધારી તે ગર્ભપાતને માટે ઘણું ઉપચાર કરવા લાગી, છતાં ગર્ભપતન થયું નહિ, તેથી તે ઉદાસીન ભાવે રક્ષણ કરવા લાગી.
તે બાળકને ગર્ભાવસ્થામાંથી ભસ્માગ્નિ નામનો રોગ થયો હતો. તેથી બાળક જે વસ્તુને આહાર કરે તે વસ્તુ તત્કાળ વિધ્વંસ થઈને રક્ત (લોહી) થઈ જાય. નવ માસ પૂર્ણ થતાં મૃગાવતીએ તે પુત્રને જન્મ આપ્યો. નામ મૃગાપુત્ર. જન્મતાં જ તે આંધળો, હેરે, મેંગે, અંગોપાંગ રહિત, માત્ર ઈકિયેના આકાર રુપે હતો. આવું ભયંકર બાળક જોઈને મૃગાવતીએ ભયભીત બની, ત્રાસ પામીને તેને ઉકરડામાં ફેંકી દેવાનો વિચાર કર્યો.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૮ રાજાને વાત જણાવી. પ્રથમ જ આ પુત્ર હોવાથી તેને મારવાથી બીજા બાળકો નહિ આવે, એમ રાજાએ અભિપ્રાય આપવાથી પતિની આજ્ઞા માની રાણે તેનું રક્ષણ કરવા લાગી.
મૃગાવતીએ તે બાળકને એક ભોંયરામાં રાખ્યું, અને રેજ તેને આહાર આપવા લાગી. બાળક આહાર કરે કે તરત જ તે લોહી થઈ જાય, અને ફરી તે લોહીનો બાળક આહાર કરે. આવી દુર્ગધમય નક સમાન સ્થિતિ ભોગવતો આ કુમાર દિવસો વ્યતીત કરતો હતો.
એકદા પ્રસ્તાવે શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુ મૃગ ગામના ચંદનપાદપ નામના ઉદ્યાનમાં પધાર્યા. વિજયરાજા અને પરિષદ્ વંદન કરવા આવી. તે વખતે તે ગામમાં રહેતે એક જન્માંધ ભીખારી, જેના મહેપર પુષ્કળ માંખી બણબણતી હતી તે પિતાની સાથેના એક દેખતા માણસની સહાયથી પ્રભુની સભામાં આવ્યું. પ્રભુએ બધાને ધર્મદેશના આપી. સૌ વંદન કરી પોતપોતાના સ્થાનકે ગયાં.
તે સમયે પ્રભુના પટ્ટ શિષ્ય શ્રી ગૌતમસ્વામી પેલા અંધ માણસને દેખી ઉત્પન્ન થયેલા વિચારેનો નિર્ણય કરવા પ્રભુ પાસે આવ્યા. તેમણે વિનયપૂર્વક પૂછ્યું. હે પ્રભુ, બીજી કોઈ સ્ત્રીએ પેલા જન્માંધ માણસની જેમ બીજા કઈ એવા બાળકને જન્મ આપ્યો છે? પ્રભુએ કહ્યું. હા, દેવાનુપ્રિય. આ ગામમાં વિજયક્ષત્રિય રાજાને ત્યાં મૃગાવતી રાણુને એક પુત્ર અવતર્યો છે. જે જન્મથી આંધળે, બહેરે, મેંગે, લુલે છે, જે પોતાના શરીરનાં માંસ લેાહી ઈત્યાદિને - વારંવાર આહાર કરે છે. વળી તેને એક ગુપ્ત ભોંયરામાં રાખવામાં : આવ્યો છે. ગૌતમસ્વામીને આ કથન સાંભળવાથી તેને જોવાને વિચાર થયો અને પ્રભુની આજ્ઞા મેળવી તેઓ મૃગાવતીને ત્યાં ગયા.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૯
શ્રી ગૌતમસ્વામીને દેખી મૃગાવતી આનંદ પામી. પ્રેમપૂર્વક નમસ્કાર કરી આગમનનું કારણ પૂછ્યું. શ્રી ગૌતમે મૃગાવતીના પુત્રને જોવાની ઈચ્છા જણાવી. મૃગાવતીએ પિતાના બીજા ચાર પુત્રોને તેમની પાસે લાવી બતાવ્યા. ગૌતમે કહ્યું –આ પુ નહિ, પરંતુ તમે જે ગુપ્ત ભોંયરામાં રાખે છે, તેને જોવાની મારી ઈચ્છા છે. મૃગાવતી આશ્ચર્ય પામી. વાત ક્યાંથી જાણી, તે પૂછયું. ગૌતમે જવાબ આપ્યો–મહારા ધર્માચાર્ય ત્રિકાળજ્ઞાની શ્રી મહાવીર પ્રભુના કહેવાથી. મૃગાવતીએ બતાવવા કહ્યું અને પોતાની પાછળ પાછળ વસ્ત્ર આડું રાખીને આવવા જણાવ્યું. મૃગાવતી એક હાની ગાડી લઈ તેમાં ખાવાની વસ્તુઓ મૂકી ખેંચતી ખેંચતી ભેંયરામાં દાખલ થઈ ગૌતમસ્વામી પણ તેની પાછળ પાછળ ચાલ્યા અને તેઓ બાળક પાસે આવ્યાં. બાળકની સ્થીતિ જોતાં જ ગૌતમસ્વામી ચમક્યા અને કર્મના અચળ સિદ્ધાંત પર વિચાર કરવા લાગ્યા. પૂર્વભવમાં આ મૃગાપુત્રે મહાન પાપ કર્મ ઉપરાળ્યું હશે જેના વડે આ નારકી જેવું દુઃખ ભોગવે છે. ત્યાર બાદ ગૌતમસ્વામી ત્યાંથી પ્રભુ પાસે ગયા. સર્વ વાત વિદિત કરી. મૃગાપુત્રને પૂર્વભવ પૂ. પ્રભુ મહાવીરે તેને પૂર્વભવ ( શરૂઆતની વાર્તામાં કહ્યો તે ) કહી સંભળાવ્યો. ત્યાર પછીની સ્થીતિ શ્રી ગૌતમે પૂછી. શ્રી પ્રભુએ ઉત્તર આપે –હે ગૌતમ, મૃગાપુત્ર ૨૬ વર્ષનું આયુષ્ય ભોગવી સિંહ થશે, ત્યાંથી પહેલી નરકે જશે. ત્યાંથી ચ્યવી તે ઘો નાળી) થશે. ત્યાંથી બીજી નરકમાં જશે, ત્યાંથી પક્ષી થશે, ત્યાંથી ત્રીજી નરકમાં જશે, એમ સાત નરક સુધી જશે. એમ અનંત સંસાર પરિભ્રમણ કરતાં કરતાં મનુષ્ય જન્મમાં આવીને દીક્ષા લેશે અને પહેલા દેવલોકમાં જશે. ત્યાંથી ચ્યવી આખરે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી મોક્ષગતિને પામશે.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૦
૧૮૩ મૃગાવતી. તે વિશાળા નગરીના ચેટક રાજાની પુત્રી હતી. તેને કૌશાંબી નગરીના રાજા શતાનિક સાથે પરણાવી હતી. સતીઓની પ્રશસ્તિમાં તેમનું નામ મુખ્ય છે. એકવાર કઈ એક ચિત્રકારે મૃગાવતીના સુશોભિત દેહનું સ્વરુપ ચીતરીને ઉજયિનીના રાજા ચંડપ્રદ્યોતને બતાવ્યું, આથી કામમાં હમેશાં અંધ છે એવા ઉજજયિની પતિએ કૌશાંબી ઉપર ચડાઈ કરી, તે વખતે શતાનિક રાજા ભયને માર્યો અતિસાર રોગથી મૃત્યુ પામ્યો. મૃગાવતીએ સમયસૂચકતા વાપરી ચંડ પ્રદ્યોતને કહેવરાવ્યું કે હું તમારી સાથે જરુર લગ્ન કરીશ. કારણ કે ઉજજયિની જેવી મહાનગરીની હું પટ્ટરાણી બનું એ અપૂર્વ લાભ કે ગૂમાવે ? પરંતુ મારો બાળપુત્ર ન્હાને છે, જેથી તેને માટે કૌશાંબીને કિલ્લો મજબૂત બનાવો, તેમજ ધન, ધાન્ય તથા હથિયારોથી શહેરને સમૃદ્ધ કરે, કે જેથી મારા પુત્રને કઈ દુશ્મનો હરાવી ન શકે. પ્રદ્યોત્ રાજા મૃગાવતીના આ પ્રપંચમાં લોભાય; અને શહેર બહારથી બધી તૈયારીઓ કરવા લાગ્યો. તે વખતે મૃગાવતીએ નગરીના દ્વાર બંધ કરાવી દીધા. ચંડ પ્રદ્યોત પિતે છેતરાયો છે, એમ સમજી તે કૌશાંબીને ઘેરો ઘાલી પડ્યો.
આ સ્થિતિમાં મૃગાવતીએ હવે શું કરવું તેનો નિર્ણય કર્યો. મૂળથી જ તે સંસ્કારી અને ધાર્મિક હોવાથી તેનામાં વેરાગ્ય ભાવનાના આંદલને ખડા થયા. તેણીએ ભ. મહાવીર પાસે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એ જ અરસામાં પ્રભુ મહાવીર રામાનુગ્રામ વિહાર કરતાં કૌશાંબીના ઉદ્યાનમાં આવી સમોસર્યા. વાયુવેગે પ્રભુ પધાર્યાની વાત શહેરમાં પ્રસરી ગઈ. આ વાત જાણુ મૃગાવતીને અનહદ આનંદ થયો. તેણે નગરીના દ્વાર તરત જ ઉઘડાવી નાખ્યા અને તે પ્રભુ મહાવીરના દર્શને નીકળી. બીજી તરફ ચંડપ્રદ્યોત પણ પ્રભુની દેશનામાં આવ્યું. ભ. મહાવીરની અમૃત સરખી
Page #280
--------------------------------------------------------------------------
________________
દેશના સાંભળી તમામ જીવો પેત પિતાનું વૈર ભૂલી ગયા; તે મુજબ ચંડપ્રદ્યોતને વિકાર અને મૃગાવતી પરનો ક્રોધ શાંત થઈ ગયે. દેશના સાંભળી મૃગાવતીએ પ્રભુને કહ્યું --નાથ, આપની વાણું ખરેખર પતિતોને ઉદ્ધાર કરનારી છે. પ્રભુ! હું આપની પાસે સંયમ લેવા ઈચ્છું છું, તો રાજા ચંડપ્રદ્યોતની આજ્ઞા લઈને હું દીક્ષિત બનીશ. તરતજ મૃગાવતી ચંડપ્રદ્યોત પાસે આવી અને બોલી:રાજન, હમે મારા પિતા તુલ્ય છે, હું દીક્ષિત થવા ઈચ્છું છું. અને આ ઉદાયનકુમારને તમને સોંપું છું. આજ્ઞા આપે તો દીક્ષા લઉં. ગમે તેવા વિકારી અને પાપી મનુષ્યો સતીના શિયળના પ્રકાશ આગળ શાંત બની જાય છે તે મુજબ ચંડપ્રદ્યોત શાંત અને નિર્વિકારી બન્યો. તેણે કહ્યું પુત્રી, ખુશીથી હમે દીક્ષા લઈ જૈન માર્ગ દિપાવો. હું તમારા પુત્રનું રક્ષણ કરીશ. આ પ્રમાણે આજ્ઞા મળવાથી મૃગાવતીએ દીક્ષા લીધી. મૃગાવતી ચંદનબાળા સાધ્વીની શિષ્યા બની. ઉદાયનને કૌશાંબીના રાજ્યાસને સ્થાપી ચંડપ્રદ્યોત પિતાના વતનમાં ગયે.
એક વખત ચંદ્ર અને સૂર્યદેવ વિમાનમાં બેસી પ્રભુને વાંદવા આવ્યા હતા. તે વખતે ચંદનબાળા પણ મૃગાવતી સાથે પ્રભુવંદના આવ્યા હતા. પિતાને ઉઠવાને સમય જાણી ચંદનબાળા પિતાના ઉપાશ્રયે ગયા. પણ મૃગાવતી હજુ દિવસ છે એમ ધારી ત્યાં જ બેસી રહ્યા. ચંદ્રસૂર્ય ત્યાંથી વિદાય થયા કે તરત જ રાત્રી પડી, આથી ભય પામી મૃગાવતી શીધ્ર ઉપાશ્રયે આવ્યા. તે વખતે ચંદનબાળાએ મૃગાવતીને કહ્યું કે તમારા જેવી કુલિન સન્નારીને રાત્રે એકલાં બહાર રહેવું એ શું ચગ્ય છે? મૃગાવતીને પિતાની ભૂલને પશ્ચાત્તાપ થયો. તેણે ચંદનબાળાની ક્ષમા માગી; છતાં પિતાની ભૂલને ડાઘ હદયમાંથી ખસ્યો નહિ. મૃગાવતી વધુ પશ્ચાત્તાપ કરતાં શુભ ભાવનાએ ચડ્યાં અને ઘાતી કર્મને ક્ષય થતાં જ તેમને
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૨
કૈવલ્યજ્ઞાન થયું. આ વખતે ચંદનબાળાની પથારી પાસેથી સપ જતા હતા, તે મૃગાવતીએ પિતાનાં દિવ્ય જ્ઞાન વડે જે, તેથી તેમણે ચંદનબાળાને હાથ ઉંચે કર્યો. આથી ચંદનબાળાએ જાગૃત થઈ તેમ કરવાનું કારણ પૂછયું: મૃગાવતીએ કહ્યું. આપની પથારી પાસે સર્પ હતે. ચંદનબાળા બોલ્યાઃ હમે આ અંધારી રાત્રે કેમ જાણ્યું? મૃગાવતીએ વિવેકપૂર્વક જવાબ આપે. મહાસતીજી, મહને આપના પ્રતાપે કેવળજ્ઞાન થયું છે. આ સાંભળી ચંદનબાળા ચમક્યા અને વિચારવા લાગ્યા કે અહે, મેં કેવળીની આશાતના કરી. એમ ચિંતવતાં ચંદનબાળાને પણ કૈવલ્યજ્ઞાન થયું. કેટલોક સમય કૈવલ્ય પ્રવજ્યમાં ગાળી મૃગાવતી મોક્ષમાં ગયા.
૧૮૪ મેઘકુમાર. સૌંદર્યસમી રાજગૃહી નગરીને મહારાજા શ્રેણિક એક દિવસે સવારમાં પિતાના રાજ્યભવનમાં સિંહાસન પર અત્યંત શોક સાગરમાં બેઠે હતો. તેની મુખમુદ્રા નિસ્તેજ જણાતી હતી. અને તે કઈ મહાન કાર્ય પૂર્ણ કરવાના અને રથમાં મગ્ન હતો. તે સમયે અભયકુમાર નામને મહાબુદ્ધિશાળી મંત્રી અને સુપુત્ર નિત્યનિયમ પ્રમાણે પિતાશ્રીના પાયવંદન કરવા આવ્યા. શોકમાં ગરકાવ થયેલા મહારાજાએ કુમારનો સત્કાર ન કર્યો. બુદ્ધિવાન કુમારે પિતાશ્રીની શોકજન્ય દશા નિહાળી અતિ નમ્રતાથી ઉદાસીનતાનું કારણ પૂછયું અને પોતાની અલ્પમતિ અનુસાર ઈષ્ટ કાર્ય સિદ્ધ કરવાનું વચન આપ્યું. મહારાજા શ્રેણિકે સર્વ વાત નિવેદન કરી.
તે ચિંતા શાની હતી? અભયકુમારની નાની માતા ધારિણી દેવીને ગર્ભાવસ્થામાં અકાળે મેઘ વરસ જેવાની ઉત્કટ ઇચ્છા થઈ હતી, અને તે ઈચ્છા પૂર્ણ કરવા ચિંતાતુર હતી. અહર્નિશ આતધ્યાન ધ્યાતી, દિવસે દિવસે તે ક્ષીણ થતી જતી હતી. આ વાતની
Page #282
--------------------------------------------------------------------------
________________
દાસી દ્વારા રાજા શ્રેણિકને ખબર પડી. રાજા શ્રેણિક દેહદ+ પૂર્ણ કરવાનું ધારિણી રાણીને વચન આપીને પિતાના આવાસમાં ચિંતામગ્ન બેઠે હતો. પિતાને આશ્વાસન આપ્યા બાદ અભયકુમાર વિચારમાં પડ્યો. દેવતાની સહાય વગર માનવજાતિની મગદૂર નથી કે અકાળે મેઘ પૃથ્વી ઉપર વરસાવી શકે. અભયકુમારે પોતાના પૂર્વ પરિચયવાળા પહેલા દેવલોકના સુધર્મ નામના દેવનું સ્મરણ કરવા પૌષધ શાળામાં જઈ અઠમ ભક્ત પૌષધ કર્યો. તપના પ્રભાવથી દેવનું આસન ચલિત થયું. દેવ આવ્યો અને પોતાને બોલાવવાનું કારણ પૂછયું. અભયકુમારે સર્વવાત નિવેદન કરી. વચન આપી દેવ ગયે અને ધારિણું દેવીની ઈચ્છા મુજબ અકાળે મેઘની વૃષ્ટિ થઈ. ધારિણું રાણું શ્રેણિક રાજા સાથે નગર-ઉદ્યાન વગેરે સ્થળે ફરી, અને વરસાદથી ઉગેલી વનસ્પતિ વગેરેનું અનુપમ સૌંદર્ય નિહાળી સંતોષ પામી. દોહદ પૂર્ણ થયો અને તે આનંદથી ગર્ભનું રક્ષણ કરવા લાગી. સવા નવ માસે પુત્રનો જન્મ થયો. રાજ્યમાં સર્વત્ર આનંદ છવાઈ રહ્યો. ગર્ભમાં મેઘને દેહદ ઉત્પન્ન થયો હતો, તેથી તેનું નામ
મેઘકુમાર પાડવામાં આવ્યું. પાંચ ધાવમાતાએ અને અનેક દાસીઓના લાલનપાલન વડે કુમાર વિધવા લાગ્યા. નવ વર્ષે કળાચાર્ય પાસે ભણવા મૂકયા અને ૭૨ કળામાં પ્રવીણ થયા. અનુક્રમે યૌવનાવસ્થા પામ્યા, ત્યારે તેમને અત્યંત સૈાંદર્યવાન, વનરસ ભરપુર
એવી આઠ સ્ત્રીઓ પરણાવવામાં આવી. એક દેદિપ્યમાન, સુશોભિત રાજ્યભુવનમાં કુમાર તે સંદર્યમુગ્ધા રમણિઓના વિલાસમાં આનંદ ઉપભેગ કરવા લાગ્યા.
એકદા પ્રસ્તાવે શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુ રામાનુગ્રામ વિહાર કરતા રાજગૃહી નગરીના ઉદ્યાનમાં પધાર્યા. નગરજનના ટોળેટોળાં પ્રભુ મહાવીરના દર્શન કરવાને હર્ષાતુર વદને ઉદ્યાન તરફ
+ ડહોળે, ઈચ્છા.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૪ જવા લાગ્યાં. સુખ વૈભવમાં મગ્ન રહેલા મેઘકુમારે રાજ્યભુવનની અટારીમાંથી આ દશ્ય જોયું. અનુચરોને પૂછતાં જાણ્યું કે પ્રભુ મહાવીરના દર્શન કરવા માનવ મેદની જાય છે. મેઘકુમાર હર્ષ પામ્યા. સવર સ્નાન કરી વસ્ત્રાભૂષણો પહેરી, સમુદાય સહિત પ્રભુના દર્શન કરવા નીકળ્યા. ઉદ્યાનમાં જઈ, એ ચરમતીર્થકર શ્રી મહાવીર પ્રભુને ત્રણવાર પ્રદક્ષિણા દઈ મેઘકુમારે ભાવયુક્ત વંદન કર્યું. શ્રી જગન્નાયક દેવે શ્રત, ચારિત્ર, ધર્મની દેશના આપી. મિથ્યાત્વ, અવૃત, કષાયથી છવ બંધાય છે અને જ્ઞાન ચારિત્રની વિશુદ્ધ ક્રિયાઓથી છવ મુક્ત દશાને પામે છે, એવા પ્રભુના અપૂર્વ ઉપદેશથી પરિષદું રંજિત થઈ સ્વસ્થાનકે ગઈ. મેઘકુમાર પ્રભુની અદ્ભુત વાણી સાંભળી અત્યંત હર્ષ પામ્યા, અને નમસ્કાર કરી પ્રભુ પ્રત્યે બે હાથ જોડી બોલ્યા –હે પ્રભુ, મને નિર્ગથના પ્રવચનની શ્રદ્ધા થઈ છે. તે પ્રત્યે સંપૂર્ણ રૂચિ થઈ છે. વુિ હે નાથ, મારા માતાપિતાની આજ્ઞા લઈને હું આપની પાસે દીક્ષિત થઈશ. એટલું કહી મેઘકુમાર ઉડ્યા, પ્રભુને વંદન કર્યું અને પરિવાર સહિત સ્વસ્થાનકે ગયા.
ત્યાંથી મેઘકુમાર સત્વર માતાપિતા પાસે આવ્યા, અને સર્વ વાત નિવેદન કરી. દીક્ષા લેવાની વાત સાંભળતાં ધારિણદેવીને પારાવાર દુઃખ થયું. ગાત્રો શિથિલ થવા લાગ્યાં, શરીર કંપવા લાગ્યું, અને પુત્ર વિયાગ થશે એવા દુઃખોત્પાદક વિચારમાં એકદમ મૂછિત થઈને જમીન પર તે ઢળી પડી. દાસદાસીઓ એકઠાં થઈ શિતળ જળ છાંટી ઉપચાર કરવા લાગ્યાં. કેટલીક વારે તે સાવધ થઈને આકંદ અને વિલાપ કરતી મેઘકુમાર પ્રત્યે કહેવા લાગી. “પ્રાણથી પણ અધિક પ્રિય હે પુત્ર, ત્યારે ક્ષણ માત્ર વિયોગ મારાથી સહન નહિ થઈ શકે, જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ છે, ત્યાં સુધી તમે આ મનુષ્ય સંબંધીના કામ ભોગ સુખે સુખે ભગવો. આ વિપુલ રાજ્ય લક્ષ્મી, અનુપમ સૌંદર્યવાન લલનાઓના ઉપભોગમાં અમૂલ્ય માનવ
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૬૫
દેહનું સાર્થક કરે, અને ખઞની ધાર સમાન કઠિન સંયમ માર્ગ ગ્રહણ કરવાના વિચારે છેડી દ્યો.'
મેઘકુમારે કહ્યું –માતા, આ ક્ષણભંગુર મનુષ્ય દેહનો વિશ્વાસ શો? વિદ્યુતના ચમકારસમું; પાણીના પરપોટા જેવું, અને સંધ્યાના રંગ સરખુ આ આયુષ્ય અસ્થિર છે, ક્ષણિક છે, અને આગળ કે પાછળ જરૂર આ નાશવંત શરીરને છોડ્યા વગર છૂટકો નથી જ. તો પછી અત્યારે જ એ સર્વ મેહ અને મમતા કેમ ન તજવાં? વળી મનુષ્યનું શરીર માત્ર દુર્ગધનું જ ભાજન છે, તેમાં મળ, મૂત્ર, એમ અને રૂધિરનો પાર નથી. માટે તે લલનાઓનાં અશચિ કામ ભોગોને તિલાંજલી આપવી, અને અનર્થનું મૂળ એવી લક્ષ્મીને ત્યાગ કરવો એમાં જ ખરી વીરતા રહેલી છે. યમદૂતના દરબારમાં જતી વખતે તેમાંનું કશુંયે સાથે આવવાનું નથી, માટે એ કનક અને કાંતાને ત્યાગ કરી અપૂર્વ સંયમ માર્ગમાં પ્રવૃત્ત થવાની મારી પરમ જીજ્ઞાસા છે. માટે હે માતા ! મને સહર્ષ દિક્ષા લેવાની રજા આપે. અનેક પ્રકારની આશાઓ અને લાલચો આપવા છતાં, મેઘકુમારને તેને વિચારમાંથી એક ડગ પણ હઠાવવા તેના માતાપિતા સમર્થ ન થયાં. તેથી માતાપિતાએ દીક્ષાની પરવાનગી આપી. પરંતુ પોતાના સંતોષને માટે એક દિવસનું રાજ્ય ભોગવવાની સરત, મેઘકુમારે કબુલ કરી. કૌટુંબિક પુરૂષોને બોલાવી મેઘકુમારને રાજ્યાભિષેક કર્યો. અનેક સુવર્ણનું દાન કરી, એક દિવસનું રાજ્ય ભોગવી, સર્વ વસ્ત્રાલંકારે ઉતારી મેઘકુમારે પંચમુછિ લોચ કર્યો. એક પાલખીમાં બેસી રાજગૃહમાંથી નીકળી ગુણશિલ ઉદ્યાનમાં પ્રભુ મહાવીર પાસે તે આવ્યા અને રાજા શ્રેણિક તથા ધારિણી દેવીએ પ્રભુ મહાવીરને પુત્ર ભિક્ષા અર્પણ કરી. પ્રભુએ મેઘકુમારને દીક્ષિત બનાવી પોતાની પાસે શિષ્ય તરીકે રાખ્યા.
| મેઘકુમારે સઝાય ધ્યાનમાં દિવસ પસાર કર્યો. રાત્રી થઈ અને નિયમ મુજબ તેમને સૂવાની પથારી સર્વ મેટા સાધુઓથી છેલ્લી, અને જવા આવવાના દ્વાર પાસેજ કરવામાં આવી. રાત્રિના વખતમાં
Page #285
--------------------------------------------------------------------------
________________
અનેક મુનિઓ વારંવાર લઘુનીતિ વગેરેના કાર્ય નિમિત્તે જતાં આવતાં દ્વાર પાસે સૂતેલા તે નવદીક્ષિત મુનિના શરીરની બરાબર વૈયાવચ્ચ થવા લાગી. એટલે જતાં આવતાં બંને વખત મુનિઓના પગનો સ્પર્શ મેઘકુમારને થતો. તેથી મેઘકુમારને બહુ દુઃખ થતું. નિરાંતે ઊંઘી શકાય નહિ, ઉંધ આવવા લાગે કે તરત એકાદ મુનિના પગ મેઘકમારના પગ સાથે અથડાય જ; તેથી તેમણે આખી રાત્રી ઉંઘ વિના દુઃખમાં જ પસાર કરી. પરિણામે અશુભ વિચારેએ તેમના હૃદયમાં સ્થાન લીધું. મેઘકુમારથી આ પરિષહ સહન ન થયો. તેમને ગૃહસ્થાવાસના સુખ સાંભર્યા, અને કઠિન સાધુ માર્ગથી નિવૃત્ત થવાની આકાંક્ષા ઉત્પન્ન થઈ
પ્રભાતે તેઓ પ્રભુ મહાવીરને વંદન કરવા આવ્યા. તક્ષણ તે સર્વજ્ઞ પ્રભુએ મેઘકુમારે રાત્રિમાં કરેલાં અશુભ વિચારો કહી દીધાં. મેઘકુમારે તે કબુલ કર્યું. પ્રભુ મહાવીરે તેનો પૂર્વ ભવ વર્ણવતાં કહ્યું, હે મેઘકુમાર, તું પૂર્વભવમાં એક સર્વોપરિ હાથી હતા. અનેક હાથી અને હાથણીઓના સમૂહ વચ્ચે તું અભિમાન સહિત વસતે હતે. ગ્રીષ્મ રૂસ્તુને સમય હતો. એક વખત વનમાં દાવાનળ સળગ્યો. હાથી, હાથણીઓ અને અનેક પશુ પંખીયો ભયભ્રાંત થઈને આમતેમ નાસવા લાગ્યાં. ત્યારે ત્રીજા ભાવમાં પણ આવી જ સ્થિતિ થયેલી હોવાથી તે તને યાદ આવી, અને હારી વિશુદ્ધ લેસ્યાના શુભ પરિણામથી તને જાતિ સ્મરણ જ્ઞાન થયું. ત્યારબાદ ત્યાંથી નાસીને એક જગ્યામાં આસપાસના તમામ વૃક્ષો તેં મૂળમાંથી ઉખેડી નાખ્યાં અને ઝાડ પાન વગરનું એક મેદાન તેં બનાવ્યું કે જ્યાં અગ્નિ પ્રસરી શકે નહિ. ત્યાં તે મેદાનમાં તું નિર્ભય રીતે રહ્યો. તે મેદાનમાં હાથી, સિંહ, વાઘ, શિયાળ વગેરે અનેક પ્રાણીઓએ આશ્રય લીધે. તે વખતે હે મેઘ, તારું શરીર ખણવા માટે તે એક પગ ઉપાડે. અનેક પ્રાણિયોની ગીચોગીચમાં અને જગ્યા માટે હલન ચલન થતાં, તારા પગ મૂકવાની જગ્યા નીચે એક સસલો આવી રહયે. શરીર ખણુને
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૬૭
તે પગ નીચે મૂકવાનો વિચાર કર્યો, તેવામાં તે જગ્યાએ એક સસલો તારા જેવામાં આવ્યો. પ્રાણી છવની મહાન દયાની ખાતર તે તારા પગ નીચે ન મૂકતાં અધર રાખ્યો. હે મેઘ, તે જીવદયાના મહાન પ્રભાવે તે તારે સંસાર કાપી નાખ્યો, અને મહાન રત્નચિંતામણિ સમાન અમૂલ્ય મનુષ્યભવને બંધ કર્યો. તે વનદવ અઢી દિવસ સુધી રહ્યો. અને પછી શાંત થવાથી પ્રાણીઓ ફરવા લાગ્યા. સસલો પણ ત્યાંથી ખસી ગયો. આટલો વખત અધર પગે ઉભા રહેવાથી, તું નિર્બળ, અશક્ત બની ગયે. અને પગ નીચે મૂકતાની સાથે જ તું એકદમ નીચે ઢળી પડે. અત્યંત વેદના પામી ત્યાં જ તું મરણ પામ્યો અને તે જીવદયાના પ્રતાપે તું મેઘકુમાર થયો. તિર્યંચના ભવમાં જ્યાં સમક્તિ પ્રાપ્તિની આશા પણ ન્હોતી, તે વખતે અપાર કષ્ટ વેઠીને તેં સમતા દાખવી ! તો ઉત્તમ કુળમાં જન્મીને, અને જૈન ધર્મ પામીને સાધુ મુનિના હાથપગના સંધર્ષણની અલ્પ કિલામના પણ હે મેઘ, તું સહન ન કરી શકો તે કેટલા ખેદની વાત ? | મેઘ મુનિ આશ્ચર્યમુગ્ધ બન્યા. ગતરાત્રિએ કરેલાં અશુભ વિચારોનો તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. આમ વિચાર કરતાં તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તે વડે ભગવાનની વાત સત્ય માનીને વૈરાગ્ય ભાવનામાં ચડયા. પ્રભુ પાસે પુનઃ તેમણે દીક્ષા લીધી. સખ્ત તપ જપ ધ્યાન ધરી સર્વ નિગ્રંથને ખમાવીને સંથારો કર્યો, એક માસનો સંથારો ભોગવી સમાધિ સહિત કાળ કરી તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતાપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી વી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને મેક્ષ જશે.
ન્યાય–જેવી રીતે ભગવાન મહાવીરે મેઘકુમારને મધુર વચનથી સમજાવી સંયમમાર્ગમાં સ્થિર કર્યો, તેવી જ રીતે આચાર્યો કોઇપણ અવિનિત. શિષ્યને મધુર વચનથી સમજાવી સંયમ માર્ગમાં સ્થિર કરે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૧૮૫ મેતાર્ય મુનિ. ઉનાળાના સખ્ત તાપમાં મેતાર્ય નામના એક જૈન મુનિ ગૌચરી અર્થે રાજગૃહિ નગરીમાં નીકળ્યા છે. મુનિવર મહાન તપસ્વી અને સહનશીલતાને અવતાર છે. એક માસના ઉપવાસ છતાં તેમનું તેજ, ગંભીરતા અને આત્મશ્રદ્ધા જેવાને તેવાજ સુદઢ છે. ભિક્ષાર્થે ફરતા ફરતા આ મેતાર્ય મુનિવર એક સનીના ઘર પાસે થઈને જતા હતા. સનીની દષ્ટિ આ સાધુ ઉપર પડી. સોનીએ ઉભા થઈ તેમને વંદન કરીને વહોરવાનું આમંત્રણ કર્યું. મુનિ આહાર માટે સોનીના ઘરમાં ગયા. સોની કેઈ ગ્રાહકને માટે સોનાની જવાળા તૈયાર કરતો હતો. અને તે માટે તે સોનાના જવલાં બનાવતો હતો. મુનિને વહરાવવા માટે કામ એમને એમ પડતું મૂકીને સોની રસોડામાં ગયો અને મુનિને પ્રેમપૂર્વક આહાર પાણી વહરાવ્યાં. જે વખતે તેની આ મુનિને વહોરાવતું હતું, તે વખતે એક કૌંચ નામનું પક્ષી સોનીના ઘરમાં આવ્યું અને પેલાં સેનાનાં બનાવેલાં જવલાં ચરી ગયું. પછી તે ઉડીને સામેના એક ઝાડની ડાળી પર બેસી ગયું. આ દશ્ય મેતાર્ય મુનિના જોવામાં આવ્યું. મેતાર્ય મુનિ આહાર લઈને બહાર નીકળ્યા.
હવે પેલો સોની મુનિને હરાવીને કામ હાથમાં લેવા જાય છે કે તરતજ પેલાં જવલાં તેના જેવામાં આવ્યાં નહિ. સોનીને શંકા થઈ કે જરૂર આ મુનિએ જવલાં લીધા હશે. તેથી તે મુનિ પાછળ દેડયો; મુનિ બહુ દૂર નહોતા ગયા તેથી સોની તરતજ મુનિને પકડી લાવ્યો અને તેમને કહેવા લાગે –હે મુનિ, મહારાં જવલાં ચોરી ને લઈ જાવ છો તે પાછા લાવ. મુનિ મૌન રહ્યા, ફરીવાર સોનીએ કહ્યું, છતાં મુનિ બોલ્યા નહિ. મેતાર્ય મુનિને લાગ્યું કે જે હું કહીશ કે આ ઝાડ પર બેઠેલું પક્ષી તારા જવલાં ચરી ગયું છે, તો જરૂર આ સોની આ બિચારા પક્ષીને મારી નાખશે. સનીએ
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૬૯ ત્રીજીવાર મુનિ પાસે જવલાં માગ્યાં. છતાં મુનિ શાંત રહ્યા તેથી સોની વધારે ક્રોધાયમાન થયું. તેણે મુનિને ખૂબ માર માર્યો અને ચામડાની દોરીથી મુનિના હાથ પગ વગેરે મજબુત રીતે બાંધ્યા. પછી તેણે મુનિને જવલાં આપવાનું કહ્યું, પણ શાંતમૂર્તિ મુનિવરને તો પરિષહ સહન કરવાનું હતું. તેઓ પોતાના જીવ સમાન જ બીજા જીવોને પણ ગણતા હતા, તેથી તે સઘળું શાંતિથી સહન કરવા લાગ્યા. પછી સોનીએ મુનિને સખ્ત તાપથી ધગધગતી રેતીમાં બેસાડયા, અને તે માર મારવા લાગ્યો. સખ્ત તાપથી આ તપસ્વી મુનિનું શરીર ક્ષીણ થવા લાગ્યું, અને ચામડી ઉતરવા. લાગી. માથામાં પણ ખાડા પડવા માંડયા. પરિણામે મેતાર્ય મુનિની ખોપરી ફાટી અને તડ દઈને અવાજ થયો. સનીએ જાણ્યું કે હવે મુનિ મહારા જવલાં પાછા આપશે, પણ મુનિવર તો જેમ જેમ પરિસહ પડતું જાય તેમ તેમ સમભાવે સહન કરે, જરા પણ રોષ સેની ઉપર ન લાવે અને આત્માની અપૂર્વ ભાવનાનું સ્મરણ કરે. આવી રીતે આત્માની ઉચ્ચ દશાને ભાવતાં ત્યાંજ શ્રી મેતાર્ય મુનિવરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તેમનો અમર આત્મા દેહથી જુદો પડીને નિર્વાણપદને પામ્યો.
તેવામાં એક બાઈ માથે લાકડાને ભારો લઈને જતી હતી. અતિશય ભાર લાગવાથી તેણે તે ભારો સોનીના ઘર આગળ જોરથી પછાડયો. ભારો નીચે પડવાથી મેટ અવાજ થયે. જેથી પેલું ઝાડપર બેઠેલું ક્રૌંચ પક્ષી બન્યું. તેનું મેટું એકદમ પહોળું થઈ ગયું. આથી પેલાં ચરી ગયેલાં જવલાં તેના મોઢામાંથી બહાર નીકળી ગયાં અને નીચે પડયાં.
સોનીની નજર તરત જવલાં તરફ ગઈ. જવલાંને જોતાં જ તે ઠંડોગાર થઈ ગયો. મુનિને વિના વાંકે દુઃખ આપ્યા બદલ તે ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગે. સોનીને લાગ્યું કે મુનિવરને મારી નાખ્યાની
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૦
વાત જો રાજા જાણશે તેા મારા બાર વાગી જશે. હાય ! હું હવે શું કરૂં ? એમ વિચારી તે સેાનીએ મુનિ પાસે જઈ મેતા મુનિવરના કપડાં પહેરી લીધાં, અને દીક્ષિત બનીને તે ત્યાંથી ચાલી નીકળ્યા. સખ્ત તપ જપ કરી, સયમ પ્રવાઁ પાળીને તેણે પણ આત્માનું કલ્યાણ કર્યું, ધન્ય છે મેતા મુનિ જેવા મહાનુભાવી ક્ષમાશ્રમણને.
૧૮૬ મેતા ગણધર
(
વચ્છદેશમાં આવેલાં તુગિક ગામમાં વસતા કૌડિન્ય ગૌત્રના દત્ત નામના બ્રાહ્મણુ અને વરૂણુદેવા માતાના તેઓ પુત્ર હતા. ઉમર લાયક થતા વેદાદિ છ શાસ્ત્રમાં પ્રવિણુ બની, તે ૩૦૦ શિષ્યાના અધ્યાપક થયા. તેમને - પરલેાક છે કે નહિ ' એ વિષયને સંશય હતા, તે ભગવાન મહાવીરે દૂર કર્યાં, આથી તેમણે પોતાના શિષ્યા સહિત ૩૭ વર્ષની ઉંમરે પ્રભુ પાસે દીક્ષા લીધી; અને ભ. મહાવીરના દશમા ગણધરપદે આવ્યા. ૧૦ વ છદ્મસ્થપણામાં રહ્યા, ૪૭ મા વર્ષીમાં કૈવલ્યજ્ઞાન પામ્યા, ૧૬ વર્ષી કૈવલ્ય પ્રવાઁમાં વિચરી એકંદર ૬૨ વનું આયુષ્ય પૂર્ણ કરી તે નિર્વાણ પામ્યા.
૧૮૭ મા પુત્ર ગણધર.
પ્રભુ મહાવીરના સાતમા ગણધર મૌ પુત્ર થયા. તે કાશ્યપગોત્રના ભૌગામ નિવાસી મૌય નામક બ્રાહ્મણના પુત્ર હતા. તેમની માતાનું નામ વિજયદેવા. તે ચાર વેદ, ચૌદ વિદ્યાદિ અનેક શાસ્ત્રોમાં પારંગત હતા, અને ૩૫૦ શિષ્યાના અધ્યાપક સંદેહ હતા, તે ભ.
,
હતા. તેમને ‘ દેવા છે કે નહિ ' એ બાબતને મહાવીરે દૂર કર્યાં, એટલે ૬૫ વર્ષની ઉંમરે તેએ દીક્ષિત બની ગણધર બન્યા. ૧૪ વર્ષી છદ્મસ્થપણામાં રહ્યા, ૮૦ મા વર્ષોંની શરૂઆતમાં કૈવલ્યજ્ઞાન થયું. ૧૬ વર્ષ કૈવલ્ય પ્રવ†માં વિચરી
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૧
અનેક જીવાના ઉલ્હાર કરી, તેઓ ૯૫ વર્ષનું આયુષ્ય ભેગી પ્રભુની હયાતિમાં જ નિર્વાણુ—મેાક્ષ પધાર્યાં.
૧૮૯ મંડિત ગુણધર.
છઠ્ઠા ગણધર શ્રી મંડિત, વાસિષ્ઠ ગૌત્રના, મૌ ગામના રહિશ હતા. તેમના પિતાનું નામ ધનદેવ અને માતાનું નામ વિજયદેવી. તે ધણા જ બુદ્ધિમાન હતા, તેથી ટુંક સમયમાં ચૌદ વિદ્યામાં પારંગત થયા. તેમને ૩૫૦ શિષ્યા હતા. તેમને • બુધ અને મેાક્ષ'ની બાબતમાં સંશય હતા, તે ભગવાને નિવાર્યાં, એટલે તેમણે ૫૪ મા વર્ષે પ્રભુ પાસે જૈન પ્રવાઁ અંગીકાર કરી; અને ગણધરપદ પામ્યા. ૧૪ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા પછી ૬૮ મા વર્ષે તેમને કૈવલ્યજ્ઞાન થયું. ૧૬ વર્ષી કેવળીપણે વિચર્યાં પછી, ૮૩ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેએ મુક્તિપદને પામ્યા.
૧૮૯ રહેનેમી—રામતી
ધનપતિ કુબેરની બનાવેલી, સેાનાના ગઢ અને રત્નના કાંગરાવાળી દ્વારિકાનગરીમાં શ્રીકૃષ્ણ વાસુદેવ રાજ્યાસને હતા. તેમના અધિકાર નીચે ખીજા સેાળ હજાર રાજાએ તે જ નગરીમાં રાજ્ય કરતા હતા. તેમાંના એક રાજા ઉગ્રસેન પણ હતા. તેમને ધારિણી નામની રાણી હતી. તેમને એક પુત્રી હતી. નામ ‘ રાજેમતી.’ શ્રી નેમીશ્વર ભગવાન સંસારમાં હતા, અને લગ્ન ન્હાતા કરતા, પણ કૃષ્ણ વાસુદેવે ખૂબ કહેવાથી લગ્ન માટે તે કબુલ થયા અને તેમને વિવાહ
આ રાજેમતી સાથે નક્કી કરવામાં આવ્યું. લગ્નને દિવસે શ્રી તેમનાથ જ્યારે તેારણે આવ્યા, ત્યારે પશુઓના કવિલાપ સાંભળીને નેમનાથ પ્રભુ તારણેથી પાછા ફર્યાં, અને દીક્ષા લીધી. રાજેમતી પણ મહાન સંસ્કારી હતી. તે સર્વાંસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને અહિં અવતરી હતી. રાજેમતીને ખીજે પરણવા માટે
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૨
ધણાઓએ કહ્યું, પણ તેણે તેા તે બધી વાત તિરસ્કારી કાઢી, અને કહ્યું કે જગતમાં સ્ત્રીઓને એકજ પતિ હોઈ શકે. અને મ્હારા પતિએ જ્યારે આત્મ-સાધના કરવા માટે દીક્ષા લીધી છે, ત્યારે મ્હારે પણ તે જ રસ્તે જવું જોઈ એ. એમ કહીને રાજેમતી પણ દીક્ષા લઇને ચાલી નીકળ્યા અને તપસયમમાં આત્માને ભાવતાં વિચરવા લાગ્યા.
એકવાર રાજેમતી સાધ્વીજી તેમનાથ પ્રભુને વાંદીને પાછા આવે છે, તેવામાં વૃષ્ટિ થઈ અને પેાતાના કપડાં પાણીથી ભિંજાયાં. તે સૂકવવા માટે રસ્તામાં આવતી એક ગુફામાં તેએ દાખલ થયાં, અને ત્યાં તમામ કપડાં ઉતારી નગ્ન દશામાં રહી તે કપડાં સૂકવવા મૂક્યાં. આ તરફ તેમનાથ પ્રભુના ભાઈ રહનેમિ ( રથનેમિ ) એ પણ દીક્ષા લીધી હતી. તેઓ ગાચરી કરીને પ્રભુ પાસે વંદન કરવા જતા હતા; પણુ રસ્તામાં વૃષ્ટિ થવાથી તે પણ તે જ ગુફામાં પેડા, કે જ્યાં રાજેમતી ગયા હતા. ગુફામાં અંધકાર હતા, પણ રાજેમતીનું રૂપ દિવ્ય પ્રકાશ જેવું હતું. તેવામાં રહનેમિની નજર રાજેમતો ઉપર ગઈ. રાજેમતીને નગ્ન દશામાં જોતાંજ રહનેમિને કામવિકાર ઉત્પન્ન થયા. તે માહાંધ બની ગયા. તરતજ તે રાજેમતી પાસે આવી ખેલ્યા. અહા રાજેંમતિ, શું તમારૂં રૂપ છે ! આટલી નાની ઉંમરમાં તમારે દીક્ષા લેવી ચેાગ્ય નથી. વળી પણ ભાગ ભાગવવાની ઈચ્છા રાખું છું માટે મારી પાસે આવેા. આપણે સુખ ભાગવીએ. રાજેમતી ખેાલી:–અહેા રહનેમિ, તમે આ શું ખેલે છે ? સંસાર છેડી ત્યાગી થયા છતાં સ્ત્રી ભાગની આકાંક્ષા શું હજી તમે રાખી રહ્યા છે. ? રહનેમિ—હા. સંસાર છેડયા એ વાત ખરી, પણ હમારા જેવી સુંદર સ્ત્રી મળતી હાય તા સાધુપણું છેડી દેવુ... મને ઠીક લાગે છે. વળી આપણે અને સુખ ભાગ ભાગવશું અને પછી સાધુ ક્યાં નથી થઈ શકાતું ?
Page #292
--------------------------------------------------------------------------
________________
રાજેમતી–ધિકાર છે, હમારા જીવનને, રહનેમિ, ધિક્કાર છે.
તમારા ભાઈ નેમનાથે મને વિષ સમાન માનીને છાંડી અને શું તમે તે છડેલા વિષને ફરી ભેગવવા માગે છે ? અગંધન કૂળના સર્પો મરી જતાં પણ વમેલું વિષ પાછું ચૂસતાં નથી.
તો મહાન રત્નચિંતામણી સમાન મળેલા આ સાધુમાર્ગથી ભ્રષ્ટ બની તમારા ભાઈથી ઇંડાયેલી હું, તેની સાથે શું તમે ભોગ ભોગવવા માગો છે? સ્વપ્નય પણ તેમ બનનાર નથી. વળી હું સાધ્વી છું એટલે તમારી તે ઈછા ત્રિકાળે પણ તૃપ્ત થવાની નથી. એક તિર્યંચ સર્પ જેવાં પ્રાણીઓ પણ સમજે, અને તમે દીક્ષિત છતાં ભોગની ઈચ્છા ધરાવો છો ? સમજે, રહનેમિ ! સમજે, તમારે આત્મ ધર્મ વિચારે. હું ઉગ્રસેન રાજાની પુત્રી છું, તમે સમુદ્રકુમારના પુત્ર છે. મહેરબાની કરી આપણે બંનેનાં કૂળ તરફ એકવાર નજર કરો. વળી સંયમી બનીને જ્યાં ત્યાં ફરતાં તમે ઘણી સૈાંદર્યવાન સ્ત્રીઓ જેશે, અને તેમાં મનલુબ્ધ કરશો તો અનંત સંસારમાં ભ્રમણ કરતા છતાં પણ તમારા પાર નહિ આવે. ઉત્તમ મનુષ્યભવ, ઉચ્ચકુળમાં જન્મ, શાસ્ત્ર શ્રવણ, સદ્દગુરૂનો સમાગમ, જૈનધર્મ અને સંયમ, જીવને અનંતકાળે પણ મળવા દુર્લભ છે ! જાઓ, જાઓ, રહનેમિ, જાઓ, તમારા ભ્રષ્ટ વિચારો છોડી, વિશુદ્ધ થવા શ્રી નેમીશ્વર ભગવાન પાસે જાઓ, અને પાપની આલોચના લઈ સંયમમાર્ગને સુધારો.
આ સાંભળી રહનેમિ ઠંડાગાર થઈ ગયા. રાજેમતીના બોધક વચને રહનેમિના હૃદયમાં આરપાર ઉતરી ગયા. તેમણે તરતજ રાજેમતીની ક્ષમા માગી. તે સાથે પિતાને ખરાબ વાસનાથી ઠેકાણે લાવવા માટે તેની પ્રશંસા કરી. રહનેમિ નેમપ્રભુ પાસે જઈ આલોચના લઈ શુદ્ધ થયા, અને સંયમમાર્ગમાં અદ્દભુત રીતે આગળ વધી કૈવલ્યજ્ઞાનને પામ્યા.
રાજેમતીએ રહનેમિને સ્થિર કર્યા, ત્યાંથી કપડા પહેરી તેઓ
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૪
પ્રભુને વંદન કરવા ગયા. ત્યારબાદ સંયમ, તપ, ક્રિયામાં આત્માને ભાવતાં કૈવલ્યજ્ઞાન પામી રાજેમતી પણ મેાક્ષમાં ગયા.
ધન્ય છે, રાજેંમતી સમા બાળ બ્રહ્મચારી સતી-સાધ્વીને. તેમને આપણા ત્રિકાળ વંદન હાજો.
૧૯૦ રામ
તે મુનિસુવ્રત સ્વામીના વખતમાં બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના ભાઈ લક્ષ્મણ વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થયા. રામચંદ્ર અયેાધ્યાના સૂર્યવંશી રાજા દશરથના મોટા પુત્ર હતા. તેમની માતાનું નામ કૌશલ્યા. શ્રી રામ વિદેહ દેશના જનક રાજાની પુત્રી સીતાને પરણ્યા હતા. ઉંમર લાયક થતાં, તેમની અપર માતા કૈકેયીની સ્વા બુદ્ધિને કારણે પિતાના વચન પાલનને ખાતર તેમણે વનવાસ સ્વીકાર્યાં. તેમની સાથે સીતા અને લક્ષ્મણ પણ વનમાં ગયાં; ત્યાં એક પણકુટિ આંધીને રહ્યા. રામ લક્ષ્મણની ગેરહાજરીના લાભ લઈ, લંકાનેા રાજા રાવણ સીતાનું હરણ કરી ગયા. સીતા મહાસતી હાઈ રાવણની દુર્બુદ્ધિને તામે થયા નહિ. રાવણની સ્ત્રી મંદોદરીએ પોતાના પતિને સતીને નહિ સંતાપતા પાછી સોંપી દેવાની વિનંતિ કરી, પરન્તુ ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ' એ અનુસાર ધમંડી રાવણે કોઈનું હિતકથન ગણકાર્યું નહિ. આખરે સીતાનેા પત્તો મળતાં, રામચંદ્ર તથા લક્ષ્મણે હનુમંત, સુગ્રીવ આદિ યાદ્દાઓની મદદ લઈ લંકા પર ચડાઈ કરી, ત્યાં લક્ષ્મણે પ્રતિવાસુદેવ રાજા રાવણને માર્યાં, અને તેનું રાજ્ય તેના ભાઈ વિભિષણને સાંપ્યું. ત્યારબાદ સીતાને લઈ રામચંદ્રજી વગેરે પાછા આવ્યા. વનવાસ કાળ પૂરા થયે તેઓ અયેાધ્યામાં આવ્યા અને રાજ્ય સંભાળ્યું. ઘણા વર્ષો સુધી તે લક્ષ્મણ સાથે રહ્યા. ત્યારબાદ લક્ષ્મણનું મૃત્યુ થતાં શ્રી રામે દીક્ષા લીધી; અને મહાતપ કરી તેઓ કૈવલ્ય જ્ઞાન પામી મેાક્ષમાં ગયા. (રામનું ખીજાં નામ પદ્મ પણ હતું.)
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૭૫
૧૯૧ રાવણ
મુનિસુવ્રત સ્વામીના સમયમાં દક્ષિણ ભરતની લંકા નામની નગ– રીના તે પ્રતિવાસુદેવ રાજા હતા. તે ત્રણ ખંડના અધિપતિ હતા; એટલે અર્ધો ભરત તેના તાબામાં હતા. તેને કુંભકર્ણે અને વિભિષણ નામના એ ભાઈ ઓ હતા, તેમજ ઈંદ્રજિત આદિ અનેક પુત્રો અને મંદોદરી
.
આદિ અનેક રાણીઓ હતી. રાવણ મહા સમૃદ્ધિશાળી હોવા છતાં, તેને એક એવા નિયમ હતો કે જે સ્ત્રી પોતાને ન ઈચ્છે, તેને પરવું નહિ. આમ છતાં તે પેાતાની બહેનના ભંભેરવાથી એક દિવસ ઉશ્કેરાયા, અને શ્રી રામચંદ્રજીની સુશીલ પત્ની સીતાદેવીને ઉપાડી લાવ્યેા. આખરે યુદ્ધ થયું, તેણે પેાતાનું ચક્ર લક્ષ્મણ પર છેડયું, પરન્તુ વાસુદેવ લક્ષ્મણને તે કંઈ અસર ન કરી શકયું. જીહ્મણે તેજ ચક્ર પેાતાને હાથ કરી, તેજ ચક્ર વડે રાવણનું મૃત્યુ નીપજાવ્યું. રાવણ મૃત્યુ પામીને નરકમાં ગયા.*
૧૯૨ રૂકિમણી
તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણની રાણી અને વિદર્ભ દેશના ભીમક રાજાની પુત્રી હતી. તેણીનું રૂપ અથાગ હતું. એકવાર નારદે તેણીના રૂપના વખાણુ શ્રી કૃષ્ણ પાસે કર્યાં, આથી કૃષ્ણને તેણીની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. આ વખતે વિદર્ભમાં ભીમકના પુત્ર ફિકમ રાજગાદી પર હતા, તેનો પાસે કૃષ્ણે દૂત માકલ્યા રૂકિમ
*૨૪ તીર્થંકરા, ૧૨ ચક્રવતી, ૯ વાસુદેવા, ૯ પ્રતિવાસુદેવા અને ૯ મળદેવા એ ૬૩ શલાકા (શ્લાધ્ય) પુરુષા કહેવાય છે. ચક્રવર્તીની ગતિ મેાક્ષ, દેવલેાક અને નર્કની હાય છે, વાસુદેવા અને પ્રતિવાસુદેવા નના અધિકારી હેાય છે અને બળદવે દેવલાક અને મેક્ષના અધિકારી હોય છે. નરકે જનારા ચક્રવતી તથા વાસુદેવે થાડાક ભવા કરી છેવટે મેાક્ષના જ અધિકારી બને છે એવા જૈનાગમના સિદ્ધાન્ત છે. સં.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૬
રાજાએ દૂતને કહ્યું કે તારા રાજા ગોવાળના પુત્ર છે, માટે તેની સાથે મારી બેન નહિ પરણાવું, તેને તેા શિશુપાળ રાજા સાથેજ પરણાવવી છે. આથી ક્રૂત વિદાય થયા. આ તરફ નારદઋષિએ રૂકિમણી પાસે જઈ કૃષ્ણનાં રૂપ ગુણના વખાણ કર્યાં, એટલે કિમણીની ફાઈની યુકિતથી કૃષ્ણને છાની રીતે વિદના ઉદ્યાનમાં ખેલાવવામાં આવ્યા, ત્યાં નાગદેવની પૂજા કરવાને બહાને રૂકિમણી પાતાની ફ્રાઇ સાથે તે ઉદ્યાનમાંના દેવળે ગઈ, ત્યાં શ્રી કૃષ્ણે આવી તેણીનું હરણ કર્યું, એજ વખતે રૂક્મિણીના વિવાહ પ્રસંગ હતા અને શિશુપાળ પાતાના સૈન્ય સાથે પરણવા માટે ત્યાં આવ્યા હતા. કિમણીના હરણના સમાચાર તરતજ શહેરમાં ફરી વળ્યા. એટલે શિશુપાળ તથા રૂકિમ રાજા ક્રેાધે ભરાયા; અને રૂકિમણીને પ્રપંચથી રથમાં બેસાડીને ઉપાડી જતાં કૃષ્ણ અને ખળભદ્રની તેઓએ પુ પકડી. બળભદ્રે તેમને સામનેા કર્યાં, અને કિમને પકડીને આંધ્યા, પરન્તુ છેવટે દયા લાવી તેને છેડી મૂકયા. શિશુપાળ પણ નિરાશ બની પાછે કર્યાં. શ્રી કૃષ્ણે દ્વારિકામાં પહોંચી જઈ રૂકમણી સાથે લગ્ન કર્યું. તેનાથી તેમને પ્રદ્યુમ્ન નામે મહાસમ પુત્ર થયા. આખરે દ્વારિકાના દાહ સાંભળ્યા પછી બીજી રાણી સાથે રૂકિમણીએ દીક્ષા લીધી અને આત્મ કલ્યાણ કર્યું.
૧૯૩ રૂપીરાજા
તે કુણાલ દેશની શ્રાવસ્તિ નગરીના રાજા હતા. પૂર્વ ભવમાં તે વસુ નામના રાજા અને મહાખલ કુમારના મિત્ર હતા. તે મહાબલ સાથે દીક્ષા લઈ સખ્ત તપ કરી જયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયા હતા. ત્યાંથી ચ્યવી શ્રાવસ્તિમાં તે રાજા થયા. તેને સુબાહુ નામે કુંવરી હતી. તેના ચાતુર્માસિક સ્નાનને ઉત્સવ આવવાથી, તે નિમિત્તે રાજમાગમાં પુષ્પના વિશાળ અને સુશોભિત મંડપ કરાવી વચ્ચે એક સુવર્ણની પાટ મૂકાવી તેનાપર સુબાહુ કુંવરીને બેસાડીને રાણીઓએ તેણીને
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૭૭
સ્નાન કરાવ્યું, અને સુંદર વસ્ત્રાલંકાર પહેરાવી રાજા પાસે મોકલી. આ વખતે કુમારીનું રૂપ અથાગ હતું. તેથી આનંદ પામી રૂપી રાજાએ પિતાને વર્ષધર નામના દૂતને બોલાવીને કહ્યું, કે હમે ઘણે સ્થળે ફરો છો, તો આજના જેવો મહાન ઉત્સવ હમે ક્યાંઈ જોયો છે? દૂતે કહ્યુંઃ મહારાજા ! મિથિલા નગરીના કુંભરાજાની પુત્રી મલ્લીકુંવરીની જન્મગાંઠ વખતે થયેલા ઉત્સવ આગળ આપનો આ ઉત્સવ કાંઈ ગણત્રીમાં નથી, એમ કહી તેણે મલીકુંવરીના શરીર સૌંદર્યનું વર્ણન કર્યું. તે સાંભળી રાજાને મલ્લીકુંવરીને પરણવાની ઈચ્છા થઈ. તેથી કુંભરાજા પાસે તેણે પિતાને દૂત મોકલ્યો. કુંભરાજાએ ના કહી, તેથી જિતશત્રુ આદિ રાજાઓ સાથે સંપ કરી રૂપી રાજા મિથિલા પર ચડી આવ્યો. તેમાં મલ્લીકુંવરીની યુક્તિથી તેણે બોધ પામી દીક્ષા લીધી. અંતે સમેતશિખર પર અનશન કરી રૂપીરાજા મેક્ષમાં ગયા.
૧૯૪ રેવતી. મેઢક ગામમાં કોઈ એક શ્રેષ્ટિની તે પત્ની હતી. જેનશાસન પ્રત્યે તેને અતિશય પ્રેમ હોવાથી પ્રભુ મહાવીરની તે પરમ ઉપાસિકા હતી. એકવાર જ્યારે ગોશાળાએ પ્રભુ પર તેજુલેસ્યા ફેંકી અને પ્રભુને દેહ લેહખંડવાળો થયો, તે મટાડવાના હેતુથી પ્રભુએ પોતાના સિંહ નામના અણગારને રેવતીને ત્યાં મોકલ્યા. પ્રભુને થયેલા ઉપસર્ગથી રેવતી જ્ઞાત હતી, તેથી તેણે પ્રભુનું દરદ મટે તે માટે કોહળાપાક બનાવ્યો હતો, અને ઘરના માણસો માટે બીજોરાપાક બનાવ્યો હતો. સિંહ અણુગાર રેવતીને ત્યાં પધાર્યા કે તેણીએ મુનિને વંદન કરી કહ્યુંઃ મહારાજ, આજે મારું ઘર પાવન થયું. આપને શું જોઈએ ? સિંહઅણગાર બોલ્યાઃ પ્રભુએ મને તમારે ત્યાં બનાવેલો પાક વહેરી લાવવાની આજ્ઞા આપી છે. આ સાંભળી રેવતી હર્ષ પામી અને કોહળાપાક લઈ આવીને મુનિને વહોરાવવા લાગી. મુનિએ કહ્યું. આ તે હમે પ્રભુને માટે જ બનાવ્યો છે, તેથી તે અકલ્પનીય
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૮ છે. માટે બીજોરાપાક, જે તમે બનાવ્યો છે તે વહેરા. રેવતી બોલીઃ મહારાજ, તે તે વાપરી નાખ્યો. સિંહમુનિ બેલ્યાઃ પ્રભુના કહેવાથી હું જાણું છું કે તે પાક તમારા વાસણમાં ઘેડ ચેટી રહ્યો છે. આ જાણી હર્ષ પામી, રેવતીએ બીજોરાપાકનું પાત્ર લાવી, તેમાં એટલે થોડેક બીજોરાપાક ઉત્કૃષ્ટ ભાવથી સિંહમુનિને વહેરાવ્યો. આ ભાવનાના પ્રતાપે રેવતી શ્રાવિકાએ તીર્થંકર નામ કમ ઉપાર્જન કર્યું. અનુક્રમે ગૃહસ્થ ધર્મનું નિરતિચારપણે પાલન કરી તે દેવલોકમાં ગઈ.
૧૫ રહિણી.
શ્રેણિક રાજાની રાજગૃહી નગરીમાં ધાસાર્થવાહ નામને મહાદ્ધિવંત શેઠ રહેતો હતો. તેને ધનપાળ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત એ નામના ચાર પુત્રો હતા. તે ચારે પુત્રોને ચાર સ્ત્રીઓ હતી. જેમના નામ ૧ ઉઝઝીયા, ૨ ભગવતી, ૩ રક્ષિતા, ૪ રોહિણું અનુક્રમે હતાં. એક વખત ધન્નાસાર્થવાહને વિચાર થયે કે હું મહારા કુટુંબમાં અગ્રગણ્ય છું. દરેક કાર્ય હારી સલાહથી જ કરવામાં આવે છે. પરંતુ મહારી ગેરહાજરીમાં અગર હારા મૃત્યુ પછી મારી સઘળી મીલ્કતની શી વ્યવસ્થા થશે, અથવા તે સારી રીતે કોણ સાચવી શકશે, અગર કુટુંબમાંના કેઈ માણસને કુરસ્તે જતા અથવા અકાર્ય કરતાં કોણ અટકાવશે; માટે હું હારી ચાર પુત્રવધુઓને ડાંગરના પાંચ અખંડ દાણું આપીને પરીક્ષા કરું કે તેમાં કોણ અને કેવી રીતે તેની રક્ષા કરે છે, અથવા વૃદ્ધિ કરે છે.
એ વિચાર કરીને બીજે દિવસે સવારમાં શેઠે મિત્રજ્ઞાતિ વગેરેને જમણું આપ્યું. તેમાં ચાર પુત્રવધુઓને બોલાવી સત્કાર સન્માન આપી જમાડી. પછી જ્ઞાતિજનો વચ્ચે મોટી પુત્રવધુ ઉઝઝીયાને બોલાવી, અને કહ્યું –વહુ, લ્યો આ પાંચ ડાંગરના દાણા, અને
Page #298
--------------------------------------------------------------------------
________________
ર૯
જ્યારે હું પાછા માગું ત્યારે તે મને આપજે.' ત્યાર પછી બીજી ત્રીજી અને એથી એમ દરેક સ્ત્રીને બોલાવીને દરેકને પાંચ પાંચ ડાંગરના દાણું આપ્યાં અને પોતે માગે ત્યારે પાછા આપવા જણાવ્યું.
પ્રથમ મોટી વહુએ તે દાણ લઈને વિચાર કર્યો કે મારા કોઠારમાં ડાંગર ઘણી ભરી છે, તો મારા સસરા માગશે તે વખતે તેમાંથી લાવીને આપીશ. એમ કહીને તેણે તે પાંચ દાણા ફેંકી દીધા.
ભગવતી નામની બીજી પુત્રવધુ પણ એ જ વિચાર કરીને, તે ડાંગર ઉપરથી તરા ઉતારીને દાણું ખાઈ ગઈ અને પિતાના કામે લાગી.
ત્રીજી રક્ષિતા નામની પુત્રવધુ તે દાણું લઈને એકાંતમાં ગઈ અને વિચાર કર્યો કે મારા સસરાએ મિત્ર, જ્ઞાતિ, કુટુંબઈત્યાદિ સર્વની સન્મુખ આ પાંચ દાણા મને આપ્યા છે, માટે તેમાં કંઈક ભેદ હો જોઈએ. એમ ધારી તે પાંચ દાણાને એક વસ્ત્રમાં બાંધી તેને રત્નના કરંડીયામાં રાખ્યા, અને તે કરંડીયાને એક પેટીમાં રાખે. પછી તે પેટી એસીકા નીચે રાખી સવાર સાંજ બે વખત રોજ તેની સંભાળ કરવા લાગી.
રોહિણી નામની સૌથી નાની પુત્રવધુએ રક્ષિતા માફક વિચાર કર્યો કે આમાં કંઈક કારણ હોવું જોઈએ. માટે આ દાણાની બરાબર રક્ષા કરવી જોઈએ. એટલું જ નહિ પણ તેમાં વૃદ્ધિ કરવી જોઈએ. એમ ધારી તેણે પિતાના ઘરના નોકરને બોલાવીને કહ્યું કે “આ ડાંગરના દાણા લઈ જાઓ, અને બહુ વર્ષાદ થાય તે વખતે એક નાની ક્યારી બનાવી, તેમાં આ પાંચ દાણું વાવજે, અને તે કયારીને ફરતી એક વાડ બનાવી તેની બરાબર રક્ષા કરજે. પ્રથમ વર્ષાઋતુમાં તેણે તે દાણુ વવરાવ્યા, બીજી સાલ પણ ઉત્પન્ન થયેલા સઘળા દાણા વવરાવ્યા, એમ દર વર્ષાઋતુમાં તમામ ઉત્પન્ન થતી ડાંગર વાવતાં તેમાં પુષ્કળ વૃદ્ધિ થતી ગઈ. અનુક્રમે ચાર વર્ષ સુધી તે વાવી. તૈયાર થયે તેને
Page #299
--------------------------------------------------------------------------
________________
ર૦
કાપીને ખળાં બનાવ્યાં. તેમાં તેને મસળી, સ્વચ્છ કરી તે ડાંગર વાસણમાં ભરી લીધી અને તેની રક્ષા કરવા લાગી.
પાંચમે વર્ષે ધન્નાએ તે દાણું પાછો માગવાને વિચાર કર્યો. એક દિવસે સ્વજન, મિત્ર, જ્ઞાતિ તથા પુત્રવધુઓ વગેરેને બેલાવી, ભેજન વગેરે જમાડી શેઠે તેમનું સન્માન કર્યું. ત્યારબાદ સૌથી પહેલાં મોટી પુત્રવધુને બોલાવીને પ્રથમ આપેલા પાંચ દાણું પાછા માગ્યા. ઉઝઝીયાએ કોઠારમાં જઈ તેમાંથી પાંચ દાણ લાવી ધન્નાસાર્થવાહને આપ્યા. ધન્નાસાર્થવાહે ઉઝઝીયાને સોગન આપીને કહ્યું કે હે પુત્રી, મેં તને જે પાંચ ડાંગરના દાણું આપ્યા હતા તે આ છે કે બીજા ? ઉઝઝીયાએ સત્ય હકીકત જાહેર કરતાં તે દાણા બીજા હોવાનું જણાવ્યું. ધન્ના સાર્થવાહ તેના પર ગુસ્સે થયે અને તેને ઘરનું ઝાડું કાઢવાનું, પાણી છાંટવાનું, છાણ વાસીદું કરવાનું તથા લીંપવા ગુંપવાનું વગેરે ઘરની બહારનું દાસ, દાસીનું કામ સોંપ્યું.
ત્યારબાદ બીજી ભગવતીને પૂછયું, તેણે પણ તેવો જ જવાબ આપ્યો. તેણી તે દાણ ખાઈ ગઈ હતી તેથી તેને ડાંગર ખાંડવાનું, ઘઉં દળવાનું, રસોઈ કરવાનું, વાસણ માંજવાનું, અને ઘરની અંદરનું પરચુરણ કામ સોંપવામાં આવ્યું.
ત્રીજી રક્ષિતા નામની પુત્રવધુ પાસે જ્યારે તે દાણ માગવામાં આવ્યા, ત્યારે તે ઘેર ગઈ અને રત્નના કરંડીયામાંથી વસ્ત્રથી બાંધેલા દાણ લાવી. જ્યારે તેને તેજ દાણ હોવા વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સઘળી સત્ય વાત નિવેદન કરી. ધના સાર્થવાહ આનંદ પામે અને તેણે સર્વ હીરા, માણેક, સુવર્ણ વગેરે ધનભંડારની કુંચીએ રક્ષિતાને સોંપી.
છેવટે રહિણી નામની ચોથી પુત્રવધુને પૂછવામાં આવ્યું. ત્યારે તેણે કહ્યું –“હે તાત ! મને પુષ્કળ ગાડા ગાડીઓ આપો, જેથી હું
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૮૧ તમારા તે પાંચ દાણુ લાવી આપું.' ધનાએ કહ્યું પુત્રી, મારા પાંચ દાણું ગાડા ગાડીઓમાં તું કેવી રીતે લાવીશ ? તે સાંભળી તેણે ઉપરોક્ત સર્વ વાત વિદિત કરી. ધના સાર્થવાહે ગાડા આપ્યાં. હિણીએ પાકેલી તમામ ડાંગરથી તે ગાડાઓ ભરાવ્યાં. જે રાજગૃહી નગરીના રાજમાર્ગની મધ્યમાં થઈને તે ડાંગરથી ભરેલાં ગાડાંઓ જતાં જોઈને નગરજનોએ વાત જાણવાથી, સર્વ કઈ ધન્નાસાર્થવાહની રોહિણી નામની પુત્રવધુની મુક્તકંઠે પ્રશંસા કરવા લાગ્યા. ધનાસાર્થવાહ ડાંગરના ભરેલાં ગાડાંઓ જોઈને ખૂબ આનંદ પામ્યો અને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. પછી તેણે તે રોહિણીને, દરેક કાર્યમાં સલાહ આપવાનું કામ સંપ્યું, અને તેણીને ઘરમાં સર્વથી માટી સ્થાપિત કરવામાં આવી. ન્યાય જેવી રીતે ઉઝીયા ડાંગરના પાંચ દાણું નાખી દેવાથી, લોકમાં
નિંદાને પાત્ર બની, હલકું કામ કરી દુઃખી થઈ. તેવી રીતે સાધુ સાવી પંચ મહાવ્રત અંગીકાર કરીને પ્રમાદવશ શિથિલ બનીને પંચમહાવ્રતને ફેંકી દે, તો તેઓ આ ભવમાં નિંદાને પાત્ર બને, અને પરભવમાં દુઃખી થાય.
જેમ ભગવતી તે પાંચ દાણાને ખાઈ ગઈ, ને મહેનત મજુરીનું કામ કરીને દુઃખી થઈ, તેમ સાધુ સાધ્વી, પંચમહાવત ધારણ કરીને, રસના લોલુપી બની વ્રત ભંગ કરે તો હિલના નિંદા પામે અને સંસારમાં પરિભ્રમણ કરે.
જેમ ક્ષિતાએ પાંચ દાણાનું ઉમદા રીતે રક્ષણ કર્યું તેમ સાધુ સાવી પંચ મહાવ્રતનું મૂળ ગુણમાં રહીને યથાર્થ રક્ષણ કરે તે ચાર તીર્થમાં પુજ્યનિક બને, અને આત્મકલ્યાણ સાધે.
જેમ રહિણી પાંચદાણાની વૃદ્ધિ કરીને પ્રશસા પામી, તેમ સાધુ સાધ્વી પંચ મહાવ્રત લઈને, સંયમ તપમાં વૃદ્ધિ કરે તે આ ભવમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એ ચારે તીર્થમાં પ્રશંસા પામે, પુજનિક બને અને પરભવમાં અનંત સંસારને છેદ કરી સિદ્ધગતિને પામે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૨
૧૬ રહિણી ચોર,
રાજગૃહ નગરની પાસે આવેલા વૈભારગીરી પર્વતની ગુફામાં રોહિણીયો નામનો પુરૂષ ચોરીને ધંધો કરતો હતો. એકવાર તેના બાપે તેને કહેલું કે, મહાવીર નામનો એક માણસ છે તેનો ઉપદેશ કદી સાંભળતો નહિ, તેમજ મહાવીર જ્યાં હોય તે રસ્તે પણ ન જતો, કારણ કે તેથી આપણું ધંધાને ઘણું હાનિ પહોંચશે. પુત્રે પિતાની આ શિક્ષા બરાબર મનમાં ધારણ કરી રાખી. જ્યાં મહાવીરનું નામ સાંભળે ત્યાંથી તે દૂર નાસી જતો. કેઈ એકવાર ઉદ્યાનમાં બેસી પ્રભુ મહાવીર ધર્મોપદેશ આપી રહ્યા હતા, તેજ સ્થળે રોહિણીયાને અચાનક આવવું પડયું. રોહિણીયા માટે આ સિવાય પસાર થવા માટે બીજો એક રસ્તો ન હતો, તેથી તેણે કાનમાં આંગળીઓ ઘાલી દીધી કે રખેને મહાવીરનો ઉપદેશ પોતાના કાનમાં પ્રવેશ કરી દે. દૈવયોગે રોહિણીયાના પગમાં કાંટો વાગ્યો, તે કાઢવા તેણે કાને દીધેલે હાથ પગ આગળ લાવી કાંટે કાઢવાનો પ્રયત્ન કર્યો. એજ વખતે પ્રભુના ઉપદેશમાંના નીચેના શબ્દો તેની શ્રવણેન્દ્રિયમાં પડ્યા:-(૧) દેવ પૃથ્વીથી અદ્ધર ચાલે તેમજ તેઓ આંખોનું પલડું મારે નહિ. આ શબ્દો રોહિણીયે સાંભળ્યા. કેટલાક વખત પછી ચોરી કરતાં તે પકડાયો. તે વખતે તેણે પોતાનું નામ ઠામ ખોટું આપ્યું, તેમજ તેની પાસેથી ચોરીની વસ્તુઓ કાંઈ નીકળી નહિ, આથી તેને ચોર ઠરાવવા સંબંધમાં શ્રેણિક રાજા સંશયમાં પડ્યો. આ કામ તેણે અભયકુમારને સોંપ્યું. અભયકુમારે એક યુક્તિ રચી. તેણે રોહિણીયાને ઘેનવાળો કેફી પદાર્થ ખવરાવ્યા એટલે તે બેભાન બન્યું. પછી તેને ઉંચકીને એક વિમાન જેવા રાજમહેલમાં સૂવાડ્યો. ત્યાં બે સ્ત્રીઓ દેવીઓ તરીકે રાખી. ઘેન ઉતર્યા પછી પેલી બે સ્ત્રીઓ બોલી –અહો ! નાથ, હમે એવાં શાં દાન પુણ્ય કર્યા કે આ દેવલોકમાં અમારા સ્વામી તરીકે ઉત્પન્ન થયા ! રેહિણી વિચારમાં
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૮૩
પડચો કે શું હું આ સત્ય જોઉં છું કે સ્વમ ? શું આ સાક્ષાત્ દેવીએ છે ? હું દેવ થયા હઈશ ? આ વખતે તેને ભગવાનનાં વચન યાદ આવ્યાં. તેણે પેલી સ્ત્રીએ સામે જોયું તે તેમના પગ જમીનને અડકેલા હતા, તેમની આંખા ક્ષણે ક્ષણે પલકારા મારી રહી હતી. આથી તે સમજ્યા કે ખરેખર ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. હવે મારે મારા ચારીનેા ધંધે ત્યજી દેવા જોઈએ, અને જે મહાવીરનું એકજ માત્ર વાક્ય સાંભળવાથી આટલું જાણવાનું મળ્યું તા હૅમના હુ ંમેશના સંસથી કેટલાયે લાભ મળે, એમ વિચારી અભયકુમાર આવતાં તેણે પોતાની ચેારીના કૃત્યાને પશ્ચાત્તાપ કરી પ્રવાઁ લેવાની વાત વિદિત કરી. અભયકુમારે તેને છેડી દીધા. રાહિણીયે એકઠું કરેલું તમામ ધન શ્રેણિકરાજાને સોંપ્યું અને તે દીક્ષા લઈ ચાલી નીકળ્યા; સપ્ત તપાદિ કરી તે દેવલાકમાં ગયા. ૧૯૭ લક્ષ્મણ.
અયેાધ્યાના રાજા દશરથની સુમિત્રા રાણીથી ઉત્પન્ન થયેલા પુત્ર. રાવણ નામના પ્રતિવાસુદેવને મારી આઠમા વાસુદેવ તરીકે તે પ્રસિદ્ધ થયા; અને રામ બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. ત્રણ ખંડ જીતી લક્ષ્મણુ અયેાધ્યાના રાજસિહાસને અચક્રવર્તી તરીકે બિરાજ્યા. તેમનું બીજું નામ નારાયણ હતું. બારહજાર વર્ષનું આયુષ્ય ભાગવી, મુનિસુવ્રત સ્વામીના નિર્વાણ પછી તેઓ મૃત્યુ પામી ચેાથી નરકે ગયા.
૧૯૮ વષ્ણુ.
વિશાળા નગરીના ચેડારાજાના નાગ નામના રથિકના પુત્ર. તે ભ. મહાવીરને પરમ ભક્ત હતા. તેણે શ્રાવકના બારવ્રત ધારણ કર્યાં હતા. તે મહાસમ સેનાપતિ પણ હતા, અને તપશ્ચર્યામાં પણ તે મહાસમર્થ હતા. એકવાર છઠ્ઠના પારણે અહમ કરવાની તેની ઈચ્છા
Page #303
--------------------------------------------------------------------------
________________
૩૮૪
છતાં રાજાએ કહેણ મોકલ્યું કે આજે તમારે શ્રેણિક સાથેના યુદ્ધમાં સેનાપતિ તરીકે જવાનુ છે. આથી પેાતાના દેશની રક્ષાને ખાતર તે સેનાપતિ બની યુદ્ધે ચડયો. પરન્તુ પહેલા વ્રતની વિધિ અનુસાર પહેલા ધા તેણે ન કર્યાં પણ જ્યારે શ્રેણિકના સેનાપતિએ વરૂણ પર પહેલા ધા કર્યાં, અને વરૂણનાગનું મસ્થાન ભેદાયું, ત્યારે જ તેણે એકજ ધાથી તે સેનાપતિને સ્વધામ પહોંચાડી દીધા; આ વખતે તે મૃતવત્ સ્થિતિમાં હતા, તેથી તેણે રણુક્ષેત્રની બહાર જઈને એક જગ્યા પ્રમાર્જન કરીને આલેાચના લઈ સંથારા કર્યાં અને પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. શુદ્ધ પરિણામે તે કાળધમ પામીને પહેલા સૌધર્મ દેવલાકમાં ગયા; અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેજ ભવમાં તે મેાક્ષમાં જશે.
૧૯૯ વ્યક્ત ગણધર.
ભ. મહાવીરના ચેાથા ગણધર વ્યક્ત મહારાજ, કાલાક ગામના રહિશ હતા. તેમના પિતાનું નામ ધનમિત્ર. માતાનું નામ વારૂણી, તેઓ ભારદ્વાજગેાત્રના બ્રાહ્મણ હતા. તેમને ‘પૃથ્વી આદિ પાંચ ભૂત છે કે નહિ ' એ સંબંધી સંશય હતા. તે દૂર થતાં તેમણે પેાતાના ૫૦૦ શિષ્યા સાથે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી, અને ગણધર પદ પર આવ્યા. તેમણે ઈંદ્રભૂતિની માફ્ક ૫૧ મા વર્ષે દીક્ષા લીધી હતી. ૧૨ વર્ષ છદ્મસ્થપણે રહો ખૂબ અભ્યાસ કર્યાં. ૬૩ મા વર્ષે કૈવલ્યજ્ઞાન પામ્યા, ૧૮ વર્ષ કેવળીપણે વિચર્યા અને ૮૦ વનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ મેાક્ષમાં ગયા.
૨૦૦ વાયુભૂતિગણધર.
તે પહેલા અને બીજા ગણધર ઈંદ્રભૂતિ તથા અગ્નિભૂતિના ભાઈ થાય. તે ગૌતમ ગાત્રના વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર હતા. તેમને આ શરીર છે તેજ આત્મા છે કે
66
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૮૫
શરીરથી આત્મા ભિન્ન છે' એવો સંદેહ હતો. ભ. મહાવીરના સમાગમમાં આવતાં ભગવાને તે સંદેહ દૂર કર્યો, એટલે તેમણે પોતાના ૫૦૦ શિષ્યો સહિત ૪૩ મા વર્ષે દીક્ષા લીધી. ૧૦ વર્ષ છમસ્થપણામાં રહ્યા પછી પ૩ મા વર્ષે કૈવલ્યજ્ઞાન પામ્યા. ૧૮ વર્ષ કૈવલ્ય પ્રવજ્યમાં વિચરી, ૭૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં તેઓ નિર્વાણ પામ્યા. વાયુભૂતિ પ્રભુ મહાવીરના ત્રીજા ગણધર હતા.
૨૦૧ વાસુપૂજ્ય.
ચંપાપુરીના વસુપૂજ્ય રાજાની જયાદેવી નામક રાણીની કુક્ષિમાં દશમા દેવલોકમાંથી આવીને જેઠ શુદિ ૯ ની રાત્રિએ તેઓ ઉત્પન્ન થયા. માતાએ ૧૪ સ્વમ દીઠાં. સ્વપ્રપાઠકેએ મહાભાગ્યશાળી તીર્થકરને જન્મ થવાનું કહ્યું. રાજારાણી આનંદ પામ્યા. અનુક્રમે ગર્ભકાળ પૂરો થયે, ફાગણ વદિ ૧૪ ના રોજ પ્રભુને જન્મ થયો. ઈદ્રોએ જન્મોત્સવ ઉજવ્યો. પિતાએ તેમનું “વાસુપૂજ્ય ” એવું નામ આપ્યું. યૌવનવય થતાં પિતાએ તેમને પરણવાનો અને રાજ્યાસને બેસવાનો આગ્રહ કર્યો, પરંતુ તેમણે ના કહી. આ સમયે લોકાંતિક દેવોએ આવી પ્રભુને ધર્મમાર્ગ પ્રવર્તાવવાની ઉદ્ઘોષણું કરી, એટલે તેમણે વરસીદાન આપી ૬૦૦ રાજાઓ સાથે, છઠ્ઠતપ સહિત ફાગણ વદી અમાસે દીક્ષા અંગીકાર કરી. વાસુપૂજ્ય સ્વામીના વખતમાં બીજા વાસુદેવ દિપૃષ્ટ, બળદેવ વિજય અને પ્રતિવાસુદેવ તારક એ ત્રણ ગ્લાદનીય પુરુષ થયા.
એક માસ છમસ્થપણે રહ્યા પછી, મહા સુદ ૨ ને દિવસે છઠ્ઠની તપશ્ચર્યામાં પ્રભુને કૈવલ્યજ્ઞાન થયું. તેમને સૂક્ષ્મ વગેરે ૬૬ ગણધર થયા. તેમના સંઘ પરિવારમાં ૭ર હજાર સાધુ, ૧ લાખ સાધ્વીઓ, ૨૧૫ હજાર શ્રાવકે અને ૪૩૬ હજાર શ્રાવિકાઓ હતા. વાસુપૂજ્ય સ્વામી પિતાનો મેક્ષકાળ સમીપ જાણી ચંપા
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૬
નગરીમાં પધાર્યાં. ત્યાં ૬૦૦ મુનિ સાથે અનશન તપ કર્યાં. એક માસને અંતે અશાડ શુદિ ચૌદશે પ્રભુ મેાક્ષપદને પામ્યા. તેમનું કુલ આયુષ્ય ૭૨ લાખ વર્ષોંનું હતું.
૨૦૨ વિજય અળદેવ.
તેઓ દ્વારકા નગરીના બ્રહ્મ નામક રાજા અને સુભદ્રા નામની રાણીના પુત્ર તથા પૃિષ્ટ વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તેઓ ૭૫ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી વાસુપૂજ્ય સ્વામીના વખતમાં મેાક્ષ ગયા.
૨૦૩ વિમળનાથ.
કાંપલપુર નગરમાં કૃતવર્મા રાજાની શ્યામા નામક રાણીની કુક્ષિએ ૮ મા દેવલાકથી ચ્યવીને વૈશાક શુદિ બારશે તે ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વમ દીઠાં. ગર્ભીકાળ પૂરા થયે મહા શુદિ
પિતાને આનંદ થા. ઇંદ્રોએ
ત્રીજે તેમના જન્મ થયે!. માતા જન્માત્સવ ઉજવ્યેા. પિતાએ વિમળનાથ ’ એવું નામ આપ્યું. યૌવનવય પામતાં અનેક રાજકન્યાએ તેમને પરણાવવામાં આવી. પંદર લાખ વર્ષની ઉંમરે તેઓ પિતાની ગાદીએ આવ્યા. ૩૦ લાખ વર્ષોં રાજ્ય કર્યું. લોકાંતિક દેવાની પ્રેરણાથી પ્રભુએ વાર્ષિક દાન આપ્યું અને મહા શુદ્ધિ ૪ ને દિવસે એક હજાર રાજાએ સાચે સહસ્રાત્ર ઉદ્યાનમાં પ્રભુએ દીક્ષા લીધી. એ વર્ષોં છદ્મસ્થપણામાં રહ્યા પછી, પાશ શુદિ અે છઠ્ઠની તપશ્ચર્યામાં પ્રભુને કૈવલ્યજ્ઞાન થયું. તેમને મદર વગેરે ૫૭ ગણધરા થયા. પ્રભુના શાસન પિરવારમાં ૬૮ હજાર સાધુઓ, એક લાખ આસા સાધ્વી, ૨ લાખ ૮ હજાર શ્રાવકો અને ૪ લાખ ૩૪ હજાર શ્રાવિકા હતા. અંત સમયે સમેતશિખર પર છ હજાર સાધુઓ સાથે પ્રભુએ એક માસનું અનશન કરી, અશાડ વદિ ૭ મે સિદ્ધિપદ
"
Page #306
--------------------------------------------------------------------------
________________
२८७ પ્રાપ્ત કર્યું. વિમળનાથ તીર્થંકરનું એકંદર આયુષ્ય ૬૦ લાખ વર્ષનું હતું.
૨૦૪ શાલિહીપિતા. શ્રાવસ્તિ નગરીમાં શાલિહીપિતા નામે મહાદ્ધિવંત ગાથાપતિ હતા. તેમને ફલ્ગની નામે સુશીલ અને સુસ્વરૂપવાન સ્ત્રી હતી. એકદા પ્રભુ મહાવીર તે નગરીમાં પધાર્યા. શાલિહીપિતા પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુએ વ્યાખ્યાન આપ્યું. સાધુને અને શ્રાવકનો એમ બે પ્રકારનાં ધર્મો પ્રભુએ સંભળાવ્યા. શાલિહીપિતાએ વિચાર્યું કે મહારાથી સાધુધર્મ ગ્રહણ કરી શકાય તેમ નથી. પણ શ્રાવક ધર્મો તો હું જરૂર અંગીકાર કરું. એમ ધારી તેમણે પ્રભુ પાસે શ્રાવકના બાર વ્રત ધારણ કર્યા અને ધર્મ ધ્યાનમાં, વ્રતનિયમમાં અડગપણે રહેવા લાગ્યા. કેટલાક વર્ષ વિત્યાબાદ તેમને ઉપાધિમુક્ત થવાની ઈચ્છા થઈ. તેથી ઘરનો સઘળે કારભાર પોતાના જ્યેષ્ઠ પુત્રને સોંપી તેઓ પૌષધશાળામાં જઈ ધર્મધ્યાન કરવા લાગ્યા.
છેવટે તેમણે શ્રાવકની અગીયાર પ્રતિમા ધારણ કરી, સાધુ જીવન ગાળવું શરૂ કર્યું. તપશ્ચર્યાથી શરીર ક્ષીણ થતાં સંથારે કર્યો. એક માસને સંથારો ભોગવી અને આત્માની ઉચ્ચતમ દશાને ભાવતાં શાલિહીપિતા કાળધર્મને પામ્યા અને મારીને ૧લા દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં અવતરી તેજ ભવમાં તેઓ મોક્ષ જશે.
૨૦૫ શાંતિનાથ. વર્તમાન ચોવિસીના સોળમા તીર્થકર અને પાંચમા ચક્રવર્તી હસ્તિનાપુર નગરના વિશ્વસેન રાજાની અચિરા (અચળા) દેવી રાણની કુક્ષિમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવને ઉત્પન્ન થયા.
Page #307
--------------------------------------------------------------------------
________________
૮૮
તે વખતે દેશમાં મરકી ચાલતી હતી, તે બંધ પડી ગઈ, તેથી તેમનું “શાંતિનાથ” એવું નામ પાડયું. શ્રી શાંતિનાથ પૂર્વભવમાં મેઘરથ રાજા હતા, તે વખતે તેમની અહિંસાપ્રિયતાની પ્રશંસા ત્રિભુવનમાં થઈ રહી હતી. ઈકસભામાં તેમની પ્રશંસા થતાં એક મિથ્યાત્વી દેવે મેઘરથની પરીક્ષા કરવા એક પારેવું બનાવી તેમના આશ્રયમાં ઉરાડી મૂક્યું હતું, પાછળથી તે દેવે બાજરૂપ કરી રાજા પાસે પિતાનું ભક્ષણ માગ્યું. રાજાએ કહ્યું કે શરણાગતને રક્ષણ આપવું, એ મારો ધર્મ છે. બાજપક્ષીએ કહ્યું કે માંસ એ ભારે ખોરાક છે. જે પારેવું ન આપી શકે તો તેનાં શરીરના ભારભાર તારા શરીરનું માંસ કાપી આપ. રાજાએ તે કબુલ કર્યું. એક બાજુ એક પલ્લામાં પારેવું મૂક્યું, બીજી તરફ બીજા પલ્લામાં રાજા છરીવતી પોતાના શરીરનું માંસ કાપીને મૂકતા, પણ દેવમાયાથી પારેવાવાળું પલ્લું નીચું જ રહેતું. પ્રજામાં હાહાકાર વર્તાયો. પ્રધાન વગેરેએ રાજાને તેમ ન કરવા સમજાવ્યા, પરંતુ મેઘરથરાજા બીજાના જીવના બચાવ આગળ પોતાના શરીરને અલ્પ ઉપયોગી ગણતા. છેવટે રાજાના પ્રણામ શુદ્ધ જાણું દેવ પ્રસન્ન થયો. તેણે મેઘરથની માફી માગી. રાજાએ અનુક્રમે અહિંસાધર્મમાં સર્વોત્કૃષ્ટ બની દીક્ષા લીધી, અને સન્ત તપ કરી દેવગતિમાંથી અહિંયાં જન્મ લીધો. યુવાવસ્થા પામતાં તેઓ ૬૪૦૦૦ સ્ત્રીઓ પરણ્યા. અને છખંડ સાધી ચક્રવર્તી થયા. તેઓ ૨૫ હજાર વર્ષ કુમારપણે રહ્યા. ૫૦ હજાર વર્ષ ચક્રવર્તીપણે રાજ્ય ભગવ્યું. તે પછી લોકાંતિક દેવાની પ્રેરણાથી વરસીદાન આપી એક હજાર પુરૂષ સાથે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. સર્વ સમૃદ્ધિને ત્યાગ કર્યો. સખ્ત તપશ્ચર્યા કરતાં પ્રભુને એક જ માસને અંતે કૈવલ્યજ્ઞાન થયું. તે પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. તેમને ૯૦ ગણધરો હતા.
શાંતિનાથ પ્રભુના શાસનપરિવારમાં દર હજાર સાધુઓ,
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૮૯
૮૯ હજાર સાધ્વીએ * ર૯૦ હજાર શ્રાવકો અને ૩૮૩ હજાર શ્રાવિકાઓ હતા. ૨૫ હજાર વર્ષનું ચારિત્ર પાળી, એક માસના અનશને, સમેતશિખર પર ૯૦૦ મુનિઓ સાથે જેઠ વદિ તેરસે પ્રભુ મેક્ષમાં ગયા.
૨૦૬ શાળીભદ્ર.
રાજગૃહિમાં ગભદ્ર નામના વિપુલ સંપત્તિશાળી શેઠ હતા. તેમને ભદ્રા નામની સુશીલ પત્ની હતી. તેમને એક પુત્ર થયો. નામ પાડ્યું શાળીભદ્ર. તેઓ મહા પ્રજ્ઞાવંત અને બુદ્ધિશાળી હેઈ છેડા વખતમાં ૭૨ કળાઓ શીખી પ્રવિણ બન્યા. યુવાવસ્થા પામતા પિતાએ તેમનું ૩૨ સ્વરૂપવાન કન્યાઓ સાથે લગ્ન કર્યું. સ્ત્રીઓ સાથે સાંસારિક સુખ ભોગવતાં દિવસ કે રાત્રિ કેવી રીતે પસાર થાય છે, તે પણ તેઓ જાણતા ન હતા; અથાત તેમને ત્યાં દુઃખ જેવી વસ્તુનું નામ નિશાન ન હતું. કેટલેક કાળે ગભદ્ર શેઠ દીક્ષા લઈ મૃત્યુ પામ્યા અને દેવલોકમાં ગયા. તેમને પુત્ર પર અતિશય નેહ હોવાથી શાળીભદ્ર અને તેની પત્નીઓના ભોગપભોગ માટે હમેશાં તેઓ વસ્ત્ર, ઘરેણું અને મીઠાઈ ઓથી ભરેલી ૯૯ પેટીઓ મોકલાવતા. શાળીભદ્ર દેવ જેવું સુખ ભોગવતા, અને લાવવા લઈ જવા વગેરેનું સર્વ ગૃહકાર્ય ભદ્રામાતા કરતાં.
એક દિવસ કોઈ એક વેપારી રત્નની કાંબળે લઈને રાજગૃહમાં વેચવા આવ્યા. તે કાંબળે બહુમૂલ્યવાન હોવાથી શહેરને ધનિક વર્ગ તો ન ખરીદી શક્યો, એટલું જ નહિ પણ રાજગૃહના રાજા શ્રેણિકે પણ તે રત્ન કાંબળો ખરીદી નહિ. વેપારી નિરાશ
* બીજા એક પુસ્તકમાં ૬૧ હજાર છસે સાધ્વીઓ અને ૩ લાખ ૯૩ હજાર શ્રાવિકાઓ લખેલ છે.
૧૯
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૦૦
થઈ શાળીભદ્રના મહેલ આગળ નીકળે. ભદ્રા માતાએ તે વેપારીની સઘળી કાંબળો ખરીદી લીધી. વેપારી શેઠની ઋદ્ધિ જોઈને અજાયબ થયો.
બીજે દિવસે શ્રેણિક નૃપતિની રાણું ચલણએ તે રત્નકાંબળ લેવાનો રાજાને આગ્રહ કર્યો. એટલે રાજાએ તે વેપારીને બોલાવ્યો, પરંતુ રાજાએ જાણ્યું કે શાળીભદ્ર શેઠની માતાએ બધી કાંબળો ખરીદી લીધી છે ! આ જાણ રાજાના આશ્ચર્ય પાર ન રહ્યો કે પોતાના નગરમાં આવા સમૃદ્ધિશાળી રત્નો અસ્તિત્વ ધરાવે છે. ત્યારપછી તેમાંની એક કાંબળ રાણું માટે લઈ આવવા રાજાએ અભયકુમારને શાળીભદ્રને ઘેર મેકલ્યા. ભદ્રાએ મંત્રીનો ભાવપૂર્વક સત્કાર કરતાં કહ્યું કે મંત્રીજી, ધન્ય ભાગ્ય અમારાં કે આપે અમારે ત્યાં પગલાં કર્યા, પરંતુ દીલગીર છું કે તે કાંબળો શાળીભદ્રની સ્ત્રીઓએ સ્નાન કર્યા પછી, તે વડે અંગ લૂછીને ગટરમાં ફેંકી દીધી છે. આ સાંભળતાં અભયકુમારના આશ્ચર્યને પણ પાર રહ્યો નહિ. તેણે સઘળી વાત શ્રેણિક રાજાને કહી. શ્રેણિકે શાળીભદ્રને આવાસ જોવા જવાનો વિચાર કર્યો, તેથી તેઓ શાળીભદ્રને ઘેર આવ્યા. મહારાજા તથા મંત્રીશ્વર વગેરેનું ઉચિત સ્વાગત કરી ભદ્રાએ તેમને યોગ્ય આસને બેસાડયા. શ્રેણિકે શાળભદ્રના મુખદર્શનની ઈચ્છા વ્યક્ત કરી, એટલે ભદ્રામાતા ઉંચા પ્રાસાદના છેક ઉપરના ભાગમાં શાળીભદ્ર પાસે ગયા અને કહ્યું –ભાઈ! આપણે ત્યાં શ્રેણિક આવ્યા છે તે નીચે આવો. જેમને દુનિયાને લેશ પણ ખ્યાલ નથી એવા શાળીભદ્ર માતાનું વચન સાંભળીને કહ્યું. માતાજી ! શ્રેણિક આવ્યા હોય તે નાખો વખારે, એમાં મને પૂછવા જેવું શું હોય ? ભદ્રા સમજ્યા
કે શાળભદ્રને શ્રેણિક કેણુ છે તેની ખબર નથી. એટલે તેમણે ને કહ્યું –ભાઈ, શ્રેણિક મહારાજા ! રાજગૃહિના ભૂપતિ, આપણું
માલીક પધાર્યા છે. શાળીભદ્ર આ સાંભળી ચમક્યા. તેઓ વિચારમાં પડયા કે મહારે આટઆટલી સાહ્યબી, છતાં શું હારે માથે માલીક?
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૯૧ હું માલીક વગરને કેમ બનું ? એમ વિચાર કરતાં તેઓ વૈરાગ્ય વાન બન્યા. ડીવારે તેઓ રાજા પાસે આવી પ્રણામ કરી ચોગ્ય આસને બેઠા. રાજા શ્રેણિક શાળીભદ્રનું મુખ, તેમની રિદ્ધિ સિદ્ધિ, વગેરે જોઈ આનંદ પામ્યા અને રજા લઈ સ્વસ્થાનકે ગયા.
કેટલાક સમય પછી ત્યાં ધર્મધેષ નામના સ્થવર મહાત્મા પધાર્યા. તેમનું વ્યાખ્યાન સાંભળી શાળીભદ્ર દીક્ષા લેવાનો વિચાર કર્યો, અને માતા પાસે રજા માગી. માતાએ તેમને ધીમે ધીમે ત્યાગવૃત્તિ કેળવવાનું કહ્યું, એટલે માતાના સ્નેહને વશ થઈ શાળીભદ્ર દરરોજ એક એક સ્ત્રીને ત્યાગ કરવા લાગ્યા. તેવામાં તેમના બનેવી ધન્નાએ આવી તેમને ચેતવ્યા અને કહ્યું કે ઉઠો, સાવધાન થાવ. રેજ એક એક સ્ત્રીને ત્યાગવાની કાયરતા વીર પુરુષને સંભવે નહિ, હું આઠેય સ્ત્રીઓને ત્યાગીને ચારિત્ર લેવા માટે ઉઘુક્ત થયો છું. આ સાંભળી શાળીભદ્રના જ્ઞાનચક્ષુઓ સતેજ થયાં. તેઓ ધન્ના સાથે ત્યાં બિરાજમાન પ્રભુ મહાવીર પાસે ગયા અને દીક્ષા લીધી. સખ્ત તપ જપ ક્રિયાઓ કરી, અંતિમ સમયે વૈભારગીરી પર અનશન કરી શાળીભદ્ર સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા.
૨૦૭ શિવરાજ ઋષિ. હસ્તિનાપુરના શિવ નામના રાજાએ, પિતાના પુત્ર શિવભદ્રને રાજ્ય સોંપી, તામલીની માફક તાપસ દીક્ષા અંગીકાર કરી, અને માવજ જીવ છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરતા વિચરવા લાગ્યા. ઉગ્ર તપશ્ચર્યાને લીધે તેમને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું, જે વડે તેમણે સાત સમુદ્રો અને સાત દ્વીપ જોયાં. આથી તેમણે પોતે જોયેલી વસ્તુથી જગત પર કાંઈ વધારે નથી એવી પ્રરૂપણ કરવા માંડી. એવામાં ભ૦ મહાવીર હસ્તિનાપુરમાં પધાર્યા. ગૌતમ સ્વામી ગામમાં ગોચરી કરવા નીકળ્યા, ત્યાં લોકોના મુખે તેમણે શિવરાજની પ્રરૂપણું સાંભળી. '
Page #311
--------------------------------------------------------------------------
________________
ભગવાનને પૂછતાં તેમણે કહ્યું કે દ્વીપ સમુદ્રો સાત નથી, પણ અસંખ્યાતા છે. આથી ગૌતમે લેકેને સત્ય સમજાવ્યું. એટલે શિવરાજ પ્રભુ મહાવીર પાસે આવ્યા. મેટી ધર્મસભા સમક્ષ ભગવાને દેશના આપી, તેમાં શિવરાજને સંશય ટળ્યો, તેથી તેમણે આરાધક બની ભગવાન પાસે દીક્ષા લીધી; અને તેજ ભવમાં તેઓ મેક્ષે ગયા.
૨૦૮ શ્રી દેવી રાજગૃહ નગરમાં સુદર્શન નામે મહાદ્ધિવંત ગાથાપતિ રહે હતો, તેને પ્રિયા નામે સ્ત્રી હતી. તેનાથી તેને એક પુત્રી થઈ હતી. તેનું નામ ભૂતા. ભૂતા જન્મથી જ વૃદ્ધ જેવી, કુમારપણામાં પણ વૃદ્ધ જેવી દેખાતી. શરીર પણ જીર્ણ જેવું, તેથી કોઈપણ પુરૂષ તેને પરણ્યો નહિ. તે સમયે પાર્શ્વનાથ પ્રભુ પધાર્યા. ભૂતા વંદન કરવા ગઈ. પ્રભુના ઉપદેશથી વૈરાગ્ય પામીને ભૂતાએ દીક્ષા લીધી અને પુષ્પચુલા નામે સાધ્વીજીની શિષ્યા થઈ. સમય જતાં ભૂતા શિથિલાચારી બનવા લાગી. હાથપગ મસ્તક મેટું વગેરે વારંવાર ધોવા લાગી, અને એ રીતે શરીરની શુશ્રુષા કરવા લાગી. પુષ્પચુલા સાધ્વીજીએ તેને સાધુને ધર્મ સમજાવીને તેમ ન કરવા સૂચવ્યું. અને પ્રાયશ્ચિત લેવાનું કહ્યું છતાં ભૂતાએ તે ગણકાર્ય નહિ, અને તેમનાથી જુદી પડીને એક જુદા ઉપાશ્રયમાં સ્વછંદપણે વિચરવા લાગી. ત્યાં છઠ અઠમ આદિ તપશ્ચર્યા કરતાં કરતાં ઘણું વર્ષ સંયમ પાળી, કાળકરીને તે સૌધર્મ દેવલોકમાં દેવીપણે ઉન્ન થઈ, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ. દીક્ષિત બનીને આખરે તે સિદ્ધગતિને પામશે,
૨૦૯ શિતળનાથ ભદ્દિલપુર નગરના દરથ રાજાની નંદાદેવી નામક રાણની કુક્ષિમાં દશમા દેવલોકથી ચ્યવી, વૈશાક વદિ ૬ની રાત્રીએ પ્રભુ ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન જોયાં. અનુક્રમે મહાવદ ૧૨ ના રોજ
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્રભુને જન્મ થયે. ઈકોએ જન્મોત્સવ ઉજવ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે રાજાનું તપ્ત થયેલું શરીર નંદાદેવીના સ્પર્શથી શિતળ થયું હતું, તેથી પુત્રનું શિતળનાથ એવું નામ આપ્યું. બાલ્યકાળ વીતાવી તેઓ યુવાવસ્થા પામ્યા ત્યારે પિતાની અનિચ્છા છતાં પિતાના આગ્રહ તેમણે લગ્ન કર્યું. ત્યારબાદ ૨૫ હજાર પૂર્વની ઉમરે તેઓ રાજ્યાસને બેઠા. ૫૦ હજાર પૂર્વ સુધી રાજ્ય ભોગવ્યું. પછી વાર્ષિક દાન આપી મહા વદિ બારશે એક હજાર રાજાઓ સાથે પ્રભુએ સંયમ ગ્રહણ કર્યો. માત્ર ત્રણ માસ છદ્મસ્થપણામાં રહ્યા પછી શિતળનાથ સ્વામીને પિશ વદિ ૧૪ ના રોજ કૈવલ્યજ્ઞાન થયું. તેમને આનંદ વગેરે ૮૧ ગણધર હતા.
પ્રભુના સંઘપરિવારમાં ૧ લાખ મુનિ, ૧ લાખને ૬ સાધ્વીઓ, ર૮૯ હજાર શ્રાવકો અને ૪૫૮ હજાર શ્રાવિકાઓ હતા. અંતિમ સમયે સમેત શિખર પર એક હજાર મુનિઓ સાથે, એક માસનું અનશન પાળી વૈશાકવદિ બીજે પ્રભુ નિર્વાણુ–મક્ષ પધાર્યા. શિતળનાથ જિનનું એકંદર આયુષ્ય એક લાખ પૂર્વનું હતું.
૨૧૦ શ્રેયાંસનાથ સિંહપુર નગરના વિષ્ણરાજ રાજાની વિષ્ણુ નામકરાણુની કુક્ષિમાં ઉમા દેવલોકથી એવીને જેઠવાદિ છઠે તેઓ ઉન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન દીઠાં. ગર્ભકાળ પૂરો થયે ફાગણ વદિ ૧૨ પ્રભુનો જન્મ થ. ઇદ્રોએ જન્મોત્સવ કર્યો. યૌવનાવસ્થામાં તેઓ અનેક રાજકન્યાએ પરણ્યા. પછી લોકાંતિક દેવોની પ્રેરણાથી વરસીદાન આપી, ૧ હજાર રાજાઓ સાથે ફાગણ વદિ ૧૩ સંયમ અંગીકાર કર્યો. તેઓ ૨૧ લાખ વર્ષ કુમારપણે રહ્યા; ૪૨ લાખ વર્ષ રાજ્ય કર્યું. છ માસ છદ્મસ્યાવસ્થામાં રહ્યા પછી મહા વદિ અમાસે પ્રભુને કૈવલ્ય જ્ઞાન થયું. ૨૧ લાખ વર્ષમાં બે માસ ઓછા સમય સુધી કૈવલ્ય પ્રવજ્યમા વિચરી ઘણું જીવન પ્રભુએ ઉદ્ધાર કર્યો. છેવટે એક હજાર
Page #313
--------------------------------------------------------------------------
________________
મુનિઓ સાથે, સમેતશિખર પર એક માસના અનશને શ્રાવણ વદિ ત્રીજે પ્રભુ મેક્ષ પહોંચ્યા. તેમનું કુલ આયુષ્ય ૮૪ લાખ વર્ષનું હતું.
શ્રેયાંસનાથ સ્વામીના સંઘ પરિવારમાં ૮૪ હજાર સાધુઓ ૧૦૩ હજાર સાધ્વીઓ, ૨૭૯ હજાર શ્રાવકો અને ૪૪૮ હજાર શ્રાવકાઓ હતા.
૨૧૧ શ્રેયાંસકુમાર, ઋષભદેવ ભગવાનના પુત્ર બાહુબળ; અને બાહુબળના પુત્ર સેમપ્રભ, જેઓ હસ્તિનાપુરના રાજા હતા, તેમને શ્રેયાંસકુમાર નામે પુત્ર થયે હતો. આદિનાથ પ્રભુએ દીક્ષા લીધા પછી, આહાર આપવાને વિધિ લેકે જાણતા ન હોવાથી ભગવાનને એક વરસ સુધી આહાર મળે નહિ. પ્રભુ ફરતા ફરતા ગજપુર–હસ્તિનાપુરમાં પધાર્યા, લેકે પ્રભુને જુદી જુદી વસ્તુઓ ભેટ ધરતા, તે પ્રભુ લેતા ન હતા. આથી લોકોમાં કેલાહલ થશે. તે શ્રેયાંસકુમારના જાણવામાં આવ્યું; એટલે પ્રભુ પધાર્યા જાણું તે હર્ષભેર પ્રભુ પાસે દોડી ગયા. પ્રભુનું સ્વરૂપ જોતાં “પૂર્વે મેં આવું ક્યાંક દીઠું છે' એમ વિચારતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એ અરસામાં પિતાને ત્યાં શેરડીનો રસ આવ્યો, તે નિર્દોષ હોવાથી તેમણે પ્રભુને વહેરાવ્યું. પ્રભુએ તે હસ્તપાત્રમાં લઈ તેનું પાન કરી પારણું કર્યું. શ્રેયાંસકુમારની સર્વત્ર પ્રશંસા થઈ, તે દિવસ વૈશાક શુદિ ત્રીજનો હતા, જેને લઈ આજે જૈનધર્મીઓ વરસી તપનું પારણું તે દિવસે કરે છે, જેને અક્ષય તૃતિયા કહે છે. શ્રેયાંસકુમાર સુપાત્ર દાનના પ્રભાવે સદ્ગતિ પામ્યા.
૨૧૨ શ્રેણિક રાજા (બિંબસાર). કુશાગ્રપુરના રાજા પ્રસેનજિતને સૌથી નાનો કુમાર, તે શ્રેણિક. તેમની માતાનું નામ ધારિણી. ભાઈઓની ઈર્ષાને લીધે તેઓ
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૯૫
કુશાગ્રપુર છોડીને વેણુતટ નગરમાં ગયા. ત્યાં પુષ્પગે ભદ્ર નામના એક શ્રેષિએ તેમને પરણા તરીકે રાખ્યા, એટલું જ નહિ પણ શ્રેણિક રાજાની સરળતા, બુદ્ધિમતા તથા મુખની તેજસ્વીતા આદિ જોઈ ભદ્ર શેઠે શ્રેણિકને પિતાની નંદા નામની પુત્રી પરણાવી. પ્રસેનજીત રાજા પાછળથી રાજગૃહ નગર વસાવી ત્યાં રહેવા લાગ્યા. તેવામાં તે માંદા પડયા. આ સમાચાર શ્રેણિકે સાંભળ્યા, તેથી તે પોતાના પિતા પાસે શીધ્ર જઈ પહોંચ્યા. પિતાને તેમના પર પ્રેમ હોવાથી રાજગૃહનું રાજ્ય શ્રેણિકને સોંપી, તેઓ સ્વર્ગવાસ પામ્યા. આ વખતે નંદા ગર્ભવતી હોવાથી તેણુએ
અભયકુમાર ” નામના મહા બુદ્ધિવંત પુત્રનો જન્મ આપ્યું. ગાદીએ બેઠા પછી શ્રેણિકે રાજ્યમાં ઘણો વધારો કર્યો અને તે મહર્દિક રાજા થયો. તેને ચિલણ, નંદા, ધારિણ, કાલી વગેરે ઘણી રાણીઓ હતી; તથા અભયકુમાર, કેણિક, કાલી, મેઘ આદિ ઘણા કુમાર હતા. શ્રેણિક પહેલાં બૌદ્ધધર્મના ઉપાસક હતા, પરંતુ પાછળથી અનાથી મુનિના સંસગે તેઓ જૈનધર્મી બન્યા. ભ૦ મહાવીરના તેઓ પરમ ભક્ત હતા; તેમજ દઢ સમકિતી હતા; તેમણે પોતાના રાજ્યમાં કસાઈની દુકાનો બંધ કરાવી હતી.
એક વખત દેવે શ્રેણિકની પરીક્ષા કરવા માંસાહારી જેનસાધુ અને સગર્ભા જૈન સાધ્વીને દેખાવ રજુ કર્યો, પણ શ્રેણિક ડગ્યા નહિ. તેમના પુત્રોમાંના મેઘકુમાર, નંદિષેણ, અભયકુમાર, જાલી વગેરે ઘણાઓએ દીક્ષા લીધી હતી. કાલી, નંદા વગેરે રાણીઓએ પણ દીક્ષા લીધી હતી. આખર અવસ્થામાં દુબુદ્ધિ કેણિકે શ્રેણિકને કેદમાં પૂર્યા હતા. પુત્રના હાથથી મૃત્યુ ન પામવા માટે શ્રેણિકે પોતાની મુદ્રિકામાં રહેલ કાલકુટ વિષ ચૂસીને પોતાના દેહને અંત આણ્યો હતો. તેમણે મૃગલીના શિકાર વખતે નિકાચિત કર્મને બંધ કર્યો હોવાથી મૃત્યુ પામીને તેઓ પહેલી નરકે ગયા, પરંતુ
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૬ તેમણે શાસનની ભક્તિથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું હતું, તેથી તેઓ આવતી ચોવિસીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થંકર થશે.
૨૧૩ શંખરાજા તે કાશદેશની વારાણસી નગરીના રાજા હતા. પૂર્વભવમાં મહાબલના પુરણ નામના તે મિત્ર હતા; અને સંયમ પાળી જયંત વિમાનમાં ગયા હતા. ત્યાંથી ચ્યવી અહિં ઉત્પન્ન થયા હતા. એકવાર અહંન્નક નામના વેપારીએ મિથિલાના કુંભરાજાને મલીકુંવરી માટે બે દિવ્ય કુંડલો ભેટ આપ્યા હતા, તેમાંના એક કંડલની સાંધ તૂટી જવાથી કુંભરાજાએ તે સાંધી આપવા માટે મિથિલાના સોનીઓને બોલાવ્યા, પણ તેમાંના કોઈ આ સાંધ સાંધી શક્યા નહિ, આથી રાજાએ ગુસ્સે થઈને સોનીઓને દેશનિકાલ કર્યો. તેઓ ફરતા ફરતા વારાણસી નગરીમાં આવ્યા અને ત્યાં રહેવા માટે રાજાની આજ્ઞા માગી. રાજાએ કારણ પૂછતાં તેમણે સર્વ હકીકત કહીને મલ્લીકુંવરીના રૂપનું વર્ણન કર્યું. આથી તે કુંવરીને પરણવા માટે શંખ રાજાએ દૂત મોકલી કુંભરાજાને કહેણ મોકલ્યું. રાજાએ ન માન્યું, એટલે શંખે, જિતશત્રુ વગેરે રાજાઓ સાથે સંધી કરીને મિથિલાને ઘેરો ઘાલ્યો. આખરે મલીકુંવરીની યુક્તિથી તેઓ બેધ પામ્યા અને દીક્ષા લઈ, સખ તપશ્ચર્યા કરી મોક્ષમાં ગયા.
૨૧૪ શંખ અને પોખલી શ્રાવસ્તિ નગરીમાં શંખ અને પખલી નામના બે ધનાઢય શ્રાવકે વસતા હતા. તેઓ જીવ અજીવ આદિ નવતત્વના જાણ તથા ધમિષ્ટ અને ક્ષમાની મૂર્તિસભા હતા; તેઓ બંને ભ. મહાવીરના અનન્ય ઉપાસક હતા.
એકવાર પ્રભુ મહાવીર તે શ્રાવસ્તિમાં પધાર્યા. પરિષદ્ વંદન
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૯૭
કરવા ગઈ. તેમાં શંખ અને પિખલી આદિ શ્રાવકે પણ ગયા. પ્રભુએ દેશના આપી. સાધ સાંભળી સૌ પાછા ફર્યા. તે વખતે રસ્તામાં શંખ શ્રાવકે પખલી આદિ બીજા શ્રાવકોને કહ્યું કે હમે વિસ્તીર્ણ અન્ન, પાણી, મેવા, સુખડી આદિ ચાર પ્રકારનાં ભજન કરાવોઃ જે જમ્યાબાદ આપણે પાક્ષિક પૌષધ કરી ધર્મ જાત્રિકા કરીશું. શંખનું કહેવું સૈએ કબુલ કર્યું. તે પછી તેઓએ ચાર પ્રકારનું અન્ન નીપજાવ્યું અને સમય થતાં શંખ શ્રાવકના આગમનની વાટ જોવા લાગ્યા.
બીજી તરફ શંખ શ્રાવકે ઘેર જઈને વિચાર કર્યો કે પૌષધ નિમિત્તે આ સમારંભ કરાવે નહિ, તેમજ ભારે પદાર્થો ખાઈને પૌષધ કરવો ઉચિત નથી. પણ સર્વ આભરણ, વિલેપન, છેડીને, ધ કષાય રહિત, બ્રહ્મચર્ય સહિત, દાભની પથારી પર બેસીને ધર્મધ્યાન ભાવતાં પૌષધ કરવો ઉચિત છે. એમ વિચારી તેઓ જમવાના સ્થાને ન જતાં, પિતાની સ્ત્રીને કહીને પૈષધશાળામાં ગયા અને પૈષધ ગ્રહણ કરીને આત્મ ભાવના ભાવવા લાગ્યા.
વખત થઈ જવા છતાં શંખશ્રાવક જમવા ન આવ્યાથી અન્ય શ્રાવકની રજા લઈ પિખલી શ્રાવક શંખને ઘેર આવ્યા. તેમને જોઈ શંખની પત્નીએ તેમને આદર સત્કાર કર્યો અને કહ્યું કે શંખજીએ પૌષધ કર્યો છે. આ સાંભળી પોખલી શ્રાવક શંખ પાસે પૈષધશાળામાં ગયા. ત્યાં કેટલીક વાતચિત કરી, શંખ પિષધમાં હોવાથી પિખલી ચાલ્યા ગયા. રાત્રે શંખ શ્રાવકે વિચાર કર્યો કે ભારે ભગવાનના દર્શન કર્યા પછી જ પૈષધ પાર. આથી પ્રાતઃકાળ થતાં તે પ્રભુના દર્શને ગયા, જ્યાં પખલી આદિ શ્રાવકેથી પરિષદ ચિકાર હતી. પ્રભુએ દેશના આપી. દેશનાને અંતે પખલીએ શંખને કહ્યું કે હમે ગઈકાલ જમવા ન આવ્યા, માટે અમે તમારી નિંદા કરીશું. આ સાંભળી પ્રભુએ કહ્યું: હે દેવાનુપ્રિય, શંખ શ્રાવક નિંદવા લાયક નથી. તે ધર્મમાં દઢ છે. પ્રમાદ, નિદ્રા રહિત તે ધર્મજાઝિકા કરનાર
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૮
છે. તેના વિચારે કપટ યુક્ત ન હતા; પણ ધર્મમય હતા. આ સાંભળી સર્વ શ્રાવકેએ શંખજીની ક્ષમા માગી. તે પછી ભગવાનને શંખજીએ કેટલાક પ્રશ્નો પૂછી ખુલાસા મેળવ્યા, અને પ્રભુને વંદન કરી ઘેર ગયા.
આ વખતે શ્રી ગૌતમે ભગવાનને પૂછયું –હે પ્રભુ, શંખ શ્રાવક સાધુ થશે? પ્રભુએ કહ્યું –ના. શ્રી ગૌતમે પૂછયું ત્યારે તેઓ ગૃહસ્થપણામાં કાળધર્મ પામી કયાં જશે? શ્રી પ્રભુએ કહ્યું કે તેઓ દેવગતિમાં જશે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેજ ભવમાં મોક્ષ જશે.
૨૧૫ સદાલપુત્ર (સંકડાલપુત્ર)
પોલાસપુર નગરમાં ગશાળાના મતનો ઉપાસક સદાલપુત્ર નામે એક કુંભાર રહેતો. તેને એક કોડ સોનામહોર જમીનમાં, એક ક્રેડ વ્યાપારમાં અને એક કેડ ઘર વખરામાં એ રીતે ત્રણ કોડ સોનામહેર હતી. દશ હજાર ગાયનું એક ગોકુળ તેને ત્યાં હતું. તે મહા ઋદ્ધિવંત હતો. તેને કુંભારના ધંધાની પાંચસો દુકાને હતી. અગ્નિમિત્રા નામની સુશીલ અને સુસ્વરૂપવાન સ્ત્રી હતી. આ સર્વ સુખમય સામગ્રીમાં સદાલપુત્ર સમય વ્યતીત કરતો હતો. એક સમયે સદ્દાલપુત્ર પિતાની અશોક વાડીમાં આવી ગોશાળાના કહેલા ધર્મની ચિંતવણું કરતો હતો, તે સમયે એક દેવ તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો. હે સદ્દાલપુત્ર, આવતી કાલે સવારમાં ત્રિકાળજ્ઞાની શ્રી અહંત-જિનેશ્વર અહિં આવશે, માટે તું તેમની સેવા ભકિત બરાબર કરજે, તથા પ્રભુને પાટ પાટલા મકાન વગેરે જે જોઈએ તે આપજે. એટલું કહીને દેવ ત્યાંથી ચાલ્યો ગયો. સદ્દાલપુત્રે વિચાર કર્યો કે મહારા ધર્માચાર્ય મહા જ્ઞાન ધારક
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૯૯
ગેાશાલક મખલીપુત્ર આવશે, માટે હું તેમને વંદન કરીને સેવા ભકિત કરીશ.
પ્રાતઃકાળ થયા. પ્રભુ મહાવીર તે નગરના ઉદ્યાનમાં પધાર્યાં. સદ્દાલપુત્રે વાત જાણી, તેથી તે પરીવાર સહિત પ્રભુને વાંઢવા ગયેા. પ્રભુએ દેશના આપી. પ્રભુ જાણતા હતા કે સદ્દાલપુત્ર ગેાશાલકના મતને અનુયાયી છે અને જે વસ્તુ બનવાની હોય છે તેજ અને છે, તેમ માનનારા છે; પણ ઉદ્યમ, પુરૂષાને માનતા નથી. તેથી સાલપુત્રને સમજાવવા પ્રભુ મહાવીર તેને ત્યાં ગયા. અને ત્યાં પડેલા માટીના ઘડા સાલપુત્રને બતાવીને કહ્યું:-જુએ, આ માટીના ઘડા શી રીતે બન્યા ? સદ્દાલ પુત્રે કહ્યું, પ્રભુ, એતા બનવાના હતા ને અન્યા. પ્રભુએ કહ્યું, ઉદ્યમ કરવાથી થયાને ? ત્યારે સદ્દાલપુત્રે જવાબ આપ્યા:–પ્રભુ, જગતમાં જે બનવાનું હાય છે તે કુદરતી રીતે અન્યેજ જાય છે, તેમાં પુરૂષાને કંઈ લાગતું વળગતું નથી. સટ્ટાલપુત્રને પ્રભુએ સમજાવવાના પ્રયત્ન કર્યાં છતાં તે સમજ્યા નહિ. તેથી ક્રીથા પ્રભુએ પ્રશ્ન કર્યોઃ—જે કાઈ પુરૂષ હારા માટીના વાસણાને ફાડી નાખે, અથવા ત્હારી સ્ત્રી સાથે ભાગવિલાસ કરે તે તું શું કરે ? સટ્ટાલપુત્રે કહ્યું: “ હું તેને પૂરતી શિક્ષા કરૂં. પ્રભુએ કહ્યું. શિક્ષા કરવાનું કાંઈ કારણ ? જે બનવાનું છે તે અન્યેજ જાય છે તે ! સટ્ટાલપુત્ર તરત ચમકયા. તેણે પ્રભુ મહાવીરની વાત સત્ય માની, અને પુરૂષાને માનનારા થયા. પ્રભુએ તેને ધમ' સંભળાવ્યા. સટ્ટાલપુત્ર બારવ્રતધારી શ્રાવક થયા. આ વાતની ગેાશાલકને ખબર પડી. તેથી તે સદાલપુત્ર પાસે આવ્યા. પેાતાના મતને મનાવવા તેણે ઘણા પ્રયત્ન કર્યાં, પણ તે સ ફાગટ ગયા. એકવાર સદ્દાલપુત્ર પાષધશાળામાં ધર્મધ્યાન કરતા હતા, તે વખતે અ રાત્રીએ એક દેવ આવ્યા, તેણે ભયંકર રૂપે કરી સદ્દાલપુત્રને ધર્માંથી ચળાવવા ઘણા પ્રયત્ન કર્યાં; છતાં સદ્દાલપુત્ર ડગ્યા નહિ. સદ્દાલપુત્રના ત્રણે પુત્રાને
""
Page #319
--------------------------------------------------------------------------
________________
300
લાવી દેવે તેમના સંહાર કર્યાં, છતાં તે જરા પણ ડગ્યા નહિ. છેવટે દેવે તેની સ્ત્રીને મારી નાખીને તેનું માંસ તળી તેના શરીરપર લેાહી છાંટવાના ભય જ્યારે બતાવ્યા, ત્યારે ‘સદાલપુત્રને ઘણું જ લાગી આવ્યું; તેથી તે દેવને પકડવા ઉઠયા, તરત જ દેવ નાસી ગયે અને સટ્ટાલપુત્રના હાથમાં એક સ્તંભ આવ્યા. સદ્દાલપુત્રે કાલાહલ કર્યાં. આ સાંભળી તેની સ્ત્રી દોડી આવી. સટ્ટાલપુત્રે હકીકત કહી. એ સ દેવની માયા હોવાનું તેની સ્ત્રીએ કહેવાથી સદ્દાલપુત્રે પ્રાયશ્રિત લીધું. તે પછી ૧૧ પ્રતિમા ધારણ કરીને, એક માસના સંથારા ભાગવી, સદ્દાલપુત્ર કાળ ધર્મ પામ્યા, અને મરીને પહેલા દેવલેાકમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ ભવમાં તે મેાક્ષ જશે.
૨૧૬ સનતકુમાર ચક્રવર્તી.
હસ્તીનાપુર નગર હતું. ત્યાં અશ્વસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને સહદેવી નામે સુસ્વરૂપવાન રાણી હતી. એક રાત્રીએ આ રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં. તરત રાણી જાગૃત થઈ અને દીઠેલ સ્વપ્નનું રટણ કરવા લાગી. પ્રભાત થતાં રાણીએ રાજા પાસે જઇને સ્વપ્નની વાત કરી. રાજાએ સ્વપ્નપાડાને ખેાલાવી સ્વપ્નનું કુળ પૂછ્યું. સ્વપ્ન પાઠકોએ કહ્યું કે ચૌદ પ્રકારના સ્વપ્ના તીર્થંકરની માતાને કે ચક્રવર્તીની માતાનેજ આવે. તેથી તમારે ત્યાં એક ભાગ્યશાળો પુત્ર અવતરશે. કાંતા તે તીર્થંકર થશે, અગર ચક્રવતી થશે. રાજાએ સ્વપ્નપાઠકાને પુષ્કળ દ્રવ્ય આપી વિદાય કર્યો.
અનુક્રમે નવમાસ પૂર્ણ થયે સહદેવી રાણીએ એક તેજસ્વી, દૈદિપ્યમાન પુત્રને જન્મ આપ્યા. રાજાએ કુમારના જન્માત્સવ ધામધૂમપૂર્વક ઉજવ્યા. રાજાને રિદ્ધિ સિદ્ધિના પાર ન હતા, તેથી તેણે ગરીબ ગુરબાને ખૂબ દાન દીધું અને પુત્રનું ‘ સનતકુમાર ’ એવું નામ પાડયું.
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૦૧ સનતકુમાર આનંદપૂર્વક વૃદ્ધિ પામ્યા. કેટલાક વખત પછી માતાપિતાના મૃત્યુ બાદ તે રાજ્યાન પર આવ્યા. આવતાં જ તેમણે
અનેક દેશો પર લડાઈ શરૂ કરી. મેટા મોટા રાજાઓને હરાવી તેમણે છ ખંડ ધરતીમાં ચોતરફ પોતાની આણ વરતાવી. કેમકે ચક્રવતીને ચક્રરત્ન, છત્રરત્ન આદિ નવરત્નો, તથા દેવો વગેરે સહાય હોય છે. આવી રીતે ચક્રવર્તી થઈ ને તેઓ સૂખપૂર્વક રાજગાદી ભેગવવા લાગ્યા.
સનંતકુમારનું શારીરિક રૂપ અદ્ભુત હતું. તેમના રૂપની જોડી સારાયે જગતમાં પણ ન મળે. એકવાર સુધર્મ દેવલોકમાં સભા હતી, તેમાં ઇદ્ર મહારાજાએ સનંતકુમારના રૂપની ઘણીજ પ્રશંસા કરી. તેમાંના એક દેવને અતિશયોક્તિ લાગવાથી તે સનંતકુમારનું રૂપ જેવાનો વિચાર કરી એક બ્રાહ્મણનું રૂપ ધરીને સનંતકુમારને જોવા આવ્યો. આ વખતે સનંતકુમાર સ્નાન કરતા હતા, અને હાવાના કેટલાક પદાર્થો ચેપડવાથી તેમનું શરીર જોઈએ તેવું સુંદર ન હતું, છતાં તેવું શરીર દેખીને પણ આ દેવના આશ્ચર્યને પાર ન રહ્યો. સનન્તકુમારે આ બ્રાહ્મણને જોઈને પૂછ્યું:-મહારાજ, કેમ પધારવું થયું છે ? બ્રાહ્મણે જવાબ આપ્યોઃ-મહારાજા ! મેં સાંભળ્યું હતું કે આપનું રૂપ બહુ તેજસ્વી અને સુંદર છે, તેથી જોવા માટે હું અત્રે આવ્યો છું, અને ખરેખર મેં સાંભળ્યું હતું તેથી ઓછું નહિ પણ વિશેષ દેદિપ્યમાન આપનું રૂપ અને કાંતિ છે. આ સાંભળી સનંતકુમારને અભિમાન આવ્યું અને બોલ્યા –મહારાજ, અત્યારે તો હું સ્નાન કરું છું અને શરીરે લેપ કરે છે, પરંતુ હું વસ્ત્રાભૂષણો સજી જ્યારે રાજસભામાં આવું ત્યારે આપ મારું રૂપ જેવા પધારજો. બ્રાહ્મણે કહ્યું: ભલે, મહારાજા, હું આવીશ.
અનંતકુમાર સ્નાન કરી, સુંદર વસ્ત્રાભૂષણો પહેરી રાજસભામાં દાખલ થયા. આ વખતનું તેમનું રૂપ સાક્ષાત દેવતાઓને પણ શરમાવે તેવું હતું. રાજા રાજસભામાં બેઠા છે તેવામાં પેલો બ્રાહ્મણ આવ્યો
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૨
અને તેણે મહારાજાના રૂપ સામે જોયું. સનતકુમારે વિચાર્યું કે હમણ આ મહારાજ મહારાં રૂપની ખૂબ પ્રશંસા કરશે; પરંતુ ઉક્ત બ્રાહ્મણે તેનું રૂપ જોઈને નિસાસો નાખ્યો અને બીજી બાજુ ફરીને ઉભે રહ્યો. આ જોઈ અનંતકુમારને આશ્ચર્ય થયું. તરત જ તેમણે બ્રાહ્મણને પૂછ્યું, મહારાજ, આમ કેમ ? પહેલી વખત તે તમે ખુશ થયા હતા અને આ વખતે દીલગીર થવાનું કારણ શું? બ્રાહ્મણે કહ્યું, મહારાજા, પહેલા તમારું શરીર અમૃતમય હતું. અને અત્યારે તે ઝેરમય છે. સનંતકુમારે વિસ્મિત થતાં પૂછયું. એમ શાથી મહારાજ ? બ્રાહ્મણે કહ્યું –મહારાજા, પરીક્ષા કરવી હોય તે તમે મહોંમાંથી ચૂં કે. તે ઘૂંક પર માખી બેસતાંની સાથે તે મરણ પામશે. આ સાંભળી સનતકુમાર ધૂ કયા, તરતજ માખી તે પર બેસી મરણ પામી. સનતકુમારને જ્ઞાન થયું. તે સમજ્યા કે ખરેખર અભિમાન રૂપી ઝેરનું મિશ્રણ થવાથી આ સ્થિતિ થઈ.તો પછી ક્રોધ, માન, માયા, લોભ, રાગ દ્વેષ એ બધી વસ્તુઓ જ્યાં સુધી આત્મામાં હોય, ત્યાંસુધી શા કામનું? તેમજ આ નાશવંત અને ક્ષણિક શરીર પર આટલો બધો મેહ શા માટે હોવો ઘટે ? આ શરીર મળમૂત્રનું ભાજન છે, તેમાંથી ઝેર પણ પ્રગમે છે. આવા ગંદા શરીરને ભરોસો છે ? માટે તે પરથી મમતા ઉતારી નાખવાની અને આત્માના સ્વસ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં તલ્લીન બનવાની આવશ્યકતા છે. તરતજ અનંતકુમારને વૈરાગ્ય થશે. અને તેઓ સર્વ રિદ્ધિસિદ્ધિ છેડીને દીક્ષા લઈને ચાલી નીકળ્યા. '
એકવાર તેમના શરીરમાં રોગ ઉપન્ન થયો. એક દેવ વૈદનું રૂપ ધરીને આવ્યો અને સનંતકુમારને કહ્યું. હે મુનિ ! આપને રોગ થયો છે. તો હું આપની દવા કરી તે રોગ મટાડું. સનંતકુમારે જવાબ આપ્યો. વૈદરાજ, કર્મ રૂપી અસાધ્ય રોગને મટાડી શકવા તમે સમર્થ હો, તો ભલે મટાડે. બાકી આ રોગને તે હું પણ મટાડી શકું છું; એમ કહી તરતજ તેમણે પિતાની આંગળી ઘૂંકવાળી કરીને પેલા રોગ પર ઘસી. પરિણામે અનંતકુમારને રેગ શાંત થઈ
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૦૩ ગયો. દેવ આશ્ચર્ય પામ્યો અને સનંતકુમારને વંદન કરીને સ્વસ્થાનકે ગયો. અનંતકુમાર મુનિ મહાન તપશ્ચર્યા કરીને નિર્વાણ પદને પામ્યા.
૨૧૭. સંગર (ચક્રવર્તી) અયોધ્યા નગરીમાં વિજય નામે રાજા હતા. તેમના ભાઈ સુમિત્રની યશોમતી રાણુની કુક્ષિએ સગર ચક્રવર્તીને જન્મ થયો. વિજય રાજાને “અજિતનાથ' (બીજા તીર્થકર) નામે પુત્ર હતા. સગર અને અજિતનાથ એક જ દિવસે જમ્યા. રાજ્યમાં આનંદ ફેલાઈ રહ્યો. વિજય રાજાએ પોતાનું રાજ્ય અજિતનાથને સંપી દીક્ષા લીધી; તેમજ સુમિત્ર રાજાએ પણ દીક્ષા લીધી; શ્રી અજિતનાથ રાજગાદી પર આવ્યા. કેટલાક વખત પછી તેઓ પણ પોતાનું રાજ્ય સગરને સોંપી ધર્મતીર્થ પ્રવર્તાવવા દીક્ષા લઈ ચાલી નીકળ્યા. ત્યારપછી સગરે પોતાના રાજ્યને વિસ્તાર વધારવા છખંડ સાધ્યા અને ચક્રવર્તી થયા. સગરને સાઠ હજાર પુત્રો હતા. એકવાર સગર ચક્રવર્તી દેશાટન નીકળ્યા, તે વખતે અષ્ટાપદ પર્વત પાસે તેમણે એક ખાઈ બનાવરાવીને તેમાં ગંગાને પ્રવાહ વાળ્યો, આથી નાગકુમાર દેવતાઓ, પિતાને અડચણ પડતી હાઈ, સગર પર ક્રોધાયમાન થયા, અને તેના સાઠ હજાર પુત્રોને બાળીને ભસ્મ કર્યા. આ વખતે તેઓ સઘળા અયોધ્યામાં હતા. સગર જ્યારે દેશાટનથી પાછા ફરતા હતા, ત્યારે એક ઈંદ્ર બ્રાહ્મણનું રૂપ ધરી સગર પાસે આવ્યો, અને રડતાં રડતાં બોલ્યો. કે અરેરે, મહારે પુત્ર મરી ગયે, હું શું કરીશ? આ સાંભળી સગરે કહ્યુંઃ મહારાજ, આ જગત્ વિનાશી છે, મૃત્યુ કોઈને છોડતું નથી. તે પછી આટલો વિલાપ શાને કરો છે ? મહારે ૬૦૦૦૦ પુત્રો છે, જે તેઓ સઘળાય મૃત્યુ પામે, તે પણ મને શોક થાય નહિ. આ સાંભળી તે બ્રાહ્મણે કહ્યું -રાજનું, મેં સાંભળ્યું છે કે આપના સાઠહજાર પુત્રો દેવના કેપથી બળીને ભસ્મ થયા છે. એમ કહી દેવ અદશ્ય થયો. સગર રાજાને આથી ઘણો શોક થયો. રાજ્યમાં
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૪
આવ્યા પછી પ્રધાન વગેરેના સમજાવવાથી તેઓ શાંત થયા, તે સાથેજ તેમને જગતના વિનાશી૫ણાની ખાત્રી થઈ અને દીક્ષા લેવાને વિચાર થયો. એવામાં અજિતનાથ પ્રભુ ફરતા ફરતા ત્યાં આવી ચડયા; સગરે તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યારબાદ ખૂબ તપશ્ચર્યાઓ કરીને, ભાવનાના મહાશિખરે ચડતાં, સગર ચક્રવર્તી કેવજ્ઞાન પામ્યા. અને એકંદર ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી, તેઓ મોક્ષમાં ગયા.
૨૧૮ સગડકુમાર સહંજણ નામની નગરીમાં મહચંદ નામને રાજા રાજ્ય કરતે હતો. તે નગરીમાં એક સુદર્શન નામની વેશ્યા રહેતી હતી. સુભદ્ર નામનો એક મોટા શાહુકાર પણ રહેતો હતો. આ શાહુકારને પોતાની ભદ્રા નામની સ્ત્રીથી એક પુત્ર થયો હતો. તેનું નામ “સગડકુમાર’. એક સમયે પ્રભુ મહાવીર તે નગરીમાં પધાર્યા. ગોચરી અર્થે શ્રી ગૌતમ સ્વામી નીકળ્યા. તેમણે નીચે પ્રમાણે રાજમાર્ગ પર એક દશ્ય જોયું.
‘ઘણું હાથી ઘોડા અને માણસોની વચમાં એક સ્ત્રી અને એક પુરૂષને બાંધી રાખ્યા હતા. પુરૂષને સ્ત્રીની પાછળ બાંધેલ અને બંનેના નાક કાન કાપી નાખ્યા હતા. તેઓ બોલતા કે અમે અમારા પાપકર્મથી મરી જઈએ છીએ. શ્રી ગૌતમ ત્યાંથી નીકળી પ્રભુ પાસે આવ્યા અને જેયેલ દશ્યની વાત કરીને પૂછયું – હે ભગવંત. તેઓ પૂર્વે કોણ હતા ? અને શાં પાપ કર્યો હતા? કે જેથી તેઓ આવું ફળ ભોગવે છે! પ્રભુએ તે પુરૂષને પૂર્વભવ વર્ણવતાં કહ્યું:-છગલપુર નામનું નગર હતું. ત્યાં સિંહગિરી નામે રાજા હતા. તે નગરમાં છનિક નામનો એક કસાઈ રહે તે હતો. તે ધનવાન હતો, પાપી હતો અને દુરાચારી હતો. તેણે પિતાના વાડામાં બકરા, બકરી, ગાય, બળદ, ભેંસ, પાડા, હરણ, રોઝ, મેર, મોરલી વગેરે લાખો જાનવરો મારવા માટે એકઠાં કર્યા હતા. બીજા
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૦૨
પાસે દ્રવ્ય આપી એકઠાં કરાવતા, અને માંસ વગેરે ખરીદતા હતા. પછી તે કસાઈ તે જાનવરેને કાપી તેનાં માંસને કઢાઈમાં તળીને, અગ્નિપર સેકીને બજારમાં વેચવા નીકળતા અને પેાતાની આવિકા ચલાવતા. એવી રીતે તે સાતસેા વર્ષનું આયુષ્ય ભાગવી મરીને ચેાથી નરકમાં ઉ×ન્ન થયા. ત્યાંથી નીકળીને તેણે સુભદ્રશાહુકારને ત્યાં જન્મ લીધા. સગડ ઉમર લાયક થતાં તેના માતા પિતા મરી ગયાં. સગડ ધીમે ધીમે દુðસની બન્યા. ચારી, જુગાર, વ્યભિચાર આદિ દુષ્ટ વ્યસનેાનું સેવન કરવા લાગ્યા. સમય જતાં તે સુદના નામની ગણિકાના પ્રેમમાં પડયા. આ વાતની પ્રધાનને ખબર પડી, તેથી તેને ત્યાંથી હાંકી કાઢયા અને પ્રધાને તે વેશ્યાને પેાતાના જનાનામાં રાખી.
સગડ હડધૂત બનવાથી અહિં ત િભટકવા લાગ્યા. તેને કાંઈ ચેન પડયું નહિ. તેથી મેાહને વશ થઈ તે વેશ્યાને ત્યાં જવાના લાગ શાધવા લાગ્યા. એકદા તે લાગ સાધીને વેશ્યાના ઘરમાં પેસી ગયા. તેવામાં પ્રધાન ત્યાં આવી પહોંચ્યા અને આ સગડને વેશ્યા સાથે રમણ કરતા દેખીને તેને ખૂબ માર્યાં, તથા માણસા મારફત પકડીને બાંધ્યા. પ્રધાને રાજાને વાત કરી. રાજા પણ ક્રાધે ભરાયા તેથી તેને આકરામાં આકરી શિક્ષા કરવાનું પ્રધાનને સૂચવ્યું.' તે પરથી પ્રધાને ઉપર પ્રમાણે તેને શિક્ષા કરી હતી.
શ્રી ગૈાતમને સગડનું પશ્ચાત્ જીવન જાણવાની ઈચ્છા હોવાથી પ્રભુએ કહ્યું:–સગડ ૫૭ વર્ષનું આયુષ્ય ભાગવી આજ ત્રીજા પહોરે લાખંડની ખળતી ભઠ્ઠીમાં હેાભાઈ ને મરણ પામશે અને પહેલી નરકમાં જશે. ત્યાંથી નીકળી રાજગૃહનગરમાં ચંડાળને ત્યાં એક બેડલું ઉસન્ન થશે. તેમાં તે પુત્ર રૂપે જન્મશે. પુત્રનું નામ સગડ અને પુત્રીનું નામ સુદના રાખશે. સુદ નાનું રૂપ દેખીને સગડ મૂતિ થશે અને તે પેાતાની બહેનની સાથે ભાગ ભાગવશે. એ રીતે તે મહાન પાપ કને સેવશે. ત્યાંથી અનંત સંસાર પરિભ્રમણ કરશે. આખરે તે મનુષ્યભવમાં આવો ક રહિત થશે.
૨૦
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૬
૨૧૯ સમુદ્રપાળ મુનિ
ચંપાનગરીના પાલિત નામના વણિક સાર્થવાહના તેઓ પુત્ર હતા અને ભ. મહાવીરના પરમ ભકત હતા. એકવાર આ પાલિત શેઠ કરિયાણાના કેટલાક વહાણો લઈ વ્યાપારાર્થે પિહુડ નગરમાં ગયા. ત્યાંના એક વણિક શેઠે પાલિત શેઠને પિતાની દીકરી પરણાવી; તે ગર્ભવતી થઈ ત્યારે પાલિત તેણીને લઈને પોતાના દેશમાં આવતા હતા, તે વખતે સમુદ્રમાં પુત્રને પ્રસવ થયો, આથી તેનું સમુદ્રપાળ એવું નામ પાડયું. બાલ્યકાળ વિતાવી, ૭૨ કળામાં પ્રવિણ થઈ સમુદ્રપાળ યુવાન થયા ત્યારે તેમને રૂપિની નામે સ્ત્રી પરણવવામાં આવી. સમુદ્રપાળ તેની સાથે દેવ જેવાં સુખ ભોગવવા લાગ્યા. એક પ્રસંગે સમુદ્રપાળ ગેખમાં બેઠા છે, તે વખતે તેમણે કોઈ એક ચોરને બાંધીને લઈ જવામાં આવતો જોયે, આથી તેમને વિચાર થયો કે એ ચોર પોતાના કર્મનું ફળ ભોગવે છે, તેવી જ રીતે મારે પણ કર્મને ઉદય આવતાં તેવાં ફળ ભોગવવા પડશે. આમ વિચારતાં તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું; જેથી તેમણે માતા પિતાની રજા લઈ ચારિત્ર ગ્રહણ કર્યું, ને સિંહની પેરે ચારિત્ર પાળવામાં દઢ થયા. અનુક્રમે ચારિત્રની વિશુદ્ધ આરાધના કરી, સર્વ કર્મોને ક્ષય કરી તેઓ કૈવલ્ય જ્ઞાન પામ્યા અને મેક્ષમાં ગયા.
૨૨૦ સ્વયંભૂ
તેઓ દ્વારિકાના ભદ્રરાજાની પૃથ્વી દેવીના પુત્ર હતા. મેરક નામના પ્રતિવાસુદેવને મારી, ત્રીજા વાસુદેવ તરિકે તેઓ પ્રસિદ્ધ થયા. ૬૦ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી, ભ. વિમળનાથના સમયમાં તેઓ મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ગયા.
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૦૭
૨૨૧ સ્થૂળભદ્ર. વીર સંવત. ૨૧૫ ની આ વાત છે. મગધદેશની રાજ્યધાની પાટલીપુત્રમાં નંદરાજા રાજ્ય કરતા હતા. તેમને શકપાલ નામનો બુદ્ધિશાળી મંત્રી હતા. તે મંત્રીને બે પુત્રો હતા. એકનું નામ સ્થૂળભદ્ર, અને બીજાનું નામ શ્રેયક.
રાજ્યને માનિતા મંત્રી અને રાજાને મુખ્ય સલાહકાર, એટલે તેને ત્યાં શી કમીના હોય ! ધન, લક્ષ્મી, બાગ, બગીચા, સુંદર આવાસે, નોકર ચાકર ઈત્યાદિથી આ કુટુંબ આનંદ ભગવતું હતું.
તે નગરમાં કશ્યા નામની એક સુવિખ્યાત વેશ્યા રહેતી હતી. તે સાંદર્યને ભંડાર હતી,ગાનતાનમાં કુશળ હતી, કટાક્ષ કળામાં પ્રવિણ હતી. ભલભલા પુરૂષો તેને જોઈને બે ઘડી થંભી જતા. તેની
ખ્યાતિ દેશ પરદેશમાં પહોંચી ગઈ હતી. આ વાત પૂળભદ્રના જાણવામાં આવી. સ્થૂળભદ્રને તે સ્થાને જોવાનો ભાવ થયો. વસ્ત્રાલંકારો પહેરી એકવાર તે કેશ્યાના આવાસમાં ગયા. કોસ્યાએ સ્થૂળભદ્રનું સ્વાગત કર્યું. કશ્યાને જોઈને સ્થૂળીભદ્ર જગતનું ભાન ભૂલી ગયા. કેશ્યાના રૂપમાં તે મુગ્ધ બન્યા અને તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. ઘેરથી પુષ્કળ ધન મંગાવ્યા કરે, કોચ્ચાને આપે. કોસ્યા પ્રેમથી તેને ચાહે. આ રીતે બંને જણ પ્રેમવિલાસમાં સમય પસાર કરે.
આમ કરતાં કરતાં બાર વર્ષના વહાણું વીતી ગયા. સ્થળભદ્રના પિતા મૃત્યુ પામ્યા. શ્રેયકે આવીને ખબર આપ્યા કે ભાઈ, “હવે તે સમજે, આપણા પૂજ્ય પિતા ત્યારે જાપ જપતાં મૃત્યુ પામ્યા છે !” આ સાંભળી ધૂળીભદ્ર ચમકયા. એક વેશ્યાના પ્રેમમાં પડી ઘરબાર, માતાપિતા, બધાને ભૂલી ગયા બદલ તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા, એટલું જ નહિ પરંતુ મૃત્યુ આગમચ પિતાને મેળાપ ન થયે, એ હેમને ભારે દુઃખ લાગ્યું. એકદમ જેમ સાપ કાંચળી છેડીને નાસે તેમ સ્થૂળીભદ્ર વેશ્યાભૂવનમાંથી પલાયન કરી ગયા.
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ઘર તો તેમને સ્મશાનવત લાગવા માંડયું, અને પિતાની જાતને ભ્રષ્ટ કરી, એથી હેમને પારાવાર ખેદ થે. સંસ્કારી હેવાથી તેમણે આત્માના સ્વરૂપને વિચાર કરવા માંડ્યો. જગત તેમને નિસાર જણાયું. અને તેનાથી મુક્ત થવાને ભાવ સ્કૂર્યો. તત્કાળ તે વખતે ત્યાં બિરાજતાં સંભૂતિવિજય નામના મુનિ પાસે તેઓ ગયા અને તેમણે દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે ખૂબ જ્ઞાન મેળવ્યું. શાસ્ત્ર સિદ્ધાંત ભણું, આત્મ ભાવમાં સમય પસાર કરવા લાગ્યા.
ચાતુર્માસનો સમય હતો. સંભૂતિવિજય મુનિના ચાર શિષ્યોએ જુદા જુદા સ્થળે ચાતુર્માસ રહેવાનો નિશ્ચય કર્યો. ચાર માસના ઉપવાસ કરી ચારે શિષ્યો જુદાં જુદાં સ્થાને રહ્યા. તેમાંના એક રહ્યા સિંહની ગુફાના મોઢા ઉપર, બીજા સાપના રાફડા આગળ, ત્રીજા કુવાના મંડાણ ઉપર અને ચોથા સ્થળીભદ્રજી કેમ્યા નામની વેશ્યાના ઘેર ચાતુર્માસ ગાળવા માટે ગયા.
સ્થળીભદ્રજી કેશ્યાના આવાસે પહોંચ્યા. તેમને જોઈને કેસ્યાને ઘણે હર્ષ થયો. પિતાને છોડીને ચાલી ગયેલા સ્વામી મળવા આવ્યા એમ ધારી તેણીએ તેમનું સ્વાગત કર્યું; પણ સ્થૂળભદ્રને મુનિશમાં જોઈ વેશ્યાએ ઈર્ષાગ્નિથી બળવા માંડયું. સ્થળભદ્રજીએ ચોમાસુ ગાળવા માટે કેશ્યાના આવાસની માગણી કરી. કેશ્યાએ તે સ્વીકારી. સ્થળીભદ્રજી ત્યાં રહ્યા. કેસ્યા સોળ શણગાર સજી, બણ ઠણ, જેરમાં પગ ઉપાડતી, ઘુળીભદ્રજી સમીપ આવી અને અનેક પ્રકારના હાવભાવ, કટાક્ષ કરવા લાગી. સ્થળીભદ્રને ચલાવવા તેણે ઘણા ઘણા પ્રયત્નો કર્યા. પણ બધા ફેકટ. તે નિરાશ થઈ. જુનો પ્રેમ તાજો કરવા અને પોતાની સાથે ભોગ ભોગવવા તેણી ઘણી આજીજી કરી, વિનંતી કરી, ઘૂંટણીએ પડી, પણ બધું નિરર્થક ! શૂળીભદ્ર સમજ્યા કે આને બુઝવવી. એમ ચિંતવી તેમણે વેશ્યાને ઉપદેશ આપ્યો અને જાર કર્મના મહાન પાપ કર્મથી પાછા હઠવા સમજાવ્યું. વેશ્યા હળુકર્મી હતી, તેથી મુનિને આ
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૯
અનુક્રમે ચાતુર્માંસ પુરૂં થયું. ચારે
ઉપદેશ કાશ્યાના હ્રદયમાં હાડાહાડ વ્યાપી ગયા. તેણીને માનવદેહે કરવા ચેાગ્ય કાર્યાંનું ભાન થયું. જીંદગીમાં કરેલાં વ્યભિચારના અગણિત પાપા માટે તેણીને પશ્ચાત્તાપ થયા. તેણીનું હૃદય વૈરાગ્ય રસથી પ્રેરિત બન્યું. અને મુનિની ક્ષમા માગી તેણીચે મુનિ પાસે શ્રાવિકાના ખાર ત્રતા ધારણ કર્યાં. સ્થુળીભદ્ર અને સ્યા પોતપેાતાના વ્રતાનું રક્ષણ કરતાં માનવજીવનની સાર્થકતા સાધવા લાગ્યા. મુનિવરે તપના પ્રભાવે આઆદ રહ્યા. અને ગુરુ પાસેઆવી, સૌએ તેમને વંદન કર્યું. ગુરૂએ ત્રણે જણને એકેકવાર ધન્યવાદ આપ્યા અને સ્થૂળીભદ્રજીને ત્રણવાર ધન્યવાદ આપ્યા. પાસે ઉભેલા તેમાંના એક મુનિવરને આ સાંભળી અદેખાઈ આવી. તેમણે વિચાર્યું કે હું સિંહની ઝુકાના મેાઢે ચાતુર્માંસ રહ્યા, છતાં મને એકવાર ધન્યવાદ, અને આ સ્થૂળીભદ્રને ત્રણવાર! તેથી ખીજાં ચામાસું આવતાં તે મુનિએ કાશ્યાને ત્યાં ચાતુર્માંસ રહેવાનું નક્કી કર્યું, અને તે માટે ગુરૂની આજ્ઞા માગી. ગુરૂએ કહ્યું કે તે કામ માત્ર સ્થૂળીભદ્રચીજ થઈ શકે, તમે નાહક તમારૂં ચારિત્ર ગુમાવી બેસશે. શિષ્યે માન્યું નહી અને ખીજું ચાતુર્માંસ આવતાં તેઓ કાશ્યાને ત્યાં રજા લઈ ને ચાતુર્માસ રહ્યા.
કાસ્યા તે। હવે જ્ઞાની બની ગઈ હતી. તેણે વિચાયું કે આ મુનિ સ્થૂળીભદ્રની હરિફાઈ કરવા આવ્યા લાગે છે. માટે તેમની પણ કસેટીકરૂં એટલે હીરા ઝટ પરખાઈ આવશે. આમ વિચારી કાશ્યા સુંદર વસ્ત્રાભૂષણે સજી, હાથમાં મિષ્ટ ભાજનના થાળ લઈ, હાવ ભાવ અને કટાક્ષ કરતી ઉક્ત મુનિ પાસે આવી પહોંચી. મુનિ જ્યાં કાસ્યાના મુખદ્ર સામે દષ્ટિકરે છે, ત્યાંજ તે સ્થંભી ગયા. તેમને વિકારભાવના જાગૃત થઈ. વેશ્યાએ થાળમાંથી ભેાજન આપવા માંડયું. મુનિએ ન લીધું, વેશ્યા તરત તેમના ભાવ સમજી ગઈ. મુનિએ વેશ્યાના પ્રેમની
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૦
માગણી કરી. વૈશ્યાએ કહ્યું:-મહારાજ, તમારે મારી સાથે સુખ ભાગવવું હાય તા હું કહું તેમ કરો. મુનિએ કહ્યુ, શી આજ્ઞા છે, કહેા. મરણાંતે પણ તમારી તે આજ્ઞા પાળવા હું તૈયાર છું. વેશ્યાએ કહ્યું:–મહારાજ, તમે જાણા છો કે અમે વેશ્યાએ ધન વિના કાઈ ને પેસવા ન દઈ એ.
‘પણ અમે તે। ત્યાગી સાધુ! અમારી પાસે ધન કયાંથી હાય?’ મુનિએ કહ્યું.
‘ત્યારે તમે નેપાળ દેશના રાજા પાસે જામે. તે રાજા સાધુને રત્નની કાંબળ આપે છે, તે મારે માટે લઈ આવેા. તે હું તમારી સાથે જરૂર ભાગવિલાસ કરૂં.' વેશ્યાએ કહ્યું.
‘કામાંધા નૈવ પતિ,’ એ સુત્રાનુસાર તે મુનિ સ્થિરવાસ રહેવાના ચામાસાના સમયને તરાડી વિહાર કરી નેપાળમાં ગયા, અને ત્યાંથી કાંબળ લઈ, ચેારાથી ઘેરાયેલા છતાં ખચીને સહિસલામતે વેશ્યા પાસે આવી પહોંચ્યા.
વેશ્યાએ તે કાંબળ લીધી. પછી તેણીએ સ્નાન કરીને તે રત્ન જત્રિ કાંબળથી પેાતાનું શરીર લુછ્યું, અને તે કાંબળ ગટરમાં ફેંકી દીધી.
મુનિ આ જોઈ આશ્ચય પામીને ખેલ્યાઃ–રે, કાસ્યા, જીવના જોખમે આ કાંબળ હું લાવ્યેા, તેની આ દશા ? આ તે કેવી મૂર્ખતા !
વેશ્યાએ સ્મિત કર્યું અને ખેાલી. મહારાજ, રત્નકાંબળની કિંમત વધારે કે તમારા સયમની ? મુનિ વિચારમાં પડયા. પુનઃ વેશ્યાએ શું: મહારાજ, વિચાર શા કરા છે? રત્ન કાંબળની ચિંતા કરવા કરતાં, તમારાં સંયમ રત્નને દુર્ગંધથી ભરેલી સ્ત્રીરૂપ આ ગંદી ગટરમાં ફેંકી દેવાને તૈયાર થયા છે, તેની ચિંતા કરેાને! અસંખ્યકાળ સુધી
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૧૧ સ્વર્ગનાં કામગ ભેગવ્યાં, છતાં જીવની તૃપ્તિ ન થઈ, તે શું આ ક્ષણિક અને તુચ્છ મનુષ્યના વિષયભોગથી જીવની વૃદ્ધિ થશે ખરી? વિચાર કરે, મહારાજ, આપને નેપાળમાં મોકલવાને મહારોએજ ઉદ્દેશ હતો. હું તે સ્થૂળીભદ્રજીના ઉપદેશથી શ્રાવિકા થઈ છું; એટલે હજુયે તમને મહારી સાથે ભોગ ભોગવવાનો અભાવ હોય તે મહારાથી તે તૃપ્ત નહિ થઈ શકે મહારાજ. આપ સાધુ ધર્મથી ભ્રષ્ટ બન્યા; એટલું જ નહિ પણ ભર ચોમાસામાં આપ નેપાળમાં ગયા. માટે આપ આપના ગુરુ પાસે જઈ ક્ષમાપના લ્યો અને પવિત્ર થાઓ ! મનુષ્યભવ, સંતસમાગમ, શાસ્ત્રશ્રવણ, અને સંયમદશા આ જીવને અનંતકાળે પણ મળવા દુર્લભ છે એ સમજે.
સાધુ આ સાંભળી સ્થિર થઈ ગયા. તેઓ પવિત્ર કેશ્યા અને સ્થૂળભદ્રને ધન્યવાદ આપવા લાગ્યા. તત્કાળ તેઓ ત્યાંથી ગુરૂ પાસે આવ્યા અને પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થયા. ધન્ય છે, સ્થળીભદ્રસમા નિશ્ચળ વૈરાગી મહાપુરૂષને !
રરર સીતા વિદેહદેશના જનક રાજાને સીતા નામે પુત્રી હતી. તે મહા પતિવ્રતા સતી હતી. તે ઉમર લાયક થતાં જનક રાજાએ સ્વયંવર રચ્ચે, જેમાં અનેક રાજાઓ આવ્યા. ત્યાં અયોધ્યાપતિ દશરથ રાજાના પુત્ર શ્રી રામ ધનુષ્ય તોડી સીતાને પરણ્યા. સુખને સમય આવ્યો તે વખતે રામચંદ્રજીને પિતાના વચનને ખાતર રાજ્યગાદીને સ્થાને વનવાસ સ્વીકારવો પડ્યો. “પતિ ત્યાં સતી' એ ન્યાયે સીતા રામચંદ્રજીની સાથે વનમાં ગયા, અને વૃક્ષનાં ફળ, ફૂલ, પાન વગેરે ખાઈ જીવન નિર્વાહ ચલાવવા લાગ્યા. તેવામાં એક કૃત્રિમ અલૈકિક મૃગને જોઈ તેને પકડવાનું સીતાજીને મન થયું અને રામને આગ્રહ કરી તે મૃગ લેવા મેકલ્યા; પાછળ લક્ષ્મણ પણ ગયા. આ તકને લાભ લઈ લંકાને રાજા રાવણ કપટ યુક્તિથી સીતાજીનું હરણ કરી લંકામાં
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧ર
લઈ ગયે. અતિશય ધાક, ધમકી, વિનવણું છતાં સતી સીતાએ પિતાના શિયળનું રક્ષણ કર્યું. પાછળથી રામ તથા લક્ષ્મણે સુગ્રીવ, હનુમંત વગેરે રાજાઓની મદદ લઈ લંકા પર ચડાઈ કરી. અને ત્યાંના રાજા રાવણને મારી સીતાજીને ઘેર લઈ આવ્યા. આ વખતે તેઓને વનવાસકાળ પૂરો થયો હતો. જોકે મહેમાહે બોલતા કે લંકાના રાજા રાવણને ત્યાં સીતાજી પવિત્ર કેમ રહી શકે ? આ સાંભળી રામચંદ્રજીએ સીતાને અગ્નિમાં પડી પિતાની પવિત્રતા સાબીત કરી આપવાનું કહ્યું. સીતાજી અગ્નિકુંડ પાસે આવી પંચ પરમેષ્ટિનું સ્મરણ કરી બોલ્યા “હે અગ્નિદેવ, જે હું આજસુધી પવિત્ર હોઉં, તેમજ મેં મન, વચન, કાયાથી અન્ય પતિની ઈરછા સરખી પણ ન કરી હોય તે આ અગ્નિ અને રક્ષણ કરનાર થજે.” એમ કહેતાં જ તેમણે અગ્નિમાં પ્રવેશ કર્યો. શિયળ રક્ષિત દેવોએ તરત જ તે અગ્નિ બુઝાવી નાખ્યો. સીતાજી તેમાંથી સહિસલામત બહાર નીકળ્યા. લેકેએ સતીને જયધ્વનિ ઉચ્ચાર્યો. તે પછી એક ધોબીની ચર્ચા સાંભળી સીતાજીને રામે વનવાસમાં મોકલ્યા. આ વખતે તેમને ગર્ભ હતો; વનમાં વાલ્મીકી નામના ઋષિએ સતીને આશ્રય આપે. સીતાએ અહિંયા “લવ અને કુશ” નામક બે મહાસમર્થ પુત્રને જન્મ આપ્યું. તેઓ મોટા થયા, તે વખતે લક્ષ્મણ (વાસુદેવ રૂપે) દેશ સાધતા હતા ત્યારે આ બંને કુમારે લક્ષ્મણના સૈન્યની સામે થયા અને સિન્યને હરાવ્યું. આથી લક્ષ્મણે પિતાનું ચક્ર મૂક્યું, પણ ચક્ર ગોત્રઘાત ન કરે તેથી તે ચક્ર પાછું આવ્યું. આથી તે કુમારોની ઓળખાણ પડી. સઘળાં મળ્યાં, ભેટયાં, આખરે સીતાજી પિતાના પુત્રોને લઈ રામ સાથે અયોધ્યા આવ્યા અને સુખપૂર્વક દિવસે વ્યતિત કરવા લાગ્યા. કાળાન્તરે સીતાજી ચારિત્ર લઈ દેવલોકમાં ગયા.
૨૨૩ સુકોશલમુનિ સાકેતનગરમાં (અયોધ્યા) કીર્તિધર નામે રાજા હતા. તેમને સહદેવી નામની રાણી હતી. તેમનાથી સુકોશલ નામના પુત્રનો જન્મ
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૩
થશે. તે કિશોરાવસ્થાએ પહોંચ્યા, ત્યારે કીર્તિધર રાજાએ તેને રાજ્યાસને સ્થાપીને વિજયસેન નામક મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી એકવાર કીર્તિધર મુનિ માસક્ષમણને પારણે ભિક્ષાર્થે શહેરમાં નીકળ્યા, તેવામાં તેમની પત્ની સહદેવીએ તેમને રાજમહાલયની અગાશીમાંથા જોયા. જોતાંજ તેણુને વિચાર થયો કે મારા પતિને મુનિ વેશમાં જઈને, જે ભારે પુત્ર સુકોશલ પણ દીક્ષા લેશે તો મહા અનર્થ થશે, એમ ધારી કઈ વેશધારીઓ પાસે તેણુએ કીતિધર મુનિને નગરની બહાર કઢાવી મૂકયા. આ સમાચાર જાણું સુકેશલની ધાવમાતા રુદન કરવા લાગી. સુકેશલે તેણીને રુદનનું કારણ પૂછતાં, તેણીએ કહ્યું કે જ્યારે હમે ન્હાની વયમાં હતા ત્યારે તમારા પિતાએ તેમને રાજ્યાસને બેસાડીને દીક્ષા લીધી હતી. તેઓ આજે ભિક્ષાર્થે નગરમાં આવ્યા હતા, અને જે હમે તેમને જુઓ તે હમે પણ દીક્ષા લઈ લ્યો, એ હેતુથી તમારી માતાએ તે ક્ષમાશીલ મુનિને નગરની બહાર કઢાવી મૂક્યા છે. આ વાત જાણું સુકેશલ પિતાના સ્થાને ગયે; અને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી તે પણ દીક્ષિત થયો. આથી તેની માતા સહદેવીને અતિશય સંતાપ થવા લાગ્યો. અનુક્રમે આર્તધ્યાનથી તે મૃત્યુ પામીને કોઈ ગિરિની ગુફામાં વાઘણુ થઈ.
એકવાર આ બંને પિતા પુત્ર સાધુ એક પર્વતની ગુફામાં ચાતુર્માસ કરીને રહ્યા. ચાતુર્માસ પૂરો થતાં તેઓ બંને ભિક્ષા મેળવવા માટે બહાર ચાલ્યા. ત્યાં માર્ગમાં યમદૂતી જેવી પેલી વાઘણે તેઓને દીઠા. તેનામાં પૂર્વભવનું વૈર જાગૃત થયું. મોટી ત્રાડે ભારતી તે દુષ્ટ વાઘણ સુશિલ મુનિ સામે ઘુરકીયા કરતી દોડી આવી. પિતાને ઉપસર્ગ આવેલું જાણું બને મુનિઓ ધર્મધ્યાનમાં સ્થિર બની કાયોત્સર્ગમાં રહ્યા. વાઘણે સુશલ મુનિનું શરીર ફાડીને માંસનું ભક્ષણ કરવા માંડયું. સુકોશલ મુનિ “વાઘણ મને કર્મક્ષય
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૪
કરવામાં સહાયભૂત છે એમ માની શુકલધ્યાને ચડ્યા; કે તરત જ તેમને કૈવલ્યજ્ઞાન થયું. વાઘણે તે પછી કીર્તિધર મુનિને પણ ફાડી ખાધા. કીર્તિધર મુનિ પણ શુકલધ્યાન ભાવતાં કૈવલ્યજ્ઞાન પામે મેક્ષમાં ગયા.
રર૪ સુદર્શન (બળદેવ) તેઓ અશ્વપુર નગરના શિવરાજ રાજાની વિજયા રાણીના પુત્ર અને પુરૂષસિંહ નામક વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તેઓ પાંચમા બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ ધર્મનાથ પ્રભુના વખતમાં ૧૭ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી મેક્ષમાં ગયા.
૨૨૫ સુધર્માસ્વામી. તેઓ પ્રભુ મહાવીરના પાંચમા ગણધર હતા. કેટલાક ગામના રહિશ, અગ્નિ વેશ્યાયન ગેત્રમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ધનમિત્ર અને માતાનું નામ ભદિલા. ઉત્તર ફાળુની નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. તેઓ અતિશય બુદ્ધિમાન હોવાથી ૧૪ વિદ્યામાં પારંગત થયા. તેમને એવો સંશય હતો કે–જે પ્રાણુ જેવો આ ભવમાં હોય તે જ તે પરભવમાં થાય છે કે બીજા સ્વરુપે ? ભ. મહાવીરે તેમને આ શંસય દૂર કર્યો, જેથી તેમણે પણ ૧લા અને ૪થા ગણધરની માફક ૫૧મા વર્ષે પ્રભુની પાસે દીક્ષા લીધી. તેમણે ૪ર વર્ષ સુધી છદ્મસ્થપણું ભોગવ્યું. તેમાં ૩૦ વર્ષ સુધી વિરપ્રભુની સેવામાં અને ૧૨ વર્ષ સુધી ગૌતમસ્વામીની સેવામાં રહ્યા. ૧૨ વર્ષ વીત્યા બાદ તેઓ કૈવલ્યજ્ઞાન પામ્યા. ૮ વર્ષ કેવલ્યપણે વિચરી શ્રી જંબુસ્વામી આદિ ઘણા ભવ્ય જીવોને પ્રતિબધી ૧૦૦ વર્ષનું આયુષ્ય પુરૂં થતાં વૈભારગિરિ પર એક માસનું અનશન કરી તેઓ વીરપ્રભુના નિર્વાણ પછી ૨૦ વર્ષે મેક્ષમાં ગયા. પ્રભુ મહાવીર મેક્ષમાં ગયા તે સમયે ૧૧માંથી માત્ર
Page #334
--------------------------------------------------------------------------
________________
પ
ર ગણુધરા હયાત હતા. જેમાં ગૌતમને તરત કેવળજ્ઞાન થયું, જેથી લ. મહાવીર પછી તેઓ પાટપર બિરાજ્યા હતા. જેમ શ્રી ગૌતમે મહાવીર પ્રભુને અનેક પ્રશ્ના પૂછી, શંકાઓનું સમાધાન કરી જ્ઞાન મેળવ્યું હતું, તેમ શ્રી જંબુસ્વામીએ સુધર્માં સ્વામીને અનેક પ્રશ્નો પૂછો અનેક વિષયાના નિર્ણય કર્યા હતા.
૨૨૬ સુદર્શન શેઠ
અંગ દેશની ચંપાનગરીમાં દધિવાહન રાજા રાજ્ય કરતા હતા. તેને અભયા નામની રાણી હતી. તેજ નગરમાં સુદર્શન નામના એક ધનશ્રેષ્ઠિ વસતા હતા. તેનું રૂપ સાક્ષાત્ કામદેવ જેવું સુંદર અને માહક હતું, છતાં સુદન બ્રહ્મચર્યનું રક્ષણ કરવામાં એક્કો ગણાત હતા. પેાતાની પાસે અઢળક લક્ષ્મી હાવા છતાં શિયળનું રક્ષણ એજ તેની મ્હોટી સંપત્તિ હતી. ટુંકમાં તે સત્યવાદી, ધર્મપ્રેમી, શીલવંત અને ગુણવંત હતા.
એકવાર સુદર્શન શેઠ કાઈ કામ પ્રસ ંગે શહેરમાં જતાં રાજમહાલયના પાછળના રસ્તેથી પસાર થતા હતા, તે વખતે અભયા રાણીએ તેને જોયા, જોતાંજ તેના હૃદયમાં કામ વિકારની ભાવના સન્ન થઈ હેણીએ કોઈપણ ભાગે સુદર્શન સાથે સુખભાગ ભાગવવાની ચ્છિા કરી. તેણે પેાતાની કપિલા નામની દાસીને કહ્યું કે દાસી, જા, પેલા પસાર થતાં રૂપસુંદર પુરૂષને મેાલાવી લાવ, રાણીના હુકમ થતાં દાસી સત્વર નીચે ઉતરી અને સુદર્શન પાસે જઈ પહોંચીને કહ્યું: શેઠ, હમને અમારા રાણી સાહેબ કાંઈ કામ માટે ખેાલાવે છે. ભદ્રિક સુદન પેાતાની માિિલકનીના અનાદર ન કરવાના કારણે મહેલમાં ગયા. રાણીએ શેઠનું સુંદર સ્વાગત કર્યું અને ઉચિત સ્થાને એસાડી પેાતાની કામેચ્છા તૃપ્ત કરવાની સાંભળી સુદર્શન શેઠ ચમકયા.
હેમને
વિનંતિ કરી. આ ધમ સૌંકટ આવ્યું.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૬ તેમાંથી બચવાને વિચાર કરતાં એક યુક્તિ સુઝી આવતાં તે બોલ્યાઃ–રાણસાહેબ, ધન્યઘડી, ધન્યભાગ્ય, કે હમે મારા જેવા પામર કિકરને બોલાવીને ઉપકૃત કર્યો છે, પરંતુ વાત એવી છે, કે તે સાંભળી આપને દુઃખ થશે, માટે મને માફ કરજે. “શી વાત છે? રાણીએ આશ્ચર્યચકિત બની પૂછ્યું. સુદર્શને કહ્યું એ જ કે હું નપુંસક છું એટલે આપની ઈછા મારાથી તૃપ્ત નહિં થઈ શકે. આ સાભળી રાણીએ ગુસ્સે થઈને શેઠને કાઢી મૂક્યા.
કેટલોક સમય વિત્યા બાદ શહેરમાં કૌમુદિ ઉત્સવ આવે. રાજ્યવંશી કુટુંબ અને આખું શહેર આનંદમગ્ન બની આમ તેમ ફરી રહ્યું છે, તેવામાં સુદર્શન શેઠના કામદેવ જેવા છ પુત્રે, સુંદર વસ્ત્રા• લંકારે પહેરીને રાજમાર્ગ પરથી પસાર થતા હતા, તે અભયારાણીએ જોયા. દાસીને પૂછતાં રાણીએ જાણ્યું કે તે સુદર્શન શેઠના પુત્રો છે. આથી રાણીને સુદર્શન પર અતિશય ક્રોધ થયું. તેણીએ કોઈપણ રીતે સુદર્શનનું વેર વાળવાને નિશ્ચય કર્યો.
રાજા રાત્રે અંતઃપુરમાં રાણુ પાસે આવ્યા. અભયારણું કૃત્રિમ રુદન કરી રહી હતી. રાજાએ તેણીને શોકનું કારણ પૂછયું. રાણ બોલી: આ નગરને સુદર્શન નામનો શેઠ મહાદુષ્ટ છે, તેણે ગઈ રાત્રે મારા મહેલમાં ઘુસી જઈને મારા પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતું, પરંતુ મેં તેને ધમકાવ્યા તેથી તે નાસી ગયો. નાથ, હવે મારે પ્રાણહત્યાજ કરવી પડશેઃ આપની હાજરીમાં સતીઓનાં શિયાળો લૂંટાય એના જેવું રાજનું બીજું અધેર કર્યું કહેવાય? રાજા અત્યંત ગુસ્સે થયો, તરતજ માણસોને મોકલી તેણે સુદર્શનને પકડી મંગાવ્યા અને રાણીની હાજરીમાં તેને કટુ વચનો કહી સંભળાવી શળીને હુકમ ફરમાવી દીધો.
શહેરમાં હાહાકાર થયું. સુદર્શનનું કુટુંબ રડી રહ્યું હતું, પણ સુદર્શન દઢ હતો. તેને દુર્બાન લેશ માત્ર ન હતું. આનંદથી તે
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૭ શૂળી પર ચડવા તૈયાર થશે. તેને થળી પર ચડાવવામાં આવ્યા, ત્યાં તેણે હદયના એકાગ્રભાવે પરમ પવિત્ર પંચપરમેષ્ટિ દેવેનું આરાધન કરવા માંડયું. પવિત્ર નવકાર મંત્રના પ્રભાવે શૂળી એક સિંહાસનના રૂપમાં ફેરવાઈ ગઈ. અર્થાત દેવોએ તેના શિયળના પ્રતાપે શૂળીને સિંહાસન બનાવી દીધું. રાજા આ જોઈ દિગમૂઢ બની ગયું. તેણે સુદર્શનને સત્ય હકીકત કહેવાનું કહ્યું: અભયારાણીને અભયદાન આપવાની શરતે સુદર્શને રાજાને સર્વ હકીકત કહી. આખરે સુદર્શન શેઠ દીક્ષા અંગીકાર કરી દેવલોકમાં ગયા.
૨૨૭ સુપ્રભ (બળદેવ) તેઓ દ્વારિકા નગરીના સેમરાજાની સુદર્શના રાણીના પુત્ર, અને પુરુષોત્તમ નામક વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તેઓ ચોથા બળદેવ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેઓ પપ લાખ વરસનું આયુષ્ય ભેગવી અનંતનાથ પ્રભુના સમયમાં ચારિત્ર લઈ મોક્ષમાં ગયા.
- ૨૨૮ સુપાર્શ્વનાથ વારાણસી નગરીમાં પ્રતિષ્ઠ નામે રાજા હતા. તેમને પૃથ્વી નામે રાણી હતી. તેના ઉદરમાં છઠ્ઠી રૈવેયકથી ચ્યવી ભાદરવા વદિ અષ્ટમિએ તેઓ ઉપ્તન્ન થયા. માતાને ૧૪ સ્વપ્ન આવ્યાં. જેઠ શુદિ બારશે પ્રભુનો જન્મ થયો. ઈદ્રોએ મેરૂપર્વત પર જઈ જજોત્સવ ઉજવ્યો. પિતાએ જન્મોત્સવ કરી પુત્રનું “સુપાર્શ્વનાથ” એવું નામ પાડયું. યૌવનવય થતાં પિતાની આજ્ઞાથી તેમણે અનેક રાજ્યકન્યાઓ સાથે લગ્ન કર્યું, તે પછી તેઓ રાજ્યાસને આવ્યા. ભોગાવલી કર્મ પૂરું થતાં લોકાંતિક દેએ પ્રભુને પ્રેરણા કરી, એટલે તેમણે વરસીદાન આપી, જેઠ શુદિ તેરસે એક હજાર રાજાઓ સાથે સંયમ અંગીકાર કર્યો. નવમાસ છત્મસ્થ અવસ્થામાં વિતાવતાં પ્રભુને ફાગણ વદિ છઠ્ઠને રોજ કૈવલ્યજ્ઞાન થયું. તેમને ૯૫ ગણધરે હતા. તેમાં વિદર્ભ સૌથી મોટા
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૮
હતા. તેમના પરિવારમાં ૩ લાખ સાધુ, ૪૩૦ હજાર સાધ્વીઓ, ૨૫૭ હજાર શ્રાવકે અને ૪૯૩ હજાર શ્રાવિકાઓ હતા. પ્રભુ પાંચ લાખ પૂર્વ કુમારપણે રહ્યા. ૧૪ લાખ પૂર્વ અને ૨૦ પૂર્વાગ સુધી રાજ્ય કર્યું. એક લાખ પૂર્વમાં વીસ પૂર્વગ અને નવમાસ ઓછા, સમય સુધી કેવળી તરીકે વિચર્યો. ત્યાર પછી સમેત શિખર પર જઈ, ૫૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી ફાગણ વદિ ૭મે પ્રભુ મેક્ષ પધાર્યા. તેમનું કુલ આયુષ્ય ૨૦ લાખ પૂર્વનું હતું.
૨૨૯ સુબાહુકુમાર હસ્તીનાપુર નામનું નગર હતું. ત્યાં સુમુખ નામને ગાથાપતિ રહેતો હતો. તે નગરના સહસ્ત્રવન નામના ઉદ્યાનમાં ધર્મષ નામના સ્થીર બીરાજતા હતા. એકદા તેમના પટ્ટશિષ્ય શ્રી સુદત્ત અણગાર આજ્ઞા લઈને ભિક્ષાર્થે નીકળ્યા. ફરતાં ફરતાં તેઓ સુમુખ ગાથાપતિને ઘેર આવી પહોંચ્યા. જૈન મુનિને દેખી ગાથાપતિને ઘણો જ આનંદ થયો. આસન પરથી તરત ઉભા થઈ સાત આઠ પગલાં આગળ જઈ તેમણે મુનિને ભાવપૂર્વક વંદન કર્યું, અને અત્યંત પ્રેમપૂર્વક મુનિને ચાર પ્રકારનો આહાર વહોરાવ્યો. સુપાત્રદાનના પ્રભાવથી, ગાથાપતિના ઘરમાં સાડાબાર કોડ સોનામહોરો, અને પાંચ પ્રકારના પુષ્પની વૃષ્ટિ થઈ આ દ્રશ્ય ઘણાએ જોયું. લોકો દિગ્મઢ બન્યા, અને સર્વ કેઈ સુમુખ ગાથાપતિને દાન આપ્યા બદલ ધન્યવાદ આપવા લાગ્યા. ઘણા વર્ષનું આયુષ્ય ભોગવી, સુપાત્ર દાનનું મહાન પુણ્ય ફળ ઉપાર્જન કરી, સુમુખ ગાથાપતિ ભરીને હસ્તિશીષ નામના મહા ઋદ્ધિવંત નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણું રાણીની કક્ષામાં પુત્રપણે અવતર્યા. નામ “સુબાહુકુમાર.
પાંચ ધાવમાતાઓ અને અનેક દાસ દાસીઓના લાલન પાલન વડે કુમાર વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે બાલ્યાવસ્થા વીતાવી
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૧૯
યુવાવસ્થાને પામ્યા, ત્યારે તેમને પુષ્પચુલા આદિ ૫૦૦ રાજકન્યાઓ પરણાવવામાં આવી. પાંચસો મહેલો બંધાવી આપવામાં આવ્યા. જેમાં કુમાર સુખભોગ ભોગવવા લાગ્યા.
એકદા પ્રભુ મહાવીર તે નગરના ઉદ્યાનમાં પધાર્યા. પ્રજાગણના ટોળે ટોળાં પ્રભુના દર્શન કરવા જવા લાગ્યાં. આ દ્રશ્ય સુબાહુકુમારે જોયું; પરિવાર સહિત સુબાહુકુમાર દર્શનાર્થે ગયા. પ્રભુએ ઉપદેશ આપ્યો. સુબાહુકુમાર શ્રાવક થયા. બીજી વાર પ્રભુ પધાર્યા. સુબાહુકુમાર દર્શનાર્થે ગયા. પ્રભુના અદ્ભુત ઉપદેશની અસર હૃદયમાં હાડોહાડ વ્યાપી ગઈ સંસારની અસારતાએ તેમનામાં ગંભીર રૂપ લીધું. પ્રભુને વંદન કરી તેઓ ઘેર આવ્યા. રાજમહાલ, સંદર્યવાન સ્ત્રીઓ, રાજ્યની વિપુલ લક્ષ્મી, એ સઘળા પર તેમને અભાવ છૂટયો. સુબાહુકુમાર સ્વસ્થ થયા. જેમ કપડાં ઉપરથી ધૂળ ખંખેરી નાખે તેમ સર્વ મોહ તજી સંસારથી તેઓ વિરક્ત થઈ ગયા. માતાપિતાની દીક્ષા માટે રજા લીધી. માતાપિતાએ કુમારને ઘણું સમજાવ્યાં પરંતુ કુમાર એકના બે ન થયા, પરસ્પર સંવાદ થયે, તેમાં કુમાર સફળતા પામ્યા. દીક્ષાની તૈયારીઓ થઈ અનેક પ્રકારનાં વાજિંત્રો વાગી રહ્યાં, સર્વ કોઈ સુબાહુકુમારને ધન્યવાદ આપવા લાગ્યા, પણ સુબાહુકુમારને જગતનો ધન્યવાદ ક્યાં જોઈતો હતો? તેમને તે જન્મ મરણના ફેરા મિટાવવા હતા. આ સ્વાર્થમય સંસારનો ત્યાગ કરવો હતો, તેથી તેઓ પુષ્કર ઉદ્યાનમાં ગયા, જ્યાં પ્રભુ મહાવીર બિરાજતા હતા. પ્રભુ પાસે સુબાહુકુમારે દીક્ષા લીધી અને આત્મા દશામાં વિચારવા લાગ્યા. ઘણું વર્ષ સંયમ પાળી, ખૂબ તપશ્ચર્યા કરી, સુબાહુકુમાર કાળ કરી સુધમ દેવલોકમાં ગયા. ત્યાંથી મનુષ્ય જન્મ પામી દેવતા અને મનુષ્ય એ બેજ ગતિના થોડાક ભવો કરી તેઓ મહાવિદેહમાં જન્મ લઈ મિક્ષ જશે. ધન્ય છે, એ સુબાહુસમા રાજપુરૂષને, તેમને આપણું વંદન હેજે !
Page #339
--------------------------------------------------------------------------
________________
३२०
૨૩૦ સુભદ્રા.
વ્યાખ્યાન
વસંતપુર નગરમાં જિનદાસ નામે શ્રાવક હતા. તેને જિનમતી નામની સ્ત્રી હતી. તેનાથી તેમને એક પુત્રી થઈ હતી. તે પુત્રીનું નામ સુભદ્રા. સુભદ્રા રાજ ઉપાશ્રયમાં જાય, સાંભળે, સામાયક કરે, ધાર્મિક પુસ્તકો વાંચે, અને ખૂબ ભણે. તે સામાયક શીખી, પ્રતિક્રમણ શીખી, જીવાજીવનું સ્વરૂપ જાણ્યું, નવતત્વ જાણ્યાં, કમપ્રકૃતિ જાણી, એટલું જ નહિ પણ તે સદાચાર શીખી, ગૃહજીવનની ઉન્નતિ શીખી. તેને સ્વભાવ મીઠ અને મધુરા. વખત જતાં તે ઉંમર લાયક થઈ; એટલે તેના પિતાએ તેને માટે લાયક પતિની તપાસ કરવા માંડી.
એકવાર ચંપાનગરીના મુદ્દદાસ નામનાં એક બૌદ્ધમાર્ગી ગૃહસ્થે, સુભદ્રાને સુશીલ અને સ્વરૂપવાન જાણીને તેનું માગું કર્યું. જિનદાસે પરધમ માં તેને આપવા ના પાડી. તેથી મુદ્દદાસ શ્રાવક થયા. જિનદાસે સુભદ્રાનું તેની સાથે લગ્ન કર્યું. સુભદ્રા સાસરે આવી. તેની નણુંદ સાસુ વગેરે બૌદ્ધધર્મી, અને સુભદ્રા જૈનધર્મી, તેથી તેનો મેળ મળ્યા નહિ. પરિણામે સાસુ નણંદ રાજ કંકાસ કરવા લાગી અને સુભદ્રાને સતાવવા લાગી. તેમજ સાચા ખોટા વાંક કાઢી સુભદ્રાને ઠપકા અપાવવાના પ્રયત્ન કરવા લાગી. છતાં ખુદ્દદાસને તેના પતિવ્રતપણાની તથા તેની સરળતાની ખાત્રી હતી. તેથી તે સુભદ્રાને કંઈ કહેતા નહિ. સાસુ નણંદનું જોર વધ્યુંજ જતું. સુભદ્રા બધું સમભાવે સહન કરતી. અને સાસુ વગેરેના વિશેષ કંકાસથી સુભદ્રા નિત્ય નિયમ સાચવી પેાતાના કર્મના જ દાષ કહાડતી દિવસેા પસાર કરવા લાગી.
એકવાર કાઈ જૈન સાધુ સુભદ્રાને ઘેર વહેારવા પધાર્યાં. સુભદ્રા એ મુનિને પ્રેમપૂર્વક વંદન કર્યું. તેવામાં વટાળીયા થયેા. ખૂબ પવનના વાવાથી મુનિની આંખમાં એક તણખલું પડયું જેથી મિનેને
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૨૧ પીડા થવા લાગી. આ મનિ જિનકલ્પિત સાધુ હતા, એટલે તેઓ શરીરના સંસ્કારથી વિમુખ હતા. સુભદ્રાને દયા આવી. તેથી સુભદ્રાએ પિતાની જીભના ટેરવાથી મુનિની આંખ માંહેનું પેલું તણખલું ઉપાડી લીધું; પણ સુભદ્રાનું કપાળ અચાનક મુનિના કપાળ સાથે અડી ગયું. તેથી સુભદ્રાએ કરેલા કંકુના ચાંલાની છાપ મુનિના કપાળમાં પડી. મુનિ ત્યાંથી ભિક્ષા લઈને બહાર નીકળ્યા.
એવામાં જ સુભદ્રાની સાસુ તથા નણંદે મુનિના કપાળમાં ચાંલ્લો જે. તેઓ તે સુભદ્રાના છિદ્રો શોધતી જ હતી. તેથી સુભદ્રાના પ્રમાદનો લાભ આ રીતે તેઓએ મેળવ્યો. તરત જ તેમણે આ દશ્ય બુદ્ધદાસને બતાવ્યું, અને કહ્યું કે અમે હેતા કહેતા કે સુભદ્રા કેવી પતિવ્રતા છે ?
બુદ્ધદાસને વહેમ સાચો ઠર્યો. સરળ સન્નારી પર સંકટ આવ્યું. તે પતિની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી. કાચા કાનના બુદ્ધદાસે તેને ત્યાગ કર્યો. સુભદ્રાના દુઃખને પાર ન રહ્યો, તે કર્મને જ દોષ દેવા લાગી અને કોઈ રીતે માથે આવેલું કલંક દૂર કરવાના વિચાર કરવા લાગી. તેણે અઠમ તપ આદર્યો, અને શાસન દેવીનું આરાધન કર્યું. છેલ્લી રાત્રિએ દેવીએ આવીને કહ્યું. ફિકર ન કર. બહેન, સવારે સઘળું સારું થશે.
સવાર થતાં જ ચંપાનગરીના દરવાજા ઉઘડ્યા નહિ. લોકોને જવા આવવાની હરક્ત પડી. રાજાએ પણ વાત જાણી. સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં. ઘણું મંત્ર-ઉપચાર કર્યો, પણ ફેકટ. બધાએ દેવતાઓનું સ્મરણ કર્યું. ત્યારે આકાશવાણું થઈ કે કોઈ મહાસતી કાચા સુતરના તાંતણાથી ચારણને બાંધી કૂવામાંથી પાણી કાઢે; અને તે પાણી દરવાજાને છાંટે તો દરવાજા ઉઘડે.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧
રાજાએ શહેરમાં ઢંઢેરા પીટાવ્યા અને આ વાતની રૈયતને જાણુ કરી. સ્ત્રીઓનાં ટાળે ટાળાં ચારણીથી પાણી કાઢવા માટે હાલી નિકળ્યાં. પણ જ્યાં સુતર બાંધી ચારણી કૂવામાં નાખે કે તરત સુતર તૂટી જાય; અગર ન તૂટે તે ચારણીના છિદ્ર દ્વારા પાણી નિકળી જાય. પરિણામે આખા ગામની સ્ત્રીઓમાંથી કાઈ એવી પતિવ્રતા ન નીકળી કે જે કૂવામાંથી સહિસલામત પાણી કાઢી શકે. આ જાણી સુભદ્રાએ કૂવામાંથી પાણી કાઢવા માટે સાસુ તથા પતિની આજ્ઞા માગી. સાસુ તે આ સાંભળતાં જ ભભકી ઉઠી. અને ખાલી:–હવે જોઈ જોઈ તને, પતિવ્રતાપણુ' બતાવવા આવી છે તે ! સુભદ્રાએ આજીજી કરી અને મહામુશીબતે રજા મેળવી. સુભદ્રા કુવા આગળ આવી પહોંચી.
સુભદ્રાના પ્રયાસથી ચારણી પાણીથી ભરાઈ ને બહાર આવી. ગામ લોકો આશ્ચર્ય પામ્યા. તરત જ તેણીએ રાજગૃહી નગરીના ત્રણ દરવાજાને પાણી છાંટયું. દરવાજા એકદમ ઉધડી ગયા. ચેાથા દરવાજો સુભદ્રાએ મધ રહેવા દોધા અને કહ્યું કે હજી કોઈ સ્ત્રી પતિવ્રતા હાવાના દાવા કરતી હોય તે તેમના માટે આ દરવાજો બધ રાખ્યા છે, તે તે પેાતાની ઉમેદ પાર પાડે, છતાં કોઈ તૈયાર થયું નહિ.
સુભદ્રાને સૌ કાઈ ધન્યવાદ આપવા લાગ્યાં. તેની સાસુ નણુંદના મ્હોં કાળાં થયાં અને બધાં તેમને ધિક્કારવા લાગ્યાં. છેવટે રાજાએ પણ તે મહાસતીને ઘણું માનપાન પહેરામણી આપ્યાં અને વાજતે ગાજતે તેને ઘેર પહાંચાડી. આખરે સુભદ્રાએ દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું.
સાર—પરધમ માં કન્યા આપવાથી કેવું નુકસાન થાય છે, તેમજ સંસ્કારી સ્ત્રીએ વાતાવરણ કેવું સુવાસિત બનાવે છે, અને અસંસ્કારી સ્ત્રીઓ કેવું દુર્વાસિત બનાવે છે તેને આ વાત પુરાવા આપે છે. -સું.
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૨૩
૨૩૧ સુમતિનાથ વનિતા નામની નગરીમાં મેઘરાજાની મંગળા નામની રાણીની ઉદરમાં શ્રાવણ શુદિ બીજે, વિજય વિમાનમાંથી વીને, તેઓ ઉત્પન્ન થયા. માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં. અનુક્રમે ગર્ભકાળ પૂરો થયે વૈશાક શુદિ આઠમે પ્રભુને જન્મ થયો. સુમતિનાથ નામ પાડવામાં આવ્યું. યૌવનવય થતાં માતાપિતાએ ઘણી કન્યાઓ તેમને પરણાવી. દશ લાખ પૂર્વ સુધી તેઓ કુમારપણામાં રહ્યા. પછી પિતાએ તેમને રાજ્ય સોંપી દીક્ષા લીધી. ૨૯ લાખ પૂર્વ અને ૧૨ પૂર્વાગ સુધી રાજ્ય ભગવ્યું. પછી પ્રભુએ વરસીદાન આપી ૧ હજાર રાજાઓ સાથે વૈશાક શુદિ ૯ મે દીક્ષા લીધી. ૨૦ વર્ષ છદ્મસ્થપણે રહ્યા પછી ચૈત્ર શુદિ ૧૧ ના રોજ તેમને કેવલ્યજ્ઞાન થયું. તેમને ચમર આદિ ૧૦૦ ગણધરે હતા. પ્રભુના શાસન પરિવારમાં ૩ લાખ ૨૦ હજાર સાધુ, ૫ લાખ ૩૦ હજાર સાધ્વી, ૨ લાખ ૮૧ હજાર શ્રાવકો અને ૫ લાખ ૧૬ હજાર શ્રાવિકાઓ હતા. પ્રભુ ૧ લાખ પૂર્વમાં ૧૨ પૂર્વેગ અને ૨૦ વરસ ઓછા, એટલો સમય કેવળપણે વિચર્યા. તે પછી સમેતશિખર પર એક હજાર સાધુઓ સાથે એક માસના અનશનના અંતે ચૈત્ર શુદિ ૯ ના દિવસે પ્રભુ સિદ્ધ થયા.
૨૩૨ સુરાદેવ વારાણસી નગરીમાં સુરાદેવ નામે ગાથાપતિ હતા. તેમને ધના નામની સ્ત્રી હતી. રિદ્ધિસિદ્ધિમાં તેઓ કામદેવ સમાનજ હતા. એકવાર પ્રભુ મહાવીર તે નગરીમાં પધાર્યા. સુરાદેવ પ્રભુને વાંદવા ગયા. પ્રભુની અમોઘ વાણુથી પ્રતિબોધ પામી, તેમણે શ્રાવકના બારવ્રત અંગીકાર કર્યા. તેમની સ્ત્રી પણ શ્રાવિકા બની. બંને જણ વ્રત નિયમનું પાલન કરવા લાગ્યા. કેટલાક વર્ષો વિત્યાબાદ સુરાદેવ, ગૃહને સઘળો કારભાર પિતાના
Page #343
--------------------------------------------------------------------------
________________
૩ર૪ છ પુત્રને મેંપી પૌષધશાળામાં ધર્મધ્યાન કરવા લાગ્યા. સુરાદેવ એક વખત ધ્યાનમાં લીન હતા, તે વખતે અર્ધ રાત્રિએ તેમને ચળાવવા માટે એક દેવ આવ્યો. તેણે રાક્ષસનું ભયંકર રૂપ કરીને વ્રત ભંગ કરવાનું સુરાદેવને કહ્યું; પણ સુરાદેવ ધ્યાનથી ડગ્યા નહિ, તેથી દેવે સુરાદેવના એક પછી એક ત્રણે પુત્રને લાવીને તેની સમીપમાં ઉભા રાખી તરવારથી કાપી નાખ્યા. અને તેમના માંસને કડાઈમાં સેકીને, હેમનું લોહી સુરાદેવના શરીર પર છાંટયું, છતાં સુરાદેવ જરા પણ ચલાયમાન થયા નહિ; તેથી તે દેવે વધારે કેધિષ્ટ બનીને સુરાદેવના શરીરમાં સોળ ભયંકર રોગો ઉત્પન્ન કરીને પીડા પમાડવાનું કહ્યું. આથી સુરાદેવ ત્રાસ પામ્યા અને તે દેવને પકડવા દોડ્યા. દેવ નાસી ગયો અને સુરાદેવના હાથમાં એક સ્તંભ આવ્યો. તેથી સુરાદેવે લાહલ કર્યો. આ સાંભળી તેમની સ્ત્રી ધન્ના સફાળે જાગીને ત્યાં દોડી આવી; અને કેલાહલનું કારણ પૂછ્યું. સુરાદેવે વાત કહી. ધન્નાએ કહ્યું. આપણા ત્રણે પુત્ર તે નિરાંતે ઊંધે છે. માટે દેવે તમને ધ્યાનથી ચળાવવા ઉપસર્ગ આપે છે. માટે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાઓ. સુરાદેવે પ્રાયશ્ચિત લીધું. તે પછી તેમણે ૧૧ પ્રતિમા ધારણ કરી અને અંતિમ કાળે એક મહિનાનો સંચાર કર્યો. પ્રાંતે આયુષ્ય પૂર્ણ કરીને સુરાદેવ સૌધર્મ દેવલોકમાં ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરી તેઓ મોક્ષગતિ પામશે.
૨૩૩ સુષમાદારિકા શ્રેણિક મહારાજાની રાજગૃહી નગરીમાં ધન્ના સાર્થવાહ નામે એક મહા ઋદ્ધિવંત શેઠ રહેતો હતો. તેને પાંચ પુત્રો અને એક પુત્રી હતી. તે પુત્રીનું નામ સુષમાદારિકા, તે ઘણી સુંદર હતી. તે ધન્નાસાર્થવાહને ચિલાત નામનો એક નોકર હતો. તે બાળકને હંમેશાં ક્રીડા કરાવતો હતો. ક્રમે ક્રમે આ નોકર બાળકનું ઘરેણું, કપડાં વગેરે ચરવા લાગ્યો. શેઠને આ વાતની ખબર પડવાથી શેઠ
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૨૫
તે ચિલાતને ઠપકે આપી ઘરમાંથી કાઢી મૂક્યો. ચિલાત નોકર ગામમાં જ્યાં ત્યાં રખડવા લાગ્યો અને તે ચોરી, માંસ, દારૂ, જુગાર, પરસ્ત્રીગમન ઈત્યાદિને વ્યસની બની ગયું અને સ્વચ્છેદે વર્તવા લાગ્યો. તે નગરીથી ડેક દૂર એક ચોરોને રહેવાની ગુફા હતી. તેમાં વિજયસેન નામને ચૌર્યકળામાં કુશળ એ ચાર રહેતા હતો. તેની સાથે બીજા પાંચસો રે હતા. આ ચિલાત કર ત્યાં ગયે અને તે ચોરને મળ્યું. તેની સાથે રહીને તે પણ ચેરી કરતાં શીખે અને ચૌર્યકળામાં પ્રવીણ થયો.
કાળાન્તરે તે વિજયસેન ચેર મરણ પામ્યા. તેથી પાંચસે ચોરેએ મળીને આ ચિલાત ચોરને પિતાને અધિપતિ બનાવ્યું. એક વખત તે ચિલાત ચોર પિતાના પાંચસે ચેર સાથીઓને લઈને રાજગૃહી નગરીમાં ધન્નાસાર્થવાહને ઘેર ચોરી કરવા આવ્યો. ધન્ના સાર્થવાહ પિતાના પાંચ પુત્રોને લઈ ભયભીત થઈને એકદમ ઘરમાંથી દૂર જ રહ્યો. ચિલાતે ધન્નાના ઘરમાંથી પુષ્કળ દ્રવ્ય લીધું એટલું જ નહી પણ સુષમાદારિકા નામની તેની કન્યાને લઈ તે ત્યાંથી પૂલાયન કરી ગયો.
ચોરના ગયા બાદ ધન્નાસાર્થવાહ ઘેર આવ્યો અને કેટવાળ પાસે ગયા. તેણે કેટવાળને ચોરીની તથા પુત્રહરણની વાત કરીને, પિતાની સાથે તપાસ કરવા આવવાનું કહ્યું. કોટવાળ હથીયાર તથા માણસ લઈને ધન્નાસાર્થવાહ સાથે પેલી ગુફામાં ગયો. ત્યાં એરો સાથે યુદ્ધ થયું. પરિણામે બધા ચેરે નાસી ગયા. ચિલાત પણ ગભરાયો તેથી તે સુષમાદારિકા નામની કન્યાને સાથે લઈ બીજે રસ્તેથી જંગલ ભણી પસાર થઈ ગયો. આ દશ્ય ધન્ના તથા તેના પુત્રોના જોવામાં આવ્યું, તેથી તેઓ તેની પાછળ પડયા. દૂર અટવીમાં ગયા પછી ચિલાત થાક્યો. કન્યા સાથે આગળ જલદીથી નાસી શકાશે નહિ, એમ ધારી તેણે પેલી કન્યાનું તલવાર વતી મસ્તક ઉડાવી
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૬ દીધું અને તે દૂર અટવીમાં નાસી ગયો. ધન્નાસાર્થવાહ પેલી કન્યાના શબ આગળ આવી પહોંચ્યો. શબને જોતાંજ તે મૂછિત થઈને નીચે પડ્યો અને આક્રંદ કરવા લાગ્યો. કેટલીકવારે તે શુદ્ધિમાં આવ્યું. આ વખતે ધન્નાને તથા તેના પુત્રોને ખૂબ દોડવાથી ભૂખ અને તૃષા લાગી હતી. અને પાણી વિના તેઓ મૃત્યુના મુખે આવી લાગ્યા, ત્યારે ધન્નાએ તેના પુત્રોને કહ્યું –હે પુત્રે, આપણને ઘણું ભૂખ અને તરસ લાગી છે, અને અહિં પાણી મળે તેમ નથી. તો આપણે મરી જઈશું અને રાજગૃહીમાં પહોંચી શકશું નહિ. માટે તમે મને મારી નાંખો અને મહારા માંસ, રૂધિરને આહાર કરી સાન્તન પામે અને ઘેર જઈ સુખ ભેગ. ત્યારે તેના મોટા પુત્રે કહ્યું, પિતાજી, તમે પરમ ઉપકારી છે; માટે તમે મને મારી નાખે. ત્યારે બીજાએ કહ્યું કે મને મારી નાખે. એમ વારાફરતી પાંચે પુત્રોએ કહ્યું. ત્યારે વિચાર કરી ધન્નાએ જવાબ આપ્યો-પુત્રો, કેઈને પણ મારવાનો વિચાર હવે નથી. પણ આ પુત્રી, જે હવે મરી ગઈ છે. માટે તેના માંસ રૂધિરને આહાર કરી આપણે ઘેર પહોંચીએ. બધાએ આ કબુલ કર્યું. એટલે આસપાસથી લાકડા વીણી લાવી તેઓએ અગ્નિ સળગાવ્યો, અને તે પુત્રીનું માંસ વગેરે પકાવી તેને તે સઘળાએ આહાર કર્યો. પરિણામે તેઓ જીવતાં રહ્યા અને રાજગૃહી નગરીમાં પહોંચ્યા. . એકવાર પ્રભુ મહાવીર તે નગરમાં પધાર્યા. રાજા શ્રેણિક, ધન્ના સાર્થવાહ વગેરે વંદન કરવા ગયા. પ્રભુએ દેશના આપી. ધન્નાસાર્થવાહને વૈરાગ્ય થયો અને તેણે દીક્ષા લીધી. સખ્ત ત૫ જપ ધ્યાન ધરી, સંથાર કરી તે પહેલા દેવલોકમાં ગયા, ત્યાંથી કાળ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી મોક્ષમાં જશે.
ન્યાય-જેમ ધનાસાર્થવાહે શરીર, વર્ણ, રૂપ, બળ કે વિષયને માટે સુષ
માદારિકાનો આહાર હેતે કર્યો, પણ માત્ર રાજગૃહ નગરમાં
Page #346
--------------------------------------------------------------------------
________________
૩ર૭
પહોંચવા માટે જ કર્યો હતો, તેમ સાધુ સાધ્વી ઉદારિક શરીરને વણું, રૂ૫, બળ, વિષયને માટે પશે નહિ, પરંતુ માત્ર સિદ્ધિ–મૂકિતને માટે સાધનભૂત જાણે નિઃસ્વાદ રૂપે આહાર કરે. ચિલાતીપુત્ર વિષયમાં લુબ્ધ બની અટવીમાં રખડી મહાદુઃખ પામ્યો, તેમ વિષયમાં વૃદ્ધ બનેલ છો મહાદુઃખને પામે અને સંસાર પરિભ્રમણ કરે,
૨૩૪ સુલતા રાજગૃહ નગરમાં નાગ નામના રથિકને સુલસા નામે પતિભક્ત અને ધર્મપરાયણ સ્ત્રી હતી. એકદા નાગ રથિકે ગુરુસન્મુખ એ નિયમ કર્યો કે “હવે મહારે બીજી સ્ત્રી કરવી નહિ.' એ દંપતી પરસ્પર સ્નેહયુક્ત હતા. નાગ રથિક શ્રેણિક રાજાની સેવા કરતે હતો. એકદા પોતાના આંગણા પાસે કેટલાક દેવકુમાર જેવાં બાળકને જોઈ પુત્ર વગરની એવી સુલસા પોતાને પુત્ર ન હોવા બદલ ખેદ પામી, ચિંતાથી તેનું મુખ ઉતરી ગયું, ત્યારે નાગરથિકે તેણીને દેવ વગેરેની બાધા રાખવાનું કહ્યું. આ સાંભળી જૈનધર્મમાં દઢ એવી તુલસાએ કહ્યું. મિથ્યા દેવદેવીઓની બાધા વ્યર્થ જ છે, માટે અરિહંત ધર્મ ઉપર શ્રદ્ધા રાખો, તેનાથી સર્વ સિદ્ધિ મળશે. આમ સત્ય ધર્મની શ્રદ્ધાવડે પતિ-પત્ની બંને દિવસો વિતાવવા લાગ્યા.
એકવાર કઈ દેવે સુલસાની ધર્મશ્રદ્ધાની કસોટી કરી. તે એક જૈન સાધુનું રૂપ ધરીને સુલસાને ત્યાં આવ્યો. સુલસાએ મુનિ ધારીને વંદન કરી તેમને સત્કાર કર્યો. સાધુએ કહ્યું હું લક્ષપાક તેલની યાચના કરવા આવ્યો છું, જે હોય તો વહેરાવશે. સત્પાત્રને જોઈ મૂલ્યવાન વસ્તુ પણ પ્રેમપૂર્વક વહોરાવવા સુલસા તત્પર થઈ તેણીની પાસે તેલના ચાર શીશાઓ હતા, તેમાંથી એક લઈને તે આવી. આવતાં જ દેવની માયાથી તેને ઉમરામાં ઠેસ વાગ્યાથી શીશો પડીને ફૂટી ગયે, એટલે હોંશભેર સુલસા બીજે શીશ લઈ આવી, પણ તેની પણ એવી જ દશા થઈ. એમ દેવે ભાયાવડે તેના ચારેય
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શીશા ઉડાવી નાખ્યા, છતાં સુલતાના મનમાં મુનિ પ્રત્યે કિંચિત પણ અભાવ ન થ, કે વહરાવવા પ્રતિ અરુચિ ન થઈ. દેવ તેની ધર્મશ્રદ્ધાથી પ્રસન્ન થયા, અને તેણે પ્રકટ થઈ, તેલના શીશા પાછા આપી, સુલતાને વરદાન માગવા કહ્યું. સુલસાએ કહ્યું હે દેવ, હમે જ્ઞાનબળથી ભારે મરથ જાણું શકે છે. આથી દેવતાએ તેણીને ૩૨ ગળીઓ આપી અને કહ્યું કે ત્યારે આમાંથી એકેક ગુટિકા ખાવી, એના પ્રભાવથી તને ૩૨ પુત્રો થશે. તેમજ તને જ્યારે સંકટ પડે ત્યારે મને સંભાળજે. હું તારું વિન દૂર કરીશ. એમ કહીને તે દેવ અંતર્ગીન થઈ ગયે.
હવે સુલતાએ વિચાર કર્યો કે મારે ૩ર પુત્રો શું કરવા છે? કારણ કે તેથી તે તે બધાના મળમૂત્ર ધોવામાં મારો સમય ચાલ્યો જાય અને ધર્મધ્યાન થાય નહિ; તેના કરતાં બત્રીસ લક્ષણો એવો એકજ પુત્ર ઉત્પન થાય તે વધારે સારું. એમ વિચારી સુલસા બત્રીસે ગોળીઓ એકી સાથે ગળી ગઈ, આથી તેના ઉદરમાં ૩૨ ગર્ભ પ્રકટ થયા. પરિણામે તે મહાવેદના અનુભવવા લાગી, તેથી સુલસાએ પેલા દેવને યાદ કર્યો. દેવ આવ્યો. સુલસાએ પિતાની ગર્ભવેદનાની વાત કહી. દેવે તેને કહ્યા પ્રમાણે કામ ન કર્યા બદલ ઠપકો આપ્યો. સુલસાએ ભવિતવ્યતાને નિયમ કહ્યો. છેવટે દેવે તેની વ્યથા દૂર કરી. અનુક્રમે તેણીએ ૩૨ પુત્રને જન્મ આપ્યો. નાગરથિકે મહાદાન દઈ પત્રોનો જન્મોત્સવ કર્યો. પાંચ પાંચ ધાવમાતાએથી ઉછેરાતાં તે પુત્રો વૃદ્ધિ પામ્યા; ધર્મ, કર્મ અને શાસ્ત્ર સંબંધી સર્વ કળાઓ શીખ્યા; પિતાએ તેમના લગ્ન કર્યા. તેઓ શ્રેણિક રાજાના સેવક થયા. પુત્રવધુઓથી સુસા સુખી થઈ
એકવાર શ્રેણિક રાજા સુકાનું સુરંગદ્વારા હરણ કરવા ગયે હતો, ત્યારે તે સુલસાના આ ૩૨ પુત્રોને સાથે લઈ ગયા હતા. ચેટક રાજાના સૈન્યને યુદ્ધ થયું. તેમાં સુલતાને એક
Page #348
--------------------------------------------------------------------------
________________
પુત્ર મૃત્યુ પામતાં બત્રીસે પુત્રો મૃત્યુ પામ્યા. આથી સુલતાના શોકને પાર રહ્યો નહિ. છેવટે અભયકુમારના ઉપદેશે સુલસા શોક મુક્ત થઈ. ત્યારબાદ ધર્મમાં નિશ્ચલ શ્રદ્ધા છે એવી તે સુલસાને ભ. મહાવીરે અંબડ સન્યાસી દ્વારા ધર્મલાભ કહેવડાવ્યો. આંબડે પરીક્ષા કરી, તેમાં તે સફળ થઈ. છેવટે અંત સમયે સર્વ પાપની આલોચના લઈ, મૃત્યુ પામી જુલસા દેવલોકમાં ગઈ, ત્યાંથી ચ્યવી તે ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં નિર્મમ નામે ૧૫ મા તીર્થંકર થશે.
૨૩૫ સુભમ ચક્રવર્તી
શ્રી અરનાથ પ્રભુના શાસનમાં સુભ્રમ નામે આઠમા ચક્રવર્તી થયા. તે હસ્તીનાપુરના કૃતવીય રાજાની તારા નામક રાણના પુત્ર હતા. તેમનો જન્મ જંગલમાં તાપસના આશ્રમમાં થયો હતો. સમય જતાં વૈતાઢ્ય પર રહેનારા મેઘનાદ વિદ્યાધરે તેમને પોતાની પદ્મશ્રી નામની કન્યા પરણાવી હતી. તે વખતે તેને પ્રતિસ્પર્ધી પરશુરામ નામે પ્રતિવાસુદેવ હતો, તેણે સુભૂમના પિતાને મારી પૃથ્વીને નિઃક્ષત્રિયા કરી હતી એ વાત સુભૂમે પોતાની માતાધારા સાંભળી, તેથી તે ક્રોધવશ બની હસ્તિનાપુરમાં આવ્યો. ત્યાં તેને ચક્રરત્નની પ્રાપ્તિ થવાથી તેણે પરશુરામને માર્યો. જેમ પરશુરામે પૃથ્વીને સાતવાર નિઃક્ષત્રિયા કરી હતી, તેમ તેનાં વેર રૂપે સુભૂમે પૃથ્વીને એકવીસ વાર નિબ્રાહ્મણ કરી.
અનુક્રમે સાઠ હજાર વર્ષના આયુષ્યવાળા સુભૂમે ચાર દિશામાં ફરી અનેક રાજાઓને પરાજય પમાડી છ ખંડની સાધના કરી અને તે ચક્રવર્તી થયો. અનેક પ્રાણિઓની હિંસા કરતા તે સુલૂમ લોભને વશે સાત ખંડ સાધવા ગયે, જ્યાં દરિયામાં ડૂબવાથી તે મૃત્યુ પામ્યો અને મરીને તે સાતમી નરકમાં ગયો.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩ . ૨૩૬ સુવિધિનાથ (પુષ્પદત). કાકંદી નગરીના સુગ્રીવ રાજાની રામાદેવી નામક રાણુની કુક્ષિમાં વૈજયંત વિમાનમાંથી ચવીને ફાગણ વદિ ૯ ના રોજ તેઓ ઉત્પન્ન થયા. માતાને ૧૪ સ્વમ આવ્યાં. માગશર વદિ પાંચમે જન્મ થતાં દેવદેવીઓએ પ્રભુને ઉત્સવ કર્યો. ગર્ભ વખતે માતા સર્વ વિધિમાં કુશળ હતાં, તેમજ તેમને પુષ્પના દોહદથી પુત્રને દાંત આવ્યા હતા, તે પરથી તેમનાં સુવિધિ અને પુષ્પદંત એવાં બે નામ રાખવામાં આવ્યાં. યૌવન પામતાં પિતાના આગ્રહથી તેઓ અનેક રાજકન્યાઓ પરણ્યા. પછી પિતાની ગાદીએ આવ્યા. ૫૦ હજાર પૂર્વ કુમારપણે રહ્યા, તથા ૫૦ હજાર પૂર્વ ઉપર ૨૮ પુર્વાગ સુધી તેમણે રાજ્ય ભોગવ્યું. તે પછી કાંતિક દેવોની પ્રેરણાથી પ્રભુએ વાર્ષિકદાન આપી માગશર વદિ ૬ ના રોજ એક હજાર રાજાઓ સાથે સંયમ અગીકાર કર્યો. ચાર માસ છદ્મસ્થપણે રહ્યા પછી પ્રભુને મહાપ્રકાશ આપનારું એવું કૈવલ્યજ્ઞાન થયું. તેમને વરાહ આદિ ૮૮ ગણધરે હતા.
પ્રભુના સંઘ પરિવારમાં ૨ લાખે સાધુ, ૧૨૦ હજાર સાધ્વી, ૨૨૯ હજાર શ્રાવકે તથા ૪૭૨ હજાર શ્રાવિકાઓ હતા. કેવળજ્ઞાન થયા પછી સુવિધિજિને એક લાખ પૂર્વમાં ૨૮ પૂર્વાગ અને ચારમાસ એાછા, સમય સુધી કેવળીપણે વિચરી અનેક ભવ્ય જીવોનો ઉદ્ધાર કર્યો. અંતે સમેતશિખર પર, એક હજાર મુનિઓ સાથે, માસિક અનશને કારતક વદિ ૯ મે પ્રભુ નિર્વાણ પધાર્યા. તેમનું કુલ આયુષ્ય બે લાખ પૂર્વનું હતું.
૨૩૭ સોમિલ*. ભ. પાર્શ્વનાથના સમયમાં વારાણશી નગરીમાં સામિલ નામે બ્રાહ્મણ હતા. તે મહાસમૃદ્ધિવંત, તથા ચારદાદિ છે શાસ્ત્રમાં પારંગત હતા.
* ગજસુકુમારને ઉપસર્ગ આપનાર, બીજા સેમિલનું વૃત્તાંત ગજસુકુમારની કથાના અંતરભાગમાં આવી જતું હોઈ તે અહિ લીધું નથી. –સ.
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૩૧ એકવાર ભ. પાર્શ્વનાથ ત્યાં પધારતાં સંમિલ પ્રભુની દેશનામાં ગયા. દેશના પૂરી થયા બાદ તેમણે પ્રભુને પૂછ્યું તમારે યાત્રા છે? તમારે ઈદ્રિયોને જીતવાનું છે ? તમારે રોગરહિત પણું છે ? તમારે નિર્દોષ વિહાર છે? તમારે સરસવ ખાવા ગ્ય છે કે નહિ? તમારે માંસ ખાવા ચોગ્ય ખરું કે નહિ, ફૂલફળ તમારાથી ખવાય કે નહિ? હમે એક છે કે બે ? અક્ષય છે કે અવ્યય છે ? વગેરે પ્રશ્નો પૂછયા. પ્રભુએ તેના બરોબર જવાબ આપ્યા, આથી સૌમિલે પ્રભુ પાસે જેન માર્ગના બાર વાતો અંગીકાર કર્યો, તથા જીવ, અછવાદિ નવા તવનું જાણપણું કર્યું. ત્યારબાદ સોમિલને લાંબા કાળ સુધી સાધુને સમાગમ થશે નહિ, તેથી તેમનામાં મિથ્યાત્વના પર્યાય વધ્યા, તે પછી તેમણે શહેર બહાર બગીચા બનાવ્યા, તેમાં અનેક પ્રકારના વૃક્ષો તથા છોડવાઓ ઉછેર્યા. તે પછી કેટલેક સમયે સ્વજન, મિત્ર અને કુટુંબીઓને ભેજન જમાડી, તાપસના સાધનો બનાવરાવી, મેટા પુત્રને ગૃહકાર્યભાર સોંપી તેમણે તાપસની દીક્ષા અંગીકાર કરી, અને તામલી તાપસની પેઠે તેઓ સઘળી ક્રિયાઓ કરવા લાગ્યા. એકવાર એક દેવે આવીને તેમને કહ્યું કેસોમિલ, હારી પ્રવજ્ય ખોટી અને અજ્ઞાનકષ્ટ સહન કરવા જેવી છે. આમ દેવે લાગલગાટ ચાર રાત્રિ સુધી ત્રણ ત્રણ વખત કહ્યું. છેવટે પાંચમી રાત્રિએ કહ્યું કે પહેલાં તેં પ્રભ પાર્શ્વનાથ પાસે વ્રત અંગીકાર કરેલાં, તે મૂકી દઈને મિથ્યા કષ્ટમાં કેમ પડ્યો? આથી સોમિલ સમજ્યો. દેવ નમસ્કાર કરી ચાલ્ય ગયો. પછી પુનઃ સમિલે શ્રાવકના વ્રત ગ્રહણ કરી ઘણે તપ કર્યો. અંત સમયે અનશન કરી, પૂર્વ વ્રતભંગની આલોચના લીધા વગર, તે કાળ કરીને શુક્ર નામે ગ્રહ થયો. ત્યાંથી ચ્યવી તે મહાવિદેહમાં જન્મી મેક્ષ જશે.
૨૩૮ સોશિયદત્ત મચ્છીમાર નંદીપુર નામનું ગામ હતું. ત્યાં મિત્ર નામે રાજા હતો. તે રાજાને એક સીરીયા નામને રસ હતે. તે ઘણે જ પાપી હતે.
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩ર રસોઈને કામમાં તેણે પોતાના હાથ નીચે માછલીને પકડવાવાળા, હરણને મારવાવાળા વગેરે હિંસાનું કામ કરનારા માણસો રાખ્યા હતા. જેમાં અનેક પશુ પક્ષીઓ લાવી આપતાં. સીરીયા મરઘાં, મોર, તેતર, વગેરે પંખીઓને પાંજરામાં પૂરી રાખતો, તથા જીવતાં પંખીએની પાંખ ઉખાડીને વેચતે, એટલું જ નહિ પણ ગાય, ભેંસ, ડુક્કર, બકરાં વગેરે પશુઓનાં માંસના ટુકડા કરી, તેને તેલમાં તળી રસોઈ બનાવતે, તે પિતે ખાત અને રાજાને પણ ખવડાવતે. આવી રીતે ઘણું વર્ષો સુધી હિંસાકારી કૃત્ય કરીને તે મરણ પામે અને મરીને તે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયે.
ત્યાંથી નીકળીને તે સારીપુર નગરમાં સમુદ્રદત્ત નામના મચ્છીભારને ત્યાં તેની સમુદ્રદત્તા નામની સ્ત્રીને પેટે જન્મ્યો. તેનું નામ સોરિયદત્ત પાડ્યું. યુવાવસ્થા પામ્યા, ત્યારે તેના માબાપ ગુજરી ગયાં, તેથી તે મચ્છીમારોમાં અગ્રેસર તરીકે રહેવા લાગ્યું. તેણે ઘણુ માણસ નોકર તરીકે રાખ્યા. જેઓ પાસે માછલીઓ પકડવાનું કામ કરાવતો. પછી તે સરિયદત્ત પકડાયેલાં માછલાંઓને તાપમાં સુકવતા અને તેઓને પકવીને બજારમાં વેચવા લઈ જતા.
એકવાર સેરિયદત્ત માછલીને સેકીને ખાતું હતું, તેવામાં તે ભાછલીને કાંટો તેના ગળામાં ભરાઈ ગયે. તેનાથી તેને તીવ્ર વેદના થઈ ગળામાં કંઈ પણ પદાર્થ જઈ શકે નહિ, જેથી તે ભૂખ અને તૃષાથી પીડાવા લાગ્યો. ખોરાક ન લઈ શકવાથી તે દિન પ્રતિદિન સુકાવા લાગ્યો. તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. તેથી તેણે ઘણું વૈદેને ઉપચાર અર્થે લાવ્યા. વૈદેએ ખૂબ ઉલટીઓ કરાવી તથા બીજા ઘણા ઉપચારો કર્યા. પણ તે કાંટો ગળામાંથી કાઢવા કઈ સમર્થ થયું નહિ. પરિણામે તે મચ્છીમાર મરણ પામે અને પહેલી નરકમાં
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૩૩
ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી અનત સંસાર પરિભ્રમણ કરતાં કરતાં છેવટે મનુષ્ય જન્મ પામી તે મેાક્ષમાં જશે.
૨૩૯ સયંતિરાજા.
પંચાલ દેશના કપિલપુર નગરમાં સતિ નામના રાજા હતા. એકવાર તે પેાતાની ચતુરગી સેના સાથે પેાતાના કેશરી નામના ઉદ્યાનમાં શિકારાર્થે ગયા. ત્યાં તેણે ઘણા મૃગલાઓને સહાર કર્યાં. તે ઉદ્યાનમાં ગભાળી નામના એક મુનિ ધ્યાનદશામાં લીન હતા. મૃત્યુના ભયથી શિકારના પંજામાંથી નાસી છૂટેલું એક મૃગ ધ્યાનસ્થ મુનિ તરફ દોડવા લાગ્યું, તેવામાં રાજાએ તેને એક બાણ વડે ધાયલ કર્યું. મૃગ ત્યાં જ લગભગ મુનિ સમિપ પહેાંચી મૃત્યુને શરણુ થયું. તેને લેવા માટે રાજા તે જગ્યાએ આવ્યા, તેવામાં તેણે એક ધ્યાનસ્થ જૈન મહાત્માને તે જગ્યાએ જોયા. આથી રાજા મનમાં ભય પામ્યા અને ખેદપૂર્વક વિચારવા લાગ્યા કે અહા ! મેં પાપીએ માંસમાં ગૃદ્ધ બનીને મુનિના મૃગને માર્યું ! આ મૃગ મુનિનું જ હોવું જોઈ એ, નહિ તા તે મુનિ પાસે આવે નહિ, અરે, હવે શું થાય? જો આ મુનિ કોપાયમાન થશે તે તેએ પાતાના તપેાખળથી મને અને મારાં સૈન્યને બાળી મૂકશે. એમ ક્હીને તે મુનિ પાસે આવ્યેા અને તેમના પગમાં વંદન કરી નમ્રતાપૂર્વક મેલ્યાઃ—હે મુનિ ! હે તપસ્વી ! મ્હારા અપરાધ ક્ષમા કરા, મે આપના મૃગને ઓળખ્યું નહિ. મુનિ ધ્યાનસ્થ હોવાથી રાજાના કથનથી કાંઈ પણ મેલ્યા નહિ, આથી રાજા વધારે ભયભીત અન્યા; ને વધારે નમ્રતાથી કહેવા લાગ્યાઃ–હે મહારાજ ! કરુણાસાગર ! મ્હારા સામે જુએ, હું આ નગરના સતિ રાજા છું. મ્હને ખેાલાવી મારા ઉદ્વેગ ટાળેા. ઘેાડીવારે ગભાળી મુનિએ કાચેાત્સગ પાળ્યા અને કહ્યું:—રાજન્! તને અભય છે; અને તું
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૪
સર્વ જીવાને અભયદાનના દાતાર થા. આ અનિત્ય મનુષ્યલકને વિષે હિંસામાં કેમ પ્રવૃત્ત થયા છે? ના વશે સર્વ જીવાને સઘળી પૌદ્ગલિક વસ્તુએ છેડીને જવાનું છે, તેા પછી તું રાજ્યમાં આટલા બધા આસક્ત કેમ બન્યા છે? હે રાજા ! તું જીવિતવ્ય અને રૂપને વિષે આટલા બધા કેમ મૂર્છા પામે છે? આયુષ્ય અને રૂપ તેા વિજળીના ચમકારા જેવું ક્ષણિક છે. સ્ત્રી, પુત્ર, પરિવાર અને ઉપાર્જન કરેલું ધન સાથે આવતુ નથી, પણ તે સમૃત્યુ પછી અહિં જ પડી રહે છે. જે સ્ત્રી પાતાના પતિ પર અતિશય પ્યાર કરે છે, તેજ સ્ત્રી તેના પતિના મૃત્યુ પછી અન્ય સાથે સુખ ભાગવે છે; જે મહાપાપ કરી ધન ઉપાર્જન કર્યું હાય છે, તેને ભેાતા બીજો અને છે, વગેરે હિત શિખામણા વડેરાજાને મુનિએ મેધ આપ્યા. આ સાંભળી સંજિત રાજા પ્રતિષેાધ પામ્યા. તેણે ગભાળી મુનિ પાસે ચારિત્ર અંગિકાર કર્યું; અને તેઓ ગીતા થઈ સાધુની સમસ્ત સમાચારી શીખી, ગુરુની આજ્ઞા લઈ એકાકીપણે વિચરવા લાગ્યા. એકદા સમયે તેમને ક્ષત્રિયરાજ ઋષિ મળ્યા; તેમણે સતિ મુનિની તેજસ્વી પ્રભા જોઈ કહ્યું: હે મુનિ ! તમારું રૂપ અને મન નિર્વિકારી દેખાય છે, તે તમારૂં નામ શું છે તે કૃપા કરી કહેશો ? સતિ ખેલ્યાઃ—મારૂં નામ સતિ, મારૂં ગાત્ર ગૌતમ, તથા શ્રુતજ્ઞાન અને ચારિત્રના પારગામી એવા ગભાળી ભગવાન મારા ધર્મગુરુ-ધર્માંચાય છે. હિંસાથી બચવા માટે મેં સયમ આદર્યો છે. તે પછી સંયતિ રાજાએ સાધુના ઉત્કૃષ્ટ ગુણા, મિથ્યાત્વના પ્રકાર વગેરે જૈન તત્ત્વનું રહસ્ય કહી, પોતાને જાતિસ્મરણુ જ્ઞાન થયું હાવાથી કહ્યું કે હું સમ્યક્ પ્રકારે મારા આત્માના પૂર્વભવ જાણું છું. હું પાંચમા બ્રહ્મદેવલાકમાં મહાપ્રાણ નામના વિમાનમાં દેવપણે હતા, ત્યાંની દશ સાગરાપમની સ્થિતિ પૂરી કરી હું આ
ચાર ગાઉને લાખે, પહેાળા અને ઉંડા એવા એક કુવા હાય, તેમાં દેવક, ઉત્તરકુરૂ યુગલીયાના સાત દિવસના જન્મેલાં ખાળકના એકેક
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૩૫
મનુષ્યભવ પામ્યો છું. આ પ્રમાણે વાર્તાલાપ થતાં ક્ષત્રિયરાજ ઋષિને ઘણે આનંદ થયો અને તેઓ છૂટા પડ્યા. અનુક્રમે સંયમ માર્ગમાં વિચરતાં સંયતિ રાજર્ષિને કૈવલ્યજ્ઞાન થયું અને તેઓ મેક્ષમાં ગયા.
૨૪૦ સંભવનાથ. વર્તમાન ચોવીસીના ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ, શ્રાવસ્તી નગરીના જિતારી રાજાની સેનાદેવી રાણની કુક્ષિમાં, નવમા દેવલોકમાંથી ઍવીને ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન દીઠાં. માગશર શુદિ ૧૪ ના રોજ પ્રભુનો જન્મ થયો. ૫૬ દિકુમારી દેવીઓએ સૂતિકાકર્મ કર્યું. ઈકોએ પ્રભુને મેરુ પર્વત પર લઈ જઈને જન્મત્સવ ઉજવ્યો. પિતાએ સંભવનાથ એવું નામ આપ્યું. યૌવનાવસ્થા થતાં તેઓ અનેક રાજકન્યાઓ પરણ્યા. પંદર લાખ વર્ષો સુધી કૌમાર્યાવસ્થામાં રહ્યા પછી પિતાએ તેમને રાજ્યગાદી પર બેસાડી દીક્ષા લીધી. ૪૪ લાખ પૂર્વ અને ૪ પૂર્વગ સુધી રાજ્ય ભોગવ્યું, તે પછી લોકાંતિક દેવોની પ્રેરણાથી વરસીદાન આપી, પ્રભુએ માગશર શુદિ પૂર્ણિમાએ એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. ચૌદ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા પછી કાર્તિક વદિ પાંચમે તેમને કેવલ્યજ્ઞાન થયું. તેમને ચારુ વગેરે ૧૦૨ ગણધરો હતા.
સંભવ જિનના સંધ પરિવારમાં ૨ લાખ સાધુ, ૩૩૬ હજાર સાધ્વીઓ, ૨૯૩ હજાર શ્રાવકો અને ૬૩૬ હજાર શ્રાવિકાઓ હતા. અંતિમ સમયે પ્રભુએ સમેતશિખર પર એક હજાર મનિઓ સાથે માસિક અનશન કર્યું અને ચિત્ર શુદિ પાંચમે તેઓ મોક્ષ પધાર્યા. સંભવનાથ પ્રભુનું એકંદર આયુષ્ય ૬૦ લાખ પૂર્વનું હતું. વાળના અસંખ્યાતા ખંડ કરી, ઠાંસી ઠાંસીને તે કુવામાં ભારે, પછી તેમાંથી એકેક ખંડ સે સો વરસે કાઢે અને જ્યારે તે કુવો ખાલી થાય ત્યારે તેને એક પલ્યોપમ કહેવાય. એવા દશ ક્રોડા ક્રોડી (દશકોડને દશક્રોડે ગુણીએ) કુવા ખાલી થાય ત્યારે એક સાગરોપમ કહેવાય, એમ ગ્રન્થકાર વર્ણવે છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૬ ૨૪૧ હરિસેન (ચક્રવતી).
કપિલપુર નગરમાં મહા હરિ નામે રાજા હતા. તેને મેરા નામની રાણી હતી. તેમને મહાન શક્તિશાળી પુત્ર થશે. તેનું નામ હરિસેન. યૌવનવય પામતાં હરિસેન રાજ્યાસને આવ્યા અને અન્ય ચક્રવર્તીઓની જેમ પોતાની આયુદ્ધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થવાથી, તેની મદદ વડે છખંડ જીતી દશમા ચક્રવર્તી થયા. અંતે સર્વ રાજ્યરિદ્ધિ છેડી તેમણે દીક્ષા લીધી અને કૈવલ્યજ્ઞાન પામી તેઓ મોક્ષમાં ગયા.
ર૪ર હસ્તિપાળ. પૂર્વ ભારતના મગધ દેશમાં પાવાપુરી નગરી હતી, ત્યાં હસ્તિપાળ નામને જૈનધર્મી રાજા હતા. તે ભમહાવીરને પરમભક્ત હતો. ભગવાનને છેલ્લું ચાતુર્માસ પોતાની નગરીમાં કરવાની તેમણે વિનંતિ કરી હતી. ભગવાને તે માન્ય રાખી. પ્રભુ મહાવીર તેજ ચાતુર્માસમાં પાવાપુરીમાં આશો વદ ૦)) ના રોજ નિર્વાણ પામ્યા.
૨૪૩ હરિકેશબળ ગંગાનદીના કિનારા પર એક નાનું ગામડું હતું. તેમાં ચંડાળ જાતિના મનુષ્ય રહેતા હતા. ત્યાં બળકેટ નામે એક ચંડાળ હતો. પિતાની ન્યાતને તે આગેવાન હતા. તેને બે સ્ત્રીઓ હતી. ૧ ગૌરી અને બીજી ગાંધારી. ગાંધારીથી તેને એક પુત્ર ઉત્પન્ન થયો. તેનું નામ હરિકેશબળ.
હરિકેશ પૂર્વ ભવમાં બ્રાહ્મણ હતો અને દીક્ષા લઈને તે દેવલોકમાં ગયો હતો; પણ બ્રાહ્મણ જાતિમાં તેણે પોતાના ઉચ્ચ કુળને અને અથાગ રૂપનો મદ કર્યો હતો. તેથી તે આ ભવમાં નીચ
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૩૭
કુળમાં ઉત્પન્ન થયે, અને રૂપના મદથી તે બેડેળ, કાળો અને કદ્દરૂપો થયો. તેનું બેડોળપણું જોઈને તેના માબાપ અને સ્વપર જને સૌ કોઈ તેની સામે તિરસ્કારની નજરે જોતું. એકવાર ગામમાં કંઈક ઉત્સવ હતો. એટલે બધા ચંડાળા એક સ્થળે એકઠા થઈમેજ શેખ કરી રહ્યા હતા. નાના છોકરાઓ નિર્દોષ રમ્મત રમતા હતા. તેવામાં હરિકેશ તેમની પાસે આવ્યા. હરિકેશને સ્વભાવ તોફાની હતી, તેથી તે છોકરાઓને મારીને રંજાડવા લાગ્યો. છોકરાઓ રડતાં રડતાં પોતાના માબાપ પાસે ગયા અને હરિકેશે માર્યાનું કહ્યું. તેમના માબાપાએ બળકેટને ફરિયાદ કરી. એટલે બળકેટ ક્રોધાયમાન થઈને હરિકેશને મારવા દે. પણ હરિકેશ ત્યાંથી દૂર નાસી જઈને ધૂળના એક ઉંચા ઢગલા પર બેઠે, અને એકઠા થયેલાં સ્વજ્ઞાતિજનો તરફ દૂર નજરથી તે જોવા લાગ્યો. સઘળા ચંડાળ ટોળે મળીને આનંદ કરી રહ્યા હતા, તેવામાં ભયંકર ફૂંફાડા ભારત એક વિષધર સર્પ તે ટોળામાં આવ્યો. માણસો ભયભીત બનીને આમ તેમ નાસવા લાગ્યા. એક જોરાવર ચંડાળે આવી તે વિષધર સર્પ ઉપર લાકડીને ફટકે લગાવ્યો અને સાપના ટુકડે ટુકડા કરી નાખ્યા.
ઘેડીવારે ફરીથી ત્યાં એક બીજો સર્ષ આવ્યો. એક બે માણસો બેલી ઉઠયા–મારો, મારો. ત્યારે બીજાઓએ કહ્યું –ભાઈએ, આ સર્પને કેઈ મારશો નહિ, કારણ કે તે ઝેરી નથી. એટલે તે કોઈને ઈજા કરશે નહિ. સર્ષ ધીરે ધીરે ત્યાંથી ચાલ્યો ગયો. માણસો પુનઃ પ્રમોદ કરવા લાગ્યા.
આ સઘળું દશ્ય ધૂળના ઢગલા પર દૂર બેઠેલો હરિકેશ જોઈ રહયો હતો. તેણે વિચાર્યું કે, અહો ! જેનામાં ઝેર હોય છે, તેની બુરી દશા થાય છે, અને જેનામાં ઝેર હેતું નથી, જે સર્વદા શાંત છે, તેને કોઈ સતાવતું નથી. ખરેખર, હું ઝેરી છું. મહારે સ્વભાવ
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૮
તાકાની છે. તેથીજ લેાકા મને સતાવે છે. માટે મારે આ સ્થાનમાં રહેવું ચિત નથી. એમ ધારી રિકેશ ત્યાંથી જંગલ માર્ગ દૂર ને દૂર ચાલવા લાગ્યા. ત્યાં રસ્તામાં તેણે એક શાંતમુર્તિ સાધુ મહાત્માને ખેડેલાં જોયા. જોતાંજ તેનામાં સદ્ભાવ ઉપ્તન્ન થયા. તેણે મુનિના ચરણમાં શિર ઝૂકાવીને વંદન કર્યું. મુનિ ખાલ્યાઃ—હે વત્સ, તું કાણુ છું અને અહિં કયાંથી આવી ચડયા? રિકેશે જવાબ આપ્યાઃ મહારાજ ! હું ચંડાળને પુત્ર છેં. મ્હારા તાફાની સ્વભાવથી વડિલેાએ મ્હારા તિરસ્કાર કર્યાં છે, પરંતુ મને હવે ખાત્રી થઈ છે કે જગતમાં ઝેર અને કંકાસથી જીવની દુર્દશા થાય છે, અને નમ્રતાથી જીવનું કલ્યાણ છે. મહારાજ, મે' હવે જ્યાં શાંતિ મળે ત્યાં જવાના નિશ્ચય કર્યાં છે. તા કૃપા કરી મને શાંતિનેા માર્ગ બતાવશે ?
મુનિ સમજ્યા કે આ હળુકર્મી જીવ છે, તેથી તેમણે હિર કેશને મેષ આપતાં કહ્યું: હે વત્સ ! તું શાંતિની શાધમાં છે, તે તને બહાર શેાધવાથી નહિ મળે. ખરી શાંતિ ત્હારા આત્મામાં રહેલી છે. આ જીવ અનંત કાળથી ૮૪ લાખ જીવા ચેાનિમાં રખાયા છે. અને કલેશ, પ્રપંચ, નિંદા, કષાય, પ્રમાદ વડે સંસારમાં દુઃખ પામે છે. માટે ભાઈ, ત્યારે ખરી શાંતિ જોઈતી હોય, તેા જગતની સ` ઉપાધિ, સર્વ માયાને પરિત્યાગ કર અને મ્હારી જેમ ત્યાગદશાને આધિન થા, તેાજ હારૂં કલ્યાણ થશે. આ સાંભળી હરિકેશ ખેાલ્યાઃ—પણ પ્રભુ, હું ચંડાળ થ્રુ ને ! શું તમે મને દીક્ષા આપી શકશે?
‘હા,ચંડાળ હે। તેથી શું થયું ? પ્રભુ મહાવીરના માગ માં સ`કાઇને આત્મ કલ્યાણ કરવાના હક્ક છે. મુનિનું કથન સાંભળી હરકેશબળે ત્યાંજ મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી અને એકાંત તપ કરવા તેઓ જંગલમાં નીકળી પડયા. ત્યાંથી કરતાં કરતાં હિરકેશમુનિ વારાણુશી નગરીના હિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યાં, અહિં હિંદુક નામના યક્ષનું
Page #358
--------------------------------------------------------------------------
________________
(૩૩૯ મંદિર હતું, તેમાં હરિકેશ મુનિ કાર્યોત્સર્ગ ધ્યાનમાં લીન રહ્યા. હિંદુક નામને યક્ષ હરિ કેશ મુનિની તપશ્ચર્યા અને ચારિત્રથી પ્રસન્ન થઈ તેમનો ભક્ત બન્યો અને મુનિની સેવા ચાકરી કરવા લાગ્યો.
- હવે તે નગરના રાજાની પુત્રી ભદ્રા કેટલીક સખીઓ સાથે નિંદુક યક્ષની પૂજા કરવા આ ઉદ્યાનમાં આવી. ત્યાં તેણે મેલાંઘેલાં વસ્ત્રવાળા અને કદ્દરૂપા શરીરવાળા હરિકેશને જોયા, તેમને જોતાં જ તે ધૃણા પામી અને મુનિની નિંદા કરવા લાગી. પેલા યક્ષથી મુનિની થતી નિંદા સહન થઈ નહિ. તેથી તે રાજપુત્રી પર ગુસ્સે થયે, અને ક્ષણભરમાં તેને જમીન પર પછાડી દીધી. બાળા મૂછ પામી, અને બેહોશ બની ગઈ. તેના શરીરમાંથી રૂધિર નીકળવા માંડયું. આ જોઈ તેની સખીઓ ગભરાઈ ગઈ અને રાજા પાસે જઈ સઘળી વાત નિવેદન કરી. રાજા હિંદુક ઉદ્યાનમાં આવ્યો. તેણે જાણ્યું કે પુત્રીએ આ તપસ્વી સાધુની નિંદા કરી હશે, તેથી સાધુએ કોપાયમાન થઈ આ પ્રમાણે કર્યું લાગે છે. એમ ધારી રાજા બે હાથ જોડી મુનિ પ્રત્યે કહેવા લાગ્યું. હે મહારાજ, મહારી પુત્રીને અપરાધ ક્ષમા કરો. તરત પેલો યક્ષ રાજપુત્રીના શરીરમાં પેસી ગયા અને બોલ્યો –હે રાજન ! જે, તું હારી પુત્રીને આ મુનિ સાથે પરણાવે તો જ તે બચે. આ સાંભળી રાજા પોતાની પુત્રીને મુનિ સાથે પરણાવવા કબુલ થયે, એટલે યક્ષ તે બાળાના શરીરમાંથી નીકળી મુનિના શરીરમાં પેઠે. પુરોહિતને બોલાવી રાજાએ મુનિ સાથે તે બાળાનું લગ્ન કર્યું. તરતજ તિંદુક યક્ષ મુનિના શરીરમાંથી નીકળી સ્વસ્થાનકે ગયે. બાળાએ મુનિને કહ્યુંઃ મહારાજ ! મેં તમારી નિંદા કરી હતી, તો મારો અપરાધ ક્ષમા કરો અને મારો પ્રેમ સ્વીકારે. આ સાંભળી હરિકેશ મુનિ બેલ્યા – હે બાળા, હું પંચ મહાવ્રતધારી સાધુ છું અને બ્રહ્મચારી છું. અમારાથી મન વચન કાયાએ સ્ત્રી સમાગમ થઈ શકે નહિ. બાળા! મેં તારી સાથે
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૦
લગ્ન કર્યું નથી. પણ આ યક્ષ મારા શરીરમાં પ્રવેશવાથી આમ બન્યું છે, માટે કૃપા કરી તમે ફરી આવું વચન મારી સાથે ખેલતા નહિ. બાળા મુનિના વચનથી નિરાશ થઈ, અને ધેર આવી તેણે રાજાને સર્વ વાત વિદિત કરી. રાજાએ પુરેાહિતને ખેાલાવ્યા. પુરાહિત જણાવ્યું:–મહારાજા! યક્ષથી ત્યજાયેલ ખાળા પુરાહિત–બ્રાહ્મણને આપી શકાય છે. રાજાએ પાતાની પુત્રીને રૂદ્રદત્ત નામના પુરેાહિત સાથે પરણાવી. પુરેાહિત રાજકન્યા મળવાથી ધણા રાજી થઈ ગયા.
પુરાહિતે આ કન્યાને પવિત્ર કરવા માટે એક પ્રચંડ યજ્ઞ આરંભ્યા. અનેક બ્રાહ્મણાને તે યજ્ઞમાં તેણે નેાતર્યાં. તે સને જમવા માટે અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભેાજના રધાવ્યાં. બ્રાહ્મણા યજ્ઞ મંડપમાં વેદ માચ્ચાર ખેાલવા લાગ્યા. તેવામાં હરિકેશ મુનિ ભિક્ષાર્થે ક્રૂરતા કરતા આ યજ્ઞપાડામાં આવી પહોંચ્યા.
જાડા હોઠ અને લાંબા દાંતવાળા આ કા અને ખેડેાળ મુનિને દેખી કેટલાક અભિમાની બ્રાહ્મણેા ગુસ્સે થઈ ખેાલી ઉડ્ડયાઃ અલ્યા, તું કાણુ છે? અને આ વાધરી જેવા વેશે અહિ' કેમ આવ્યેા અહિથી જલ્દી, નહિ તેા જીવતા નહિ
છે ? ચાલ્યા જા
રહેવા પામે.
આ સાંભળી હિરકેશ ખેલ્યાઃ—ભૂદેવા ! ક્રોધ ન કરે. હું અહિં ભિક્ષા લેવા સારૂં આવ્યો છું.
ભિક્ષા બિક્ષા અહિં નહિં મળે. તારા જેવા ભામટા માટે અમે ભાજન નથી બનાવ્યું. આ ભેાજન તા અમારા જેવા પવિત્ર બ્રાહ્મણેાને જમવા માટે છે. કદાચ આમાંનું ભાજન વધે તે અમે તે ફેકી દઇએ; પણ તારા જેવા એડેાળ ભિખારીને તે હરગીજ નહિ આપીએ. માટે આવ્યા તે રસ્તે ચાલ્યા જા, હિતેા જોરજુલમથી અમે તને મારીને હાંકી કહાડીશું.' ઉક્ત કઠિન શો બ્રાહ્મણના મુખેથી સાંભળી રિકેશ ખેલ્યાઃ
"
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૪૧ હે ભૂદે, હું બ્રહ્મચારી છું, નિરંતર તપશ્ચર્યા કરું છું, અસત્ય બેલ નથી, અને વધેલાં અન્નમાંથી નિર્દોષ ભોજન લઈ છું. તમે તે યજ્ઞમાં હિંસા કરે છે, જુઠું બેલો છે, બ્રહ્મચર્ય પાળતા નથી, માટે હું પવિત્ર છું તો મને તમારા માટે નીપજાવેલું ભોજનમાંથી થોડુંક આપ.”
આ સાંભળતાં બ્રાહ્મણો વધુ ગુસ્સે થયા અને મુનિને ત્યાંથી હાંકી કાઢવા તત્પર થયા. યુવાન બ્રાહ્મણે એકદમ યજ્ઞ મંડપમાંથી બહાર નીકળી આવ્યા, અને સૌ કોઈ મુનિને મારવા લાગ્યા. આ આ દૃશ્ય હિંદુક યક્ષના જોવામાં આવ્યું. તેથી તે મુનિની વ્હારે આવ્યો અને મુનિના શરીરમાં પેસી ગયો. પેસતાં જ તેણે પિતાના પ્રચંડ બળથી અનેક બ્રાહ્મણોને ભોંય ભેગા કરી દીધા. કેટલાકના નાક, કાન, મોં છુંદી નાખ્યાં, કેટલાકના શરીરમાંથી લોહિની ધારાઓ વહેતી કરી દીધી. એટલામાં રૂદ્રદત્ત બ્રાહ્મણ અને રાજકન્યા ભદ્રા ત્યાં આવી પહોંચ્યા. ભદ્રા હરિકેશ મુનિને ત્યાં ઉભેલા જોઈ આશ્ચર્ય પામી અને તેમને ઓળખી તેમના ચરણમાં તેણીએ વંદન કર્યું.
ભદ્રાએ બીજા ભૂદેવોને કહ્યું હમે આ મહામુનિની નિંદા શા માટે કરો છો ? આ તો મહાપ્રતાપી તપસ્વી મહાત્મા છે, અને બાળ બ્રહ્મચારી છે. યક્ષના પ્રભાવે તે મહને પરણ્યા હતા, પરંતુ પિતે બ્રહ્મચારી હોવાથી તેમણે મારે ત્યાગ કરેલો. માટે આ પવિત્ર મુનિને જે જોઈએ તે ખુશીથી આપે. એમ કહી તે ભદ્રા મુનિની ક્ષમા માગવા લાગી. યક્ષ આ વખતે મુનિના શરીરમાંથી પલાયન કરી ગયો. એટલે મુનિએ બાળાને કહ્યું હે બાળા, હું ત્યાગી અને તપસ્વી છું, મહારાથી ક્રોધ થઈ શકે નહિ; પણ યક્ષના પ્રવેશવાથી આમ બન્યું હતું. મારે માસક્ષમણનું આજે પારણું છે. માટે તમે યજ્ઞ માટે નિપજાવેલાં અન્નમાંથી મને થોડુંક આપો. તરત રાજકન્યાએ હરિકેશ મુનિને ભિક્ષાદાન આપ્યું. સુપાત્ર દાનના પ્રભાવે “અહેદાનં, મહાદાન' એ ત્યાં આકાશ ધ્વનિ થયું. યજ્ઞ પાડામાં
Page #361
--------------------------------------------------------------------------
________________
દિવ્ય સુવર્ણની વૃષ્ટિ થઈ, સૌ કોઈ સ્તબ્ધ બનોને મુનિની ક્ષમા ભાગવા લાગ્યા. હરિકેશ મુનિએ તેમને ધર્મબોધ આપ્યો. કેટલાક બાહાણેને મુનિને ઉપદેશ રૂઓ, તેથી તેમણે દીક્ષા લીધી.એમ અને જનોને પ્રતિબંધ પમાડી, અદ્દભુત તપશ્ચર્યા કરી, હરિકેશબળ મુનિ ચંડાળ કુળમાં ઉપજેલા છતાં આત્માની ઉચ્ચતમ ભાવનાને ભાવતાં કૈવલ્યજ્ઞાન પામ્યા, અને નિર્વાણપદને પહોંચ્યા. ધન્ય છે! હરિકેશ મુનિ સમા મહાન તપસ્વી ક્ષમાશ્રમણને હેમને આપણું અનેક વંદન છે !!!
=
સમાપ્ત.
Page #362
--------------------------------------------------------------------------
________________
કલ્યાણ સાધના ' તારાં સગાંસબંધી, વિષયભોગો કે દ્રવ્યસંપત્તિ તારું રક્ષણ કરી શકતાં નથી, કે તને બચાવી શકતાં નથી; તેમજ, તું પણ તેમનું રક્ષણ કરી શકતા નથી, કે તેમને બચાવી શકતા નથી. દરેકને પિતાનાં સુખ દુઃખ જાતે જ ભોગવવા પડે છે. માટે, જ્યાં સુધી પિતાની ઉંમર હજુ મૃત્યુથી ઘેરાઈ નથી, તથા શ્રોત્રાદિ ઇન્દ્રિયોનું બળ તેમજ પ્રજ્ઞા સ્મૃતિ-જ્ઞાન શક્તિ વગેરે કાયમ છે, ત્યાં સુધી, અવસર એાળખી, શાણું પુરુષે પોતાનું કલ્યાણ સાધી લેવું જોઈએ.
–શ્રી આચારાંગ સૂત્ર.
જેને તું હણવાને વિચાર કરે છે, તે તે પોતે જ છે; જેને તું આજ્ઞા આપવા માગે છે, (જેના પર તું અધિકાર ભોગવવા માગે છે) તે તું પિતે જ છે; જેને તું સંતાપ આપવા ચાહે છે, તે તું પોતે જ છે; જેને તું દબાવવા ઈચ્છે છે, તે તે પોતે જ છે અને જેને તું ઉપદ્રવ કરવા માગે છે તે પણ તે પોતે જ છે.
સજજન માણસ આ પ્રમાણે સમજીને પિતાનું જીવન વીતાવતે છત, કોઈ પણ જીવને ભારતે નથી, બીજાની પાસે ભરાવતા નથી અને (બીજા જીવ પ્રતિ આચરેલું દુઃખાદિ) પિતાને–આત્માને પાછળથી ભોગવવું પડે છે એમ સમજીને તેને ચાહતો પણ નથી.
–શ્રી આચારગ સૂત્ર.
અંતઃકરણપૂર્વક સત્યની અન્વેષણ કર ! અને સર્વ જીવો પર ભત્રીભાવ ધારણ કર !
–શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર.
પીળું જીણું પાંદડું જેમ રાત્રિના સમૂહે પસાર થયે (કાળ પૂરે થઈ ગયા પછી) પડી જાય છે. તેમ મનુષ્યોનું જીવિત પણ આયુષ્ય પૂર્ણ થયેથી પડી જાય છે. માટે હે ગૌતમ, સમય માત્રને પ્રમાદ ન કર.
– શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #363
--------------------------------------------------------------------------
________________
વાંચવા લાયક જન પુસ્તકો. આદર્શ રત્નો
૦ –૮–૦ જંબુસ્વામી ચરિત્ર
૦ -૮-૦ શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ ૦-૧૦-૦ સમકિત સાર ભા. ૧-૨
૧ –૦-૦ પ્રજ્ઞાપના સૂત્ર ભા. ૧-૨-૩
૧૬–૦-૦ ઉત્તરાધ્યયન સૂત્ર (અનુવાદ)
૦–૬–૦ આચારાંગ સૂત્ર ,
૧–૦–૦ રાયપ્રક્ષીય સૂત્ર ,
૦–૧૦–૦ ત્રિષદીશલાકા પુરુષ પર્વ–૧ થી ૧૦ પુસ્તક ૫ ૧૨–૦-૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા ભા. ૧ થી ૩ ૯–૮–૦ સૂયગડાંગસૂત્ર ભા. ૧ થી ૫ (ટીકા સાથે) ૬–૪–૦ કલ્પસૂત્ર સચિત્ર ગુજરાતી
૩–૯–૦ પ્રશ્નોત્તર મેહનમાળા (ઉત્તરાર્ધ) ૧ -૮-૦ શ્રી સિદ્ધાંતસાગર (થોકડાઓ)
૧૦–૦ વિવેકવિલાસ (જ્યોતિષ)
૨–૮–૦ અધ્યાત્મ કલ્પદ્રુમ
૨–૮–૦ શ્રીપાળને રાસ (સચિત્ર ભાષાંતર) ૧–૪–૦ પ્રત્યેક બુદ્ધ ચરિત્ર
૧-૪-૦ મહાવીર અને શ્રેણિક
૧-૮-૦ જૈન સઝાયમાળા ભા. ૧ થી ૪
૫–૦-૦ જૈન ધર્મ
૨ –૦-૦ ઉપાસક દશાંગ (કરાંચીનું ટીકાવાળું) પુંડરિક ચરિત્ર
૨–૦-૦ મહાવીર જીવન વિસ્તાર (સચિત્ર) ૧–૦-૦
ઉપરાંત જૈન સૂત્રો, ગ્રંથ, ચરિત્રો, રાસો, પાઠય પુસ્તક આદિનો સારે સ્ટોક હમેશાં શિલિકમાં રહે છે. વધુ માટે સૂચિપત્ર મંગાવે. પત્રવ્યવહાર-જીવનલાલ છગનલાલ સંઘવી
પંચભાઈની પોળ : અમદાવાદ,
૨-૧૨-૦
Page #364
--------------------------------------------------------------------------
________________
પુરવણી અને શુદ્ધિ વાર્તા નં. ૧–અકંપિત ૩૦૦ શિષ્યના અધ્યાપક હતા. ૪૯મા વર્ષે દીક્ષા લઈ ૫૮ મા વર્ષે કૈવલ્ય જ્ઞાન પામ્યા. ૨૧ વર્ષ કૈવલ્ય પ્રવજ્ય પાળી, ૭૮ વર્ષની ઉંમરે મોક્ષમાં ગયા.
વાત નં. ૨–ગોબરગામ મગધદેશનું હતું. અગ્નિભૂતિ ૫૦૦ શિષ્યના અધ્યાપક હતા. ૪૭ મે વર્ષે દીક્ષા લઈ ૫૯ મા વર્ષે કેવલ્યજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ કૈવલ્ય પ્રવર્યા પાળી, ૭૪ વર્ષે વૈભાભારગિરિ પર એક માસના અનશનને અંતે મોક્ષમાં ગયા.
વાર્તા નં. ૩-કૌશંબી નહિ, પણ કેશલા (અયોધ્યા) નગરી જોઈએ. અચળભ્રાતાને ૩૦૦ શિષ્યો હતા. ૪૭ મા વર્ષે દીક્ષા, ૫૯ મા વર્ષે કેવલ્યજ્ઞાન, ૧૪ વર્ષની કેવલ્ય પ્રવજ્ય અને ૭ર મા વર્ષે મુક્તિપદ પ્રાપ્ત કર્યું.
વાર્તા નં. ૬–અજીતનાથ છેલ્લા તીર્થકર નહિ, પણ બીજા તીર્થકર છે.
વાર્તા નં. ૧૮-અભસેન અથવા અગ્રસેન. વાર્તા નં ૨૦–અભિચ, અભિચિ અથવા અભિજી પણ કહે છે.
વાર્તા નં. ૩૦--અજુનમાળીના છ મિત્રો હતા એમ નહિ, પણ બીજા કોઈ છ મિત્રો હતા.
વાર્તા નં. ૫૩–અંબર સાથે નહિ, પણ અબડ વિના શિષ્ય તૃષાતુર હતા.
- વાર્તા નં. ૫૬–બ્રાહ્મણ ચંડાલ નહિ, પણ કરકંડને ચંડાલ ધારી દધિવાહન ઉશ્કેરાયે હતો.
વાર્તા નં. ૭૨–ગૌતમસ્વામી કેશીસ્વામી પાસે આવ્યા, પણ વંદન કરવા જવું જોઈએ અને ભાવયુક્ત વંદન કર્યું એ હકીકત આગમપાઠે નથીવ્યવહાર હો સંભવિત છે.
વાર્તા નં. ૮૨ તથા વાર્તા નં. ર૩૯–ગર્દભાળીમુનિ અને સંયતિરાજા સંબંધીની વાત આ ગ્રંથમાં લખ્યા અનુસાર પરંપરાથી
Page #365
--------------------------------------------------------------------------
________________
ચાલી આવી છે; પરંતુ આ બાબત વિદ્વાન અનુભવીઓ પ્રકાશ પાડે છે, કે મૃગ મુનિનું હશે, એવું ધારીને સંયતિ રાજા દિલગીર થયે, એમ નહિ; પરન્તુ હરિણના ટાળા પાછળ ગભાળી મુનિ ધ્યાનસ્થ બેઠા હતા, રાજાએ સામેથી બાણે ફેંકી મૃગને માર્યું. તે મૃગ લેવા જતાં રાજાએ મુનિને જોયા અને તે ગભરાયો કે અવશ્ય આ મહાત્માને મારું બાણ વાગ્યું હશે! એવા સંભ્રમથી રાજા ગભરાઈને મુનિ પાસે જાય છે.
વાત નં ૧૧૬–બલિચંચાના ઈદનું આસન ચલિત થયું નથી, પણ ત્યાં ઈદનો અભાવ છે, તેથી ત્યાંના દેવ દેવીઓએ ત્યાં આવવાનો સંકલ્પ કરવાનું સામલી તાપસને કહ્યું. (પૃ. ૧૫૫) દેવદેવીઓ ઈશાન ઈદ્ર પાસે આવ્યા નથી, પણ ત્યાં રહી ક્ષમા માગી, એટલે તેમને છોડી મૂક્યા.
વાર્તા નં. ૧૪૭–નંદીષેણને ભેગાવલી કમ બાકી છે, માટે દીક્ષા લેવાની દેવે ના કહી એ વાર્તા ગ્રંથથાની છે. ભ. મહાવીરે તેને ધીરજ ધરવાનું કહ્યું તે બરાબર નથી.
વાર્તા નં. ૧૮૯–રાજેમતી દીક્ષિત થઈને જ્યાં આગળ ચાલ્યા જાય છે, ત્યાં વર્ષાદ થવાથી પર્વતની ગુફામાં જાય છે, એમ સમજવું.
વાર્તા નં. ૧૯૪–તમારા વાસણમાં એ પાક થોડો ચોંટેલો રહ્યો છે તે વહોરા, એ અર્થ પરંપરા બરાબર નથી; પણ એ પાક અન્યને અર્થે કરેલો છે, તે લે છે. ત્યારે રેવતી તે પાક પુષ્કળ હતો તેટલો વહેરાવી નાખે છે.
- વાર્તા નં. ૨૧૫–પ્રભુ મહાવીર સકડાલને ત્યાં સમજાવવા ગયા નથી; પણ ત્યાં ધર્મોપદેશ વખતે સમજાવવા પ્રયત્ન કરે છે.
વાર્તા નં. ૨૨૧–શૂળીભદ્રની વાત છે કે મહાવીર નિર્વાણ પછીની છે અને કથાગૂંથે પરંપરાથી ચાલી આવે છે; પણ વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવું એવી પ્રભુઆજ્ઞા સંભવતી નથી, એવો વિદ્વાનેનો મત છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
અગાઉથી થયેલા ગ્રાહકેની નામાવલી ૧૫૧ ચોટીલા
૧ ગાંધી અનોપચંદ ચત્રભુજ ૧૫૧ શેઠ નેમચંદભાઈ ઠાકરશી ૧ મણયાર નાનચંદ બાવાભાઈ ૩૪ બોટાદ
૧ પારેખ જગજીવન નાનચંદ ૧ વૃજલાલ ભુદરભાઈ શેઠ ૧ વસાણું કસ્તુર હરીચંદ ૧ વકીલ હિંમતલાલ વેલશી ૧ નાગલપુર સ્થા. જૈન સંઘ ૧ દેશી સોમચંદ માણેકચંદ હ. સલોટ મોહનલાલ ૪ સ્થા. જૈન પાઠશાળા
પાનાચંદ ૧ શા. લખમોચંદ દેવશી ૧ શા. મુળચંદ હીરાચંદ ૧ વૈદ ગીરધરલાલ છગનલાલ
બેડી પીપરડી ૧ વોરા વખતચંદ લક્ષ્મીચંદ
૧ શા. પ્રેમચંદ તારાચંદ ૧ શા જયંતિલાલ ધનજીભાઈ ૧ ભા. ત્રીભોવન વેલશી ૧ શા ગાંડાલાલ નાનચંદ
૩૭ અમદાવાદ, ૧ શા ગાંડાલાલ જશા
૫ શેઠ આત્મારામ માણેકલાલ ૧ ખંધાર મોહનલાલ જીવાભાઈ ૫ હિંમતલાલ ગીરધરલાલ ૧ ખંધાર ચતુર કલાણ
પારેખ ૧ ગોપાણી ભુદર ઠાકરશી
૨ ભા. છગનલાલ શામળદાસ ૧ ગોપાણી લખમીચંદ ચતુર
• સરસપુર ૧ ગે પાણી ઓઘડ મુળચંદ
૨ સંઘવી ધરમશી માણેકચંદ ૧ દેશી નરોતમ નરશી
૨ મેતીચંદ ધારશીભાઈ દેશી ૧ માસ્તર સુખલાલ શીવલાલ ૧ મેરારજી ધનજીભાઈ પડીયા ૧ શા ગુલાબચંદ કાળીદાસ ૧ સ્થા. જૈન મિત્ર મંડળ ૧ ગોપાણી નાગર વિઠલ ૧ લખમીચંદ ઝવેરચંદ ૧ શા અમ્રતલાલ દીપચંદ
સંઘવી ૧ પા. રતનશી નથુ ભાવસાર ૧ શા પ્રેમચંદ સાંકળચંદ ૧ ભાવસાર વીઠલ નરશી ૧ શા માણેકલાલ પ્રેમચંદ ૧ ખીમચંદ નીમજી ૧ મેદી નાથાલાલ મહાદેવ
Page #367
--------------------------------------------------------------------------
________________
૧ શા કાંતિલાલ ત્રિભાવન ૧ અમૃતલાલ ઓધડભાઇ દોશી ૧ ચંદુલાલ શીવલાલ સંધવી ૧ કેવળભાઇ દામે દર ૧ શા. રંગજીભાઇ મેાહનલાલ ૧ શા. ડાહ્યાભાઈ ચુનીલાલ ૧ શા. છક્કડભાઈ મગનલાલ ૧ મેતા મુળચંદ મગનલાલ ૧ શા. રમણલાલ બહેચરદાસ ૧ શા. શામળભાઇ ગારધન ૧ શા. પેાપટલાલ નાગરદાસ ૧ ભા. જેસીંગભાઈ ડાહ્યાભાઈ
સરસપુર
૧ ભા. મંગળજી પાનાચંદ હ. મેન પુરી ૧ ભા. નાથાલાલ ગુલાબચંદ,, ૧ ભા. દલસુખભાઇ ગીરધર,, ૧૭ જામનગર ૪ શેઠ સામચંદભાઈ ટાકરશી હથુ ૨ શેઠ સામચંદ ટાકરશી ૨ શેઠ જગજીવન ખેતશીભાઈ ૧ નાગનીયા માવજી માણેકચંદ ૧ શા ગેાકળભાઈ અમુલખ ૧ સંઘવી ગેાકળદાસ કાનજી ૫ સ્વસ્થ મહેતા વૃજલાલ માનસિંગના ધર્મ પત્ની અચ
રતભાઇ
૧ શા લખમીચંદ પોપટલાલ
99
૧૬ રાજકાઢ ૧૫ સ્થા. જૈનશાળા ખાતે હ. ગુલાબચંદભાઈ
૧ ખેાધાણી રતીલાલ ભાણજી ૯ મે દડા
૧ હીરાણી ત્રીકમજી પરસાતમ
૧ શા. આણુંજી ડાહ્યાભાઈ ૧ શેઠ કુંવરજી કલાણુજી ૧ હીરાણી વલ્લભજી રતનશી ૧ ભાઈચંદ જસરાજ અજમેરા ૧ શા જગજીવન શવચંદ ૧ માવાણી પાપટલાલ તલશી ૧ ગાંધી કપુરચંદ ઝવેરચંદ ૧ મેન નંદુભાઈ ઠાકરશી હીરાણી ૮ ખંભાત
૧ શા. નગીનચંદ્ અનેાપદ ૨ શા. છગનલાલ રતનચંદ તરકથી હ. શા. છોટાલાલ દોલતચંદ
૧ શા. છોટાલાલ તારાચંદ
૧ શા. ચતુરભાઈ છોટાલાલ ૧ ગાંધી માહનલાલ દોલતચંદ ૧ શા. મેાહનલાલ ઈચ્છાલાલ ૧ ડા. ભુદરદાસ ખી. વારા ૯ કરાંચી
૧ ડા. ન્યાલચંદ રામજીભાઈ દોશી ૧ વૈદ્ય કાનજી ઝુંઝાભાઈ ૧ ત્રીકમજી લધાભાઈ
Page #368
--------------------------------------------------------------------------
________________
૧ ત્રીકમજી અમીચંદ ૧ મયાશંકર લીલાધર ૧ પારેખ ઉત્તમચંદ ત્રીભાવન
૧ સંધવી ગાકળદાસ તેણુશી ૧ લાલજી સુંદરજી નાયડા ૧ શેઠ છગનલાલ લાલચ દ ૮ વાંકાનેેર
૧ સંધવી ઝુંઝાભાઇ સામચંદ ૧ વખારીયા જટાશંકર જગજીવન
૧ સંધવી વીકમદ ચંદ ૧ સંધવી મેાહનલાલ શામજી ૧ સંધવી અમ્રુતલાલ શામજી ૧ મેતા કાંતિલાલ કપુરચંદ ૧ મેતા વાધજી ગુલાબચંદ ૧ શા. મગનલાલ કાલીદાસ હું ત્રાસગઢ
૧ દેવચંદ અમુલખ મહેતા ૧ ફુલચંદ્ર કીરચંદ દોશી ૧ પાનાચંદ ખેાડીદાસ મહેતા ૧ રતીલાલ કેસવજી મહેતા ૧ હરસુખલાલ હરખચંદ દોશી ૧ શંકરલાલ ઉમિયાશંકર મહેતા ૪ અરી
૧ જયાશંકર કાલીદાસ ખેાખાણી ૧ જગજીવન માણેકચંદ મહેતા ૧ નાગરદાસ એચ શાહ
૧ લવજી વલમજી માટલીયા ૭ શયપુર
૧ ભાઈ મુલતાનચંદ લખમીચંદ ૧ ભાઈ જસકરણજી ડાંગા
૧ ભાઈ ખુશાલચંદ માણેકચ ૧ ભાઈ છગનભાઈ મુળચંદ ૧ ભાઈ નાગજી પાનાચંદ ૧ ભાઈ પરસાતમ જીવન ૧ ભાઇ શામજી કાલીદાસ ૭ સરસાઇ
૧ શ્રી સરસાઈ જૈન લાયબ્રેરી ૧ ગાંધી જેચંદ ટીડાભાઇ ૧ શાહ મેાતીચંદ સામજી ૧ શાહ માનજી પરસેાતમ ૧ શાહ રતીલાલ શામજી ૧ બદાણી રામજી હીરાચંદ ૧ ગાંધી રાધવજી કાલાભાઈ
–માણીયા
છ ગઢડા
૧ નારણદાસ ભીખાભાઈ પાસ્ટ માસ્તર
૧ કામદાર માણેકચંદ ટાકરશી ૧ ગેાસલીયા નરસીદાસ ગાકળ ૧ શા મેાહનલાલ પ્રેમચંદ ૧ એન સાંકળી વધુ માન
૧ કેરેાસીન જૈનશાળા હૈ. પેાપટલાલ
૧ રાધવજી વાલજી
૭ પુના
૭ કાવેડીયા ગુલરાજ સંતાકચંદજી
સાદડીવાળા
૧૧ ઉપલેટા
૨ દેશી દેવચંદ હરખચંદ
૧ દોશી મુળજી મકનજી ૧ દોશી તેમદ શવજી
Page #369
--------------------------------------------------------------------------
________________
૧
છે
”
અંજાર
ચુડા ૧ , , કછ-અંજાર ૧ શ્રી પાનાચંદજી સ્વામી સ્મારક
જૈન લાયબ્રેરી-ચણાકા
૧૫ વડોદરા ૧ મણીલાલ ભાઈ ભાઈચંદ મહેતા ૧ શા અમીચંદ માણેકચંદ ૧ શા બેચરભાઈ છોટાલાલ ૧ શા મેતીચંદ છેટાલાલ ૧ શા કસ્તુરચંદ છોટાલાલ ૧૦ શા નાથાલાલ ગોરધન બુકસેલર ઠે. કરોળીયાપોળ
૧૧ વણછરા ૧ શા. હીરાલાલ શામળદાસ ૧ શા. હીરાલાલ ભવાનીદાસ ૧ શા. મહાસુખભાઈ શીવલાલ ૧ શા. ચુનીલાલ કાળીદાસ ૧ શા મગનલાલ માણેકચંદ ૧ શા. લખમીચંદ રામદાસ ૧ શા. હીંમતલાલ ફુલચંદ ૧ શા. મહાસુખભાઈ લલ્લુભાઈ ૧ શા. મગનલાલ ભવાનીદાસ ૧ શા. ભાયચંદભાઈ અમરચંદ ૧ શ્રી જૈન લાયબ્રેરી ખાતે કે ૭ વીરમગામ ૧ શા ટોકરશી છગનલાલ ૧ શા ઓઘડભાઈ કેશવજી ૧ શા ચંદુલાલ જેસિંગભાઈ ૪ શા નથુભાઈનાનચંદના વિધવા
બાઈ જીવીબેન
૭ ધારી ૧ શાહ જગજીવન ગેવિંદજી
૧ શાહ અમૃતલાલ સુંદરજી ૧ ગાંધી દલીચંદ કશળચંદ ૧ ગાંધી કશળચંદબાઈ ગોદાવરી ૧ શાહ રણછોડ જુઠાભાઈ ૧ બહેન કેશર બહેન ૧ કામદાર દેવચંદ હેમચંદ બગસરા
* ૧૬ કચ્છ -૧ શા. રવજી ડાહ્યાભાઈ-દેશલપુર ૧ મેતા છગનલાલ દેવચંદ દરશડી ૨ દોશી શાંતિલાલ માવજી
માંડવી બંદર ૧ ડે. મોહનલાલ એસ દેસાઈ
ગઢસીસા ૧ મેતા વેલજી વસનજી ભાન કુવા ૧ શ્રી ચાંદરડા જેન સ્થાનક
" હ. મેતા જેરામ ભગવાનજી ૧ મેતા પ્રતાપશી ગલાલચંદ ભુવડ ૧ મેતા વેલજી આશકરણ છે ૧ શા વલમજી ખેંગાર લાખાપુર ૧ મેતા ઠાકરશી જાદવજી ખેડોઈ ૧ શા જીવરાજ કચરાણી ” ૧ શામજી મેઘજી ચંદીઆ ૧ ગાંધી ઓધવજી અજરામર અથડા ૨ શા શંભુભાઈ પરસોતમ અંજાર
૩ પડધરી ૧ પડધરી જ્ઞાન ભંડાર ૧ પટેલ જેઠાલાલ પાનાચંદ ૧ મેતા ભીમજી ગોવિંદજી
Page #370
--------------------------------------------------------------------------
________________
૧ શા. વીરજીભાઇ ખીમચંદ–
નાવડા
૧ કામદાર મેાહનલાલ હીરાચંદ
ખાખરા
૧ શા. ત્રંબકલાલ કુંવરજી—રલાલ ૧ દેસાઇ જગજીવન ચંદભાઈ–
અગસરો
૧ શા કુંવરજી જાદવજી—પાલેજ ૧ કાહારી વછરાજ કાલીદાસ–
વડાલ
૧ ગુલાબચંદ તુલસીદાસ ગાંધી ઘેાઘલા (દીવ)
29
૧ શા દામેાદર મુળચંદ ૧ શા ધીરજલાલ લખમીચંદ
વીંછીયા
૧ સ્થા. જૈન સંધ—સુદામડા ૧ શા. મગનલાલ લખમીચ'દ
ખેડેલી
૧ ગેા. રવજી નારણુજી, સેક્રેટરી સ્થા. જૈન સંધ-માંગરાળ ૧ છોટાલાલ ગુલાબચંદ શાહ
નાર
૧ દોશી જીવરાજ લાલચટ્ટ–
સાણંદ
૧ શા વાડીલાલ આશારામ ૧ રૂપાણી પ્રાગજી રવજી પુસ્તકાલય–ભેસાણ
૧ વારા મુળચંદ હરખચંદ
99
જસદણ્
૧ ભા. ચ'પકલાલ મગનલાલ–વસા
૧ શા. રગાવન ધરમશી–પીપરડી
૧ શા. પ્રેમચંદ વસનજી— વેરાવળ બંદર
૧ સ્થા. જૈન ઉપાશ્રય હ. શા. વાલજી મનજી–કાટકારા લલુભાઈ નાગરદાસ–ચંદરવા ૨ શ્રી છે. સ્થા. જૈન પાર્શ્વનાથ મિત્ર મંડળ–અદનાવર
૧
૧ અંબાલાલ રણછેાડભાઈ
શીવરાજપુર
૧ સ્થા. જૈન સંધ. હ. પુજીલાલ હિંમતલાલ–પ્રાંતીજ
૧. શેઠ આત્મારામ મેાહનલાલ કલાલ ૧ શ્રી લવજી સ્વામી જૈન ગ્રી
લાયબ્રેરી-ચોટીલા
૧ શ્રી લવજી સ્વામી સ્મારક
લાયબ્રેરો--ન્નુનાગઢ
૧ થી લવજી સ્વામી સ્મારક જૈન
લાયબ્રેરી-આણંદપુર
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
""
..
99
99
""
99
99
99
99
29
99
29
""
""
29
99
""
""
93
29
""
99
ભાડલા
ખીરસરા
ખાટડી
રામપુરા
સેજકપુર
ખાડુ
વસતડી
દેદાદરા
અંકેવાળીયા
રાજપુરા
જામક ડેારણા
Page #371
--------------------------------------------------------------------------
________________
99
99
ચુડા કચ્છ-અંજાર
૧
99
""
૧ શ્રી પાનાચંદજી સ્વામી સ્મારક જૈન લાયબ્રેરી--ચણાકા ૧૫ વડાદરા
૧ મણીલાલ ભાઈ ભાઈચંદ મહેતા ૧ શા અમીચંદ માણેકચંદ ૧ શા એચરભાઇ છેોટાલાલ ૧ શા માતીચંદ ટાલાલ ૧ શા કસ્તુરચંદ છેોટાલાલ ૧૦ શા નાથાલાલ ગારધન બુકસેલર ઠે. કરેાળીયાપાળ ૧૧ વછરા
૧ શા. હીરાલાલ શામળદાસ ૧ શા. હીરાલાલ ભવાનીદાસ ૧ શા. મહાસુખભાઈ શીવલાલ ૧ શા. ચુનીલાલ કાળીદાસ ૧ શા મગનલાલ માણેકચંદ ૧ શા. લખમીચંદ રામદાસ ૧ શા. હીંમતલાલ ફુલચંદ ૧ શા. મહાસુખભાઇ લલ્લુભાઇ ૧ શા. મગનલાલ ભવાનીદાસ ૧ શા, ભાયચંદભાઇ અમરચંદ ૧ શ્રી જૈન લાયબ્રેરી ખાતે
૭ વીરમગામ ૧ શા ટાકરશી છગનલાલ ૧ શા આધડભાઈ કેશવજી ૧ શા ચંદુલાલ જેસિંગભાઈ ૪ શા નથુભાઈ નાનચંદના વિધવા ખાઈ જીવીએન
૭ ધારી ૧ શાહ જગજીવન ગાવિંદજી
૧ શાહ અમૃતલાલ સુંદરજી ૧ ગાંધી દલીચંદ કશળચંદ
૧ ગાંધી કશળચંદ હ.બાઇ ગાદાવરી
૧ શાહ રણછેાડ જુઠાભાઈ ૧ બહેન કેશર બહેન
૧ કામદાર દેવચંદ હેમચંદ ખગસર । ૧૬ ૩૭
૧ શા. રવજી ડાહ્યાભાઇ-દેશલપુર ૧ મેતા છગનલાલ દેવચંદ દરશડી ૨ દાશી શાંતિલાલ માવજી— માંડવી બંદર
૧ ડા. મેાહનલાલ એસ દેસાઈગઢસીસા
૧ મેતા વેલજી વીસનજી માન કુવા ૧ શ્રી ચાંદરેાડા જૈન સ્થાનક
99
હ. મેતા જેરામ ભગવાનજી ૧ મેતા પ્રતાપશી ગલાલચંદ ભુવડ ૧ મેતા વેલજી આશકરણ ૧ શા વલમજી ખેંગાર લાખાપુર ૧ મેતા ઠાકરશી જાદવજી ખેડાઈ ૧ શૉ જીવરાજ કચરાણી ૧ શામજી મેઘજી ચંદીઆ
૧ ગાંધી ઓધવજી અજરામરમથડા ૨ શા શંભુભાઈ પરસાતમ અંજાર ૩ પડધરી
૧ પડધરી જ્ઞાન ભંડાર
૧ પટેલ જેઠાલાલ પાનાચંદ
૧ મેતા ભીમજી ગાવિંદજી
99
Page #372
--------------------------------------------------------------------------
_