SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ચેડારાજા ( ચેટકરાજા ) તેઓ અગાળ દેશની વિશાળા નામક નગરીના રાજા હતા. તેઓ ભગવાન મહાવીરના મામા થતા હતા. ચેડા રાજા જૈન ધર્મી હતા, એટલું જ નહિ પણ તેમણે શ્રાવકના ખાર વ્રત ધારણ કર્યાં હતા. વ્રતધારી છતાં તેમને અનેક રાજાએક સાથે યુદ્ધમાં ઉતરવુ પડયું હતું. વ્રતધારી વિના અપરાધે કોઈના પર ધા ન કરે, કે વિના અપરાધે કાઈ ને ણે નહિ. પ્રતિપક્ષી લડવાનું કારણ ઉત્પન્ન કરે તેા જ તે વ્રતધારી રાજાએ વિગ્રહમાં ઉતરતા. ચેડા રાજા મહા સમર્થ અને પરાક્રમી હતા. તેઓ એવા નિશાનબાજ હતા, કે તેમણે ફેકેલુ બાણુ કદી નિષ્ફળ ન જતું. કાણિક સાથેના યુદ્ધમાં કાલિ આદિ કુમારને પેાતાના તરફ પહેલું ખાણ છેડવાનું ચેડારાજાએ કહેલું, અને તેએાના ખાણેા આવ્યા પછી જ, તે ખાણા ચૂકાવીને પાતે ખાણા છોડી તેમના સંહાર કરેલે. ચડપ્રદ્યોતાદિ અનેક રાજાએને તેમણે ક્ષમા આપીને છોડી મૂકેલા. કોણિક સામેના વિગ્રહમાં દેવા તેમને વિશાળા નગરીમાંથી ઉઠાવી ગયા હતા; અને તિર પ્રદેશમાં તેમણે પેાતાનું જીવન પુરું કર્યું હતું. મહારાજા ચેટકને સાત પુત્રીએ હતી. જૈનધર્મીઓને જ પેાતાની કન્યા આપવાને ચેડારાજાનેા નિરધાર હાવાથી પેાતાની છ કન્યાએ જૈન રાજાએ વેરે પરણાવી હતી. માત્ર એક ચેલા અભયકુમારની યુક્તિથી ન્હાસી જઈને રાજા શ્રેણિક ( બૌદ્ધધર્મી ) ને પરણી હતી, પણ પછીથી તે રાજા જૈનધર્મી થતાં ચેલા જૈનમાર્ગાનુયાયિની બની રહી હતી. ૯૨ ચેલ્લુણા ( ચિલ્લણા દેવી ) તે વિશાળા નગરીના મહારાજા ચેટકની પુત્રી હતી. ચેલ્લણાની બીજી બહેન સુજ્યેષ્ટા અતિ રૂપવાન હતી, તેનાથી મેાહિત બનીને શ્રેણિક રાજાએ તેણીને પરણવાના નિશ્ચય કર્યાં. આ માટે અભય
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy