________________
૭૦
પત્તો ન મળે તે દેહત્યાગ કરવાના નિશ્ચય કરી રાજાએ તેની શેાધ માટે ચેામેર ધોડેસ્વારા દોડાવ્યા. જંગલમાં સતીને મેળાપ થતાં અનુચરાએ રાજાની સ્થિતિ વર્ણવીને, તેણીને રાજ્યમાં આવવાનું કહ્યું. કલાવતી શંખપુરમાં આવી, રાજાને પ્રણામ કર્યાં. રાજાએ તેની ક્ષમા માગી, તે સાથે તેણીના સાન્ન થયેલાં કાંડા જોઈ તે આશ્રમુગ્ધ બન્યા અને તેની પવિત્રતાની વધુ ખાત્રી થઇ. રાજા અને રાણી ત્યારપછી સુખપૂર્વક રહેવા લાગ્યા.
એક પાપટ હતા.
એકવાર એક સ્થવીર મને શંખપુરમાં પધારતા રાજા રાણી તેમનાં દર્શને ગયા. કલાવતીએ પેાતાના પર આવેલાં કલ કનુ કારણ મુનિને પૂછ્યું. મુનિએ કહ્યું:—હું સતી, પૂર્વે તું સુક્ષેાચના નામે રાજકન્યા હતી, અને શ`ખ રાજાના જીવ તે પાપટને તે પાળ્યા હતા. એકવાર તે તારી પાસેથી ઉડી ગયા, તેથી તને તેના પર ક્રોધ થયા. તે પોપટને ઝાડપરથી તે માણસે દ્વારા પકડી મંગાવ્યેા અને ગુસ્સાના આવેશમાં તે તેની અંતે પાંખા છેદી નાખી. પૂર્વભવનું આ વૈર આ વખતે શંખ રાજાએ વાળ્યું. તેથી તેમણે હારા બંને હાથ કાપી નખાવ્યા. માટે પાપ કર્મો કરતાં પહેલાં વિચાર કરવા અને ધર્મનું શરણ લેવું.
આ ઉપદેશ સાંભળી અનેએ જાતિસ્મરણ જ્ઞાન થતાં ત્યાં દીક્ષા લીધી, અને ચારિત્ર પાળી દેવોકમાં ગયા; ત્યાંથી મહા વિદેહમાં જન્મ ધરી તેઓ મેાક્ષમાં જશે.
૫૮ કામદેવ શ્રાવક,
ચંપા નગરી, કામદેવ નામે ગાથાપતિ, ભદ્રા નામે તેમની સ્ત્રી, રિદ્ધિ સિદ્ધિને પાર નહિ, છ ક્રોડ સામૈયા જમીનમાં, છ ક્રોડ વ્યાપારમાં, છ ક્રોડ ઘરવખરીમાં, અને છ ગેાકુલ હતાં. કામદેવ