________________
૨૩
જ્યાનમાં તલ્લાલીન થયેા. તેવામાં તે પિશાચ અર્જુનક પાસે આવ્યા અને ખેલ્યાઃ કે આ તેં લીધેલું વ્રત મૂકી દે, નહિ તે તારે। સંહાર કરીશ. અને તારાં બધાં વહાણા પણ ડૂબાડી દઈશ. આ ભયની અસર અ હુન્નક પર કાંઈજ ન થઈ. તેણે કહ્યું કે ધન ધાન્યાદિ સર્વ ક્ષણિક પુગળા છે, તેની મને દરકાર નથી, તું તારૂ ધાર્યું કરી શકે છે. ત્રણવાર દેવે તેને ભયથી, લાલચથી સમજાવવાના પ્રયત્ન કર્યો, પણ અન્નક ડગ્યા નહિ. આથી દેવે વહાણુને અધર ઉપાડયું, પણ અર્જુન્નક લેશ પણ ચલિત ન થયા, આખરે દેવ તેના પર પ્રસન્ન થયા, અને વહાણુને સહિસલામત જળની સપાટી પર મૂકી, અસલ સ્વરુપે અન્નક સામે આવી, હાથ જોડીને ઉભે! રહ્યો અને પેાતાના અપરાધની ક્ષમા માગી, વ‰ન કરી ચાલ્યા ગયા. દેવના ગયા પછી અકે અનશન પાળ્યું. પછી ફરતા ફરતા તે મિથિલાનગરીમાં આવ્યા. ત્યાં તેણે રાજકુમારી મલ્લિકુવરીને ટ્વિવ્ય યુગલ કુંડળની ભેટ આપી, ત્યાં વેપાર કરી તે પુષ્કળ દ્રવ્ય કમાયેા. ત્યાંથી તે સ્વવતનમાં આવ્યે અને બાકીના બધા વખત ધર્મ ધ્યાનમાં ગુજારી દેવલાકમાં ગયા.
૩૦ અર્જુનમાળી
મગદેશની રાજગૃહી નગરીની બહાર એક બગીચા હતા. તેના માલીક અર્જુન નામના માળી હતા. તેને બધુમતી નામે સ્ત્રી હતી. તે સુસ્વરૂપા હતી. બાગમાં એક યક્ષનું દેવાલય હતું. અને જણા બાગમાંથી ફૂલો વીણી, તે દેવાલયમાંના મુદ્ગળપાણી નામક યક્ષની પ્રતિમાની પુષ્પોથી પૂજા કરતાં, અને શહેરમાં ફૂલે વેચી પેાતાનું ગુજરાન ચલાવતાં. એજ નગરીમાં અર્જુનમાળીના છ મિત્રા હતા, જે ધણા દુષ્ટ અને ખરાખ વનવાળા હતા. કાઈ તહેવારના દિવસે તે છએ જણા કરતા કરતા અર્જુનમાળીના બગીચામાં આવ્યા.