________________
૨૮૬
નગરીમાં પધાર્યાં. ત્યાં ૬૦૦ મુનિ સાથે અનશન તપ કર્યાં. એક માસને અંતે અશાડ શુદિ ચૌદશે પ્રભુ મેાક્ષપદને પામ્યા. તેમનું કુલ આયુષ્ય ૭૨ લાખ વર્ષોંનું હતું.
૨૦૨ વિજય અળદેવ.
તેઓ દ્વારકા નગરીના બ્રહ્મ નામક રાજા અને સુભદ્રા નામની રાણીના પુત્ર તથા પૃિષ્ટ વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તેઓ ૭૫ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી વાસુપૂજ્ય સ્વામીના વખતમાં મેાક્ષ ગયા.
૨૦૩ વિમળનાથ.
કાંપલપુર નગરમાં કૃતવર્મા રાજાની શ્યામા નામક રાણીની કુક્ષિએ ૮ મા દેવલાકથી ચ્યવીને વૈશાક શુદિ બારશે તે ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વમ દીઠાં. ગર્ભીકાળ પૂરા થયે મહા શુદિ
પિતાને આનંદ થા. ઇંદ્રોએ
ત્રીજે તેમના જન્મ થયે!. માતા જન્માત્સવ ઉજવ્યેા. પિતાએ વિમળનાથ ’ એવું નામ આપ્યું. યૌવનવય પામતાં અનેક રાજકન્યાએ તેમને પરણાવવામાં આવી. પંદર લાખ વર્ષની ઉંમરે તેઓ પિતાની ગાદીએ આવ્યા. ૩૦ લાખ વર્ષોં રાજ્ય કર્યું. લોકાંતિક દેવાની પ્રેરણાથી પ્રભુએ વાર્ષિક દાન આપ્યું અને મહા શુદ્ધિ ૪ ને દિવસે એક હજાર રાજાએ સાચે સહસ્રાત્ર ઉદ્યાનમાં પ્રભુએ દીક્ષા લીધી. એ વર્ષોં છદ્મસ્થપણામાં રહ્યા પછી, પાશ શુદિ અે છઠ્ઠની તપશ્ચર્યામાં પ્રભુને કૈવલ્યજ્ઞાન થયું. તેમને મદર વગેરે ૫૭ ગણધરા થયા. પ્રભુના શાસન પિરવારમાં ૬૮ હજાર સાધુઓ, એક લાખ આસા સાધ્વી, ૨ લાખ ૮ હજાર શ્રાવકો અને ૪ લાખ ૩૪ હજાર શ્રાવિકા હતા. અંત સમયે સમેતશિખર પર છ હજાર સાધુઓ સાથે પ્રભુએ એક માસનું અનશન કરી, અશાડ વદિ ૭ મે સિદ્ધિપદ
"