SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ તરફ અજનાની તપાસાર્થે માણસે માકલી દીધા. આખરે હનુરૂહ નગરમાંથી પત્તો મળ્યેા. વાજતે ગાજતે અંજનાને રત્નપુરીમાં લાવવામાં આવી. સાસુ સસરાએ અજનાની ભાષી માગી, પરન્તુ પોતાના કર્મને જ દોષ આપી અજનાએ પેાતાનો વિવેક દર્શાવ્યા. કેટલાક સમય પછી પ્રRsાદના મૃત્યુ પછી, પવનજય રાજા થયા, અને અનેએ અતૂલ રાજ્ય સુખ ભાગવ્યું, પણ છેવટે તેમાં ન લાભાતા બંનેએ દીક્ષા ગ્રહણ કરી અને દેવલાકમાં ગયા. નોટ~~અંજનાએ તેર વર્ષ સુધી પતિ વિયેાગ સહન કરી દુઃખ ભોગવ્યું તે સંબધી ગ્રંથકાર વર્ણન કરતાં કહે છે, કે પૂર્વ ભવે એ અંજનાને જૈન ધર્મ પર દ્વેષ હતા. તેથી તેણે એકવાર એક જૈન મુનીનો આધા ચારી લીધા; જેથી મુનિ આહાર પાણી માટે કાંઈ જઈ શક્યા નહિ. આ આધે તેણીએ તેર ઘડી સુધી પેાતાની પાસે રાખી મૂક્યા, તેના કુલ સ્વરુપ તેણીને તેર વર્ષનું વિયેાગ દુ:ખ અનુભવવું પડયું. ૫૧ અયક વિષ્ણુ એ યદુકુળના શૌય રાજાના પુત્ર હતા. શૌયપુર નગર તેમની રાજધાની હતી. તેમને સુભદ્રા રાણીથી સમુદ્રવિજય, અક્ષાભ, વસુ દેવ આદિ દશ પુત્રા થયા. તે દશ દશા હેવાયા. તેમણે સમુદ્ર વિજયને રાજ્ય સોંપી સુપ્રતિષ્ઠ નામના મુનિ પાસે દીક્ષા લીધી અને મેાક્ષમાં ગયા. પર અંખડ પરિવ્રાજક જેનાં વસ્ત્ર લાલ અંખડ નામનો એક ત્રિદડી તાપસ હતા. હતા, તથા જેના હાથમાં મડલ રહી ગયું હતું, અને જેણે તપાઅળથી અનેક વિદ્યા તથા લબ્ધિ મેળવી હતી, તે અબડ રિ
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy