________________
૧૨૮
મૂળા તા ઈર્ષાનું મૂળ હતી, તેણે ધાર્યું કે હું વૃદ્ધ થઈ છું, તેથી શેઠ આ કન્યાને પરણવા માટેજ લાવ્યા હશે, અને પછી મ્હારા કાઇ ભાવજ પૂછશે નહિ.
અહિં વસુમતીનું નામ ન મળવાથી તેનું નામ ‘ ચંદનબાળા’ પાડયું, પણ મૂળા તેા તેને ચંદના કહીનેજ મેલાવતી. મૂળાની અદેખાઈ તા દિનપ્રતિદિન વધતી જ ચાલી અને તેને બહુ દુઃખ દેવા લાગી.
એકવાર શેઠ થાક્યા પાયા બહારથી આવેલા, ચંદનબાળાએ પગ ધોવા માટે ઉતાવળે શેઠને પાણી આપ્યું. ઉતાવળને લીધે ચંદનબાળાને માથાના અંખેડા છુટી ગયા, નીચે પડવાથી તે બગડશે એમ ધારી શેકે તે અખાડા પકડી લીધા. ચંદનબાળાએ તે માથામાં બરાબર માંધ્યા, આ દશ્ય પેલી મૂળાના જોવામાં આવ્યું. તેને ખાત્રી થઈ કે જરૂર શેઠ ચંદના પર મેાહીત થયા છે, તેથી ચંદનાના ઘાટ ઘડી નાખવા સારા છે, એમ વિચારવા લાગી.
કોઈ કામ સારૂ શેઠ તે દિવસે બહાર ગામ ગયા. મૂળાને લાગ કાવ્યા, તેણે તરત હજામને મેલાવી ચંદનબાળાના બધા વાળ કઢાવી માથે મુંડા કરાવ્યા, અને પગમાં બેડીઓ પહેરાવી, એક ઓરડામાં પૂરી ખુબ માર માર્યાં, અને એરડાને તાળું લગાવી મૂળા પિયરમાં પહેોંચી ગઈ. ચંદનબાળા કમને પશ્ચાત્તાપ કરતી નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગી, તેણે અમ તપ શરૂ કર્યાં.
ત્રણ દિવસ પછી શેઠ ઘેર આવ્યા, કાઈ મળે જ નહિ. શેઠે તપાસ ઘણી કરી, પણ પત્તો જ ન લાગે, આખરે એક વૃદ્ધ ડેાશીમાએ કહ્યું કે ચંદનાને એરડામાં પૂરીને મૂળા પીયર જતી રહી છે. આ સાંભળી શેઠને ધણેા ક્રોધ ચડયો. તરત જ તેણે એરડાના દ્વાર ખાલ્યા. તેા ચંદનબાળા ખેડી છે અને પ્રભુનું સ્મરણ કરે છે,