SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ આ સાંભળી ગાતમ સંશયમાં પડયા. તમે હું ખેલા છે, એટલું દેખી શકાય પ્રાયશ્ચિત્ત લ્યા. તેમણે કહ્યું:—આનંદ, નહિ, માટે મૃષાવાદનું આનંદે કહ્યું:—દેવ, હું યથાર્થ કહુ છું. આપ ભૂલ્યા છે. માટે આપને જ પ્રાયશ્રિત લેવું ઘટે. શ્રી ગૌતમને આ વાત હૈયે ન બેઠી. તે તે સશયાત્મક અની ‘અહુ સારૂ ' કહી રસ્તે પડયા અને પ્રભુ મહાવીર દેવ પાસે આવી, ખનેલી વિતક કહી સંભળાવી. પ્રભુ મહાવીરે આનંદનું કથન સત્ય છે, અને ગાતમનું કથન અસત્ય છે, કહેતાં જ આશ્ચય સાથે શ્રી ગૌતમે પ્રાયશ્રિત લીધું અને શ્રી આનંદ પાસે આવી પોતાની ભૂલની માફી માગી. આનંદ શ્રાવકે ૨૦ વર્ષનું શ્રાવકવ્રત પાળ્યું. મરણાંતે ૧ માસનું અનશન કર્યું અને વિશુદ્ધ પરિણામે કાળધ પામી તે પહેલા સૌધ નામના દેવલેાકમાં ગયા, જ્યાંથી મહાવિદેહમાં જન્મ લઇ મેાક્ષમાં જશે. ૩૪ આનંદ મળદેવ. ચક્રપુરી નામક નગરીમાં મહાશિર નામે રાજા હતા, તેની વિજયતી નામની રાણીથી આનંદ નામે ૬ઠા બળદેવ થયા. તે પુરષ પુરિક નામના વાસુદેવના એરમાન ભાઈ હતા. તેમણે અરનાથ પ્રભુના શાસનમાં દીક્ષા લીધી. સયમ તપની ઉત્કૃષ્ટ આરાધના કરીને, ૮૫ હજાર વર્ષોંનું આયુષ્ય ભાગવી તે નિર્વાણુ પામ્યા–મોક્ષમાં ગયા. ૩૫ આનંદ કુમાર તે રાજગૃહિના શ્રેણિક રાજાના પુત્ર પ્રિયસેનના પુત્ર હતા.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy