SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ રાજા સમક્ષ વર્ચ્યુન કર્યું. આથી મેાહ પામી જિતશત્રુ રાજાએ મહી વરીનું માગુ કરવા કુભ રાજા પાસે પેાતાના દૂત માકલ્યા. કુંભરાજાએ પેાતાની પુત્રી તેને પરણાવવાની ના કહી, એટલે જિતશત્રુએ અદીનશત્રુ, રૂપી, ચંદ્રછાયા, પ્રતિબુદ્ધિ, તથા શંખ વગેરે રાજા સાથે સત કરીને મિથિલા પર ચડાઈ કરી. ત્યાં મલ્લીકુંવરીની યુક્તિ તથા ખેાધથી જિતશત્રુ વૈરાગ્ય પામ્યા અને તેણે ખીજા રાજાએાની સાથે દીક્ષા લીધી. ૧૧૦ જિનદાસ. તે સૌગધી નામક નગરીના અપ્રતિહતૂ નામના રાજાના મહાચદ્રકુમારના પુત્ર હતા. તેમની માતાનું નામ અદત્તા. એકવાર ભગવાન મહાવીર તે નગરમાં પધાર્યાં. જિનદાસ દેશના સાંભળવા ગયા. અને વૈરાગ્ય પામી તેમણે શ્રાવકધમ અંગીકાર કર્યાં. પૂલવમાં મિજમિકા નામક નગરીમાં મેઘરથ રાજાના ભવમાં સૌધર્મ નામક અણુગારને તેમણે સુપાત્ર દાન આપ્યું હતું, તેથી તે અત્યંત સુખસાહ્યખી પામ્યા હતા, પરન્તુ તેમાં ન લેાભાતા પાછળથી જિનદાસે પ્રભુ મહાવીરદેવ પાસે ચારિત્ર અંગીકાર કર્યું, અને તેજ ભવમાં તેઓ મેક્ષ ગયા. ( સુખવિપાક ). ૧૧૧ જિનરક્ષ, જિનાલ. કુણિક રાજાની ચંપાનગરીમાં માકડિય નામના એક સાવાહ રહેતા હતા. તેને ભદ્રા નામની સ્ત્રી હતી. તેનાથી તેને બે પુત્રા થયા હતા. એકનું નામ જીનરક્ષ અને ખીજાનું નામ જીનપાળ. તેમે ઉમર લાયક થતાં વ્યાપારાર્થે અગ્યાર વખત લવણુ સમુદ્રમાં જઈ આવ્યા હતા અને પુષ્કળ દ્રવ્ય લાવ્યા હતા. એક વખત તે બંનેએ ખારમી વખત લવસમુદ્રમાં જવાનેા નિશ્ચય કર્યાં. માતાપિતાને પૂછ્યું. માતાપિતાએ કહ્યું કે તમારી આ ખારમી મુસાકરી દુઃખદાયક ૧૦
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy