________________
૨૩૯
સ્વપ્ન પાઠકોએ રાણીને મહાભાગ્યશાળી પુત્રરત્ન સાંપડશે એવું સ્વપ્નનું કુળ કહ્યું. રાણીએ મધવ નામના ત્રીજા ચક્રવર્તીને જન્મ આપ્યા. યુવાવસ્થા પામતાં મધને છપ્પડ સાધ્યા. ત્યારબાદ સચમ અંગીકાર કર્યાં. પાંચ લાખ વર્ષોંનું આયુષ્ય ભાગવી તે મેાક્ષમાં ગયા. ૧૭૩ મિરચ
તેઓ ઋષભદેવ પ્રભુના જ્યેષ્ઠ પુત્ર ભરતરાજાના કુંવર હતા. તેમણે ઋષભદેવ પાસે દીક્ષા લીધી હતી; પરન્તુ પાછળથી ઉનાળામાં તૃષાને પરિષહ પડયો, તે સહન ન થઈ શકવાથી તેમણે જૈનમુનિને વેશ છેડીને ત્રિદંડી તાપસના વેશ ધારણ કર્યાં. છતાં તેઓ જૈનધમના સિદ્ધાન્તાના જ ઉપદેશ આપતા; અને સંસારથી કંટાઘેલાને ભ. ઋષભદેવ પાસે માકલતા. એક વખત મિરરચનું શરીર નરમ પડયું. ચાકરી કરનાર તેમને કાઈ શિષ્ય ન હોવાથી, શિષ્ય કરવાની લાલચ થઈ. તે વખતે તેમણે ત્યાગ લેનાર કોઈ એક ગૃહસ્થને કહ્યું કે મારી પાસેજ ધર્મનાં સાચાં તત્ત્વા છે, એમ કહી રિચિએ મૃષા ખેાલી પેાતાના સંસાર વધાર્યાં.
કોઈ એક પ્રસંગે ભ. ઋષભદેવ દેશના આપતા હતા. દેશના પૂરી થયા પછી ભરત મહારાજાએ પ્રભુને પૂછ્યું. ભગવાન, આ પિરષદ્માં કાઈ આપના જેવા મહાસમ, મહાભાગ્યશાળી પુરૂષ છે ? પ્રભુ ખાલ્યાઃ– હા, તમારા રિચ નામના કુમાર, જે હાલ ત્રિદડી વેશમાં વિચરે છે તે આ ચાવીસીમાં છેલ્લા તીર્થંકર થશે. વળી તેજ મરિચિ ‘ ત્રિપૃષ્ટ ’ નામના પહેલા વાસુદેવ થશે, તેમજ એજ મરીચિ મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તી થશે. આ સાંભળી ભરત રિચિ પાસે આવ્યા અને વંદન કરીને મેલ્યાઃ હે મહાભાગ્યવાન, તમે વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થંકર થા. માટે તમને વંદન કરું છું. આ સાંભળી મિરરચના આનંદને પાર રહ્યો નહિ. તે સાથે તેએ અભિમાન રૂપી મદ હસ્તિએ ચડા અને નાચતા, કુદતા ખેાલ્યાઃ–અહા, મારૂં કુળ કેવું શ્રેષ્ટ છે! મારા
""